________________
અથાય ?
૩૮૯
જ્ઞાનેંદ્રિય કહેવામાં આવે છે; અને બે દ્રવ્યોના આશ્રયે રહેલા હોય છે. જેને હાથ, બે પગ, જીભ, ગુદા અને ઉપસ્થ- | કયાંય પણ પ્રતિષેધ અર્થાત્ અભાવ નથી. તે ગુહ્ય-ઇંદ્રિય-એ પાંચ કર્મેન્દ્રિયો કહેવાય | આકાશનું લક્ષણ છે. ચાલવું કે અખલિત છે. શબ્દ, સ્પર્શ, રસ, રૂપ તથા ગંધ-એ | ગમન એ વાયુનું લક્ષણ છે; ઉષ્ણતા તેજનું પાંચ જ્ઞાનેન્દ્રિયના વિષય છે; અને મન એ લક્ષણ છે. પ્રવાહીપણું પાણીનું લક્ષણ અતીન્દ્રિય તત્વ છે. એમ તે સોળ વિકારો | છે; સ્થિરતા એ પૃથ્વીનું લક્ષણ છે. મન કહેવાય છે. મહત્તત્ત્વથી માંડી તે બધાં તોના સહિત છ ઇંદ્રિયોમાંની ત્રણ ત્રણ ઇંદ્રિયો સમુદાયને અવ્યક્ત ક્ષેત્ર કહે છે, અને તે દૂર સુધી અને અતિશય સમીપમાં વર્તાનારી ક્ષેત્રને જાણનારો જે ક્ષેત્રજ્ઞ–આત્મા છે, તેને હોય છે; જેમ કે મન, ચક્ષુ અને શ્રોત્ર-એ ત્રણ તો શાશ્વત-સનાતન કાળન-નિત્ય તથા 1 ઇંદ્રિયો ખૂબ સમય સુધી કામ કરનારી હોય અચિંત્ય-ચિંતવવાને અશક્ય-ચિંતન કરી ન છે અને ઘણુંદ્રિય, રસનેંદ્રિય તથા ત્વચાશકાય તેવો કહે છે. એ ક્ષેત્રજ્ઞ આત્માનાં ઈદ્રિય સમીપમાં રહીને કામ કરનારી હોય લિંગો કે તેને સૂચવતાં લક્ષણો આ પ્રમાણે છે. એ બધી ઇન્દ્રિયો સ્પર્શરૂપ લક્ષણવાળી છે–ચેતના, અહંકાર, પ્રાણ, અપાન, ઉમેષ, ને હોય છે. જેમ કેઈ પુરુષ ચારે બાજુ નિમેષ (આંખના પલકારા), સુખ, દુઃખ, ગોખવાળા પોતાના મહેલની અટારી ઈચ્છા, દ્વેષ, સ્મરણશક્તિ, ધૈર્ય કે ધીરજ ઉપર ચડ્યો હોય અને તે ગોખ અથવા અને બુદ્ધિ કે જ્ઞાનશક્તિ. તે લક્ષણેનો ઝરૂખા દ્વારા તે તે પદાર્થોને જોયા જ અભાવ થતાં “માણસ મરી ગયો” એવી | કરે છે, તે જ પ્રમાણે આ આત્મા શરીરમાં સંજ્ઞા લાગુ થાય છે. શરીર, ઇંદ્રિયો | રહીને હણાયેલી ન હોય એવી ખેડખાંપણ આત્મા અને સત્ત્વ-મન-એ તના સમુ- વિનાની મન સહિત છ ઇંદ્રિય વડે તે તે દાયને “પુરુષ” કહે છે અને તે જ સમુ- સર્વ વિષને જુએ છે–ગ્રહણ કરે છે. ૩ દાયને કેટલાક “આત્મા” પણ કહે છે. વિવરણ: જે કે મન અચેતન છે, પરંતુ જ્ઞાનને અભાવ એટલે કે જ્ઞાન થાય નહિ આત્મા ચેતનાયુક્ત હોવાથી તે આત્માની સાથે તેમ જ જ્ઞાનનો ભાવ–થવું તે મનનું
જોડાઈને મન બધી ક્રિયાઓ કરે છે અને તેથી લક્ષણ છે. એકપણું અને અણુપણું અર્થાત્
જ આત્મામાં કર્તાપણાને વ્યવહાર કરાય છે.
આત્માને જ્ઞાનની પ્રવૃતિ મન તથા પાંચ જ્ઞાનેન્દ્રિ સૂક્ષમ-એ બે મનના ગુણો છે. કોઈ પણ
દ્વારા થાય છે, તેથી મન સહિત ઈદ્રિયને આત્માનાં– પ્રયત્ન તથા જ્ઞાન એકી વખતે થતાં નથી,
કરણ કે જ્ઞાન સાધનો કહેવામાં આવે છે. આત્માનાં એ કારણે તે મન એક જ છે, પણ અલગ,
એ કરણે જે નિર્મળ ન હોય તે આત્માને નથી. એ મનની સાથે ઇંદ્રિયો જોડાયેલી
વિષયનું જ્ઞાન સ્પષ્ટ થતું નથી. આવા અભિપ્રાયથી હોય ત્યારે જ તે ઇન્દ્રિયો પોતપોતાના |
ચરકે શરીરસ્થાનના પ્રથમ અધ્યાયમાં કહ્યું છે કે, વિષયોને ગ્રહણ કરવા સમર્થ થાય છે. |
“ મારવા : વાળના જ્ઞાન સાથે પ્રવર્તતે ૨TIઆકાશ, વાયુ, તેજ, પાણી તથા પૃથ્વી–એ | પાંચ મહાભૂત શરીરનું કારણ કહેવાય છે; \ છે અને જાણકાર છે, છતાં તેનું જ્ઞાન કરારૂપ
' | નામચાર્યો પ્રવર્તતે ”-આત્મા જ્ઞાનીશબ્દ (સ્પર્શ) આદિ તે મહાભૂતોના ગુણે | ઈદ્રિની સાથેના યોગથી પ્રવર્તે છે એટલે છે; એ ગુણોની વૃદ્ધિથી રહેલાં (પાંચ) | ઈદ્રિ સાથે આત્માને સંબંધ મન દ્વારા મહાભૂતો, દિશા, આત્મા, મને તથા કાલ- | જે થાય, તે જ તેને જ્ઞાન થાય છે; પરંતુ તે એ નવ દ્રવ્યો કહેવાય છે. ગુણો તે 1 કરો કે ઇન્દ્રિયોની જે નિર્મળતા ન હોય કે તે