SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ`હિતા-શારીરસ્થાન ૩૮૮ www છીષાતાથ ભાગ પણ લીન થતા નથી એટલે કે પોતે ગતિમાન | હાથી પે ત.ના સક્ષમ ભાગમાં પણ અટકીને તેમાં આસક્ત થ। નથી કે તેમાં વળગી રહેતા નથી કે રાકાઈ રહેતા નથી. એ ઉપરથી કેટલાક વિદ્વાન અહીં કહે છે કે સારાવ્ યા જામીયાજરાવ્વમિશ્રૃતિ: || ’–‘ વા’શબ્દમાંથી ‘' અને ‘હા ’ માંથી ` । ' ગ્રહણુ કરી હાજ ' શબ્દને પ્રકટ કરવામાં આવ્યા છે કે સિદ્ધ કરાયા છે. ' આ જ કારણે આ ખીજા અધ્યાયમાં કહેવાયું છે કે પ્રત્યેક યુગમાં પુરુષનુ આયુષ આમ બતાવ્યું છે કે, પ્રત્યેક યુગમા પુરુષના આયુષનેા અને તે તે ખીજા ગુણ્ણાનેા ક્રમશઃ હાસ થતા જાય છે. ચરકસહિતામાં પણ વિમાન થાનના ત્રીજા અધ્યાયમાં કહ્યું છે કે, ' युगे युगे धर्मपादः क्रमेणानेन हीयते । गुणपादश्च भूत नामेवं लोकः प्रलीयते ॥ संवत्सरशते पूर्णे याति संवत्सरः क्षयम् । देहिनामायुषः काले यत्र यन्मानનિતે॥' પ્રત્યેક યુગમાં એ પૂર્વાક્તક્રમે ધર્મના એક એક ચતુર્થાંશ અને પ્રાણી પદાથ અત્રના ગુણાને પણ એક એક ચતુર્થા’શ આછે એછે થા ય છે અને એમ થતાં છેવટે લેાક નાશ પામે છે. લેાકેાના જે આયુષના કાળમાં જેટલું પ્રમાણ કે માપ માનવામા આવ્યું છે, તેમાં યુગાં સેા વર્ષો પૂરાં થાય છે એટલે કે યુગના પ્રાણુમાંથી સામે અશ વીતે છે ત્યારે એક વર્ષ એછુ થાય છે; ( જેમ કે કલિયુગમાં માણુસાનું સેા વર્ષનું આયુષ ગણાય છે, પરંતુ કલિયુગના પેાતાના પ્રમાણમાં સે વ ાય ત્યારે લેાકેાના આયુષના માપમાં પણ એક વર્ષ એછું થતાં ૯૯ વર્ષનું આયુષ થાય છે. ઇત્યાદિ ક્રમથી લેાકના આયુષમાં એક એક વર્ષા ઘટાડે થતાં છેવટે લેાકેાના લયકાળ આવી જાય છે; ) એમ વિકારા કે ગેાની ઉત્પત્તિનું કારણ ઉપર પ્રમાણે અહીં કહેવાયું છે. અહીં મૂળમાં ઉત્સર્પિણી તથા અવસર્પિણી ન મના જે લાંબા પ્રમાણના કાળ કહ્યા છે અને નારાયણ, અનારાયણ, કૌશિક તથા પ્રવ્રુપ્તિપિશિત આદિ જે શારીરિક બંધારણા કહ્યાં છે. તે સંબધી આ સહિતાના ઉદ્માતમાં વિશેષ વિચાર કરવામાં આવેલા છે. ૨ समुदयकारणं तु श्रमः - अव्यक्तान् महान्, મઢુતોદરાઃ; અદ્દકારાત્ લારીનિ, તા મ ભૂતપ્રતય:। ચક્ષુઃ શ્રોત્રં સ્ત્રાળ રસતં સ્પર્શનમિતિ પÀયિાળિ, તાન્યેવ યુદ્ઘન્દ્રિયાળિ; દત્તૌ પાવૌ નિહ્વા નુર્ ૩પથ કૃતિ પશ્ચ મ ત્રિયાળિ; રા—સ્પર્શલ વધાઃ વચેન્દ્રિયાથી; अतीन्द्रियं तु मनः; इत्येते षोडश विकाराः महર્ાટ્ સર્વે ક્ષેત્રમન્યમા ક્ષતે, ક્ષેત્રનું તુ શાશ્વતેમચિન્ત્યમામાનમ્। અસ્ય જિજ્ઞાતિ-ચેતનાએઁદ્વારકાળાપનોમેનિÊવસુલવુ વેચ્છાદ્વેષસ્મૃતિ ધૃતિયુક્રયા; તમારે મ્રુતાયા । શરીરેન્દ્રિયામજ્ઞવલમુત્યું પુરુષમાચક્ષતે, કામાનમંત્રે । જ્ઞાનસ્વામાયણે માયશ્ચ મનસો જાળ, તથૈવમનુત્રં ચ ઢૌ મુળા, પ્રયતજ્ઞાની પચાવે, પૃથક્ (1) । સમનમિન્દ્રિયમર્થગ્રળસમર્થ મવति । खं वायुस्तेज आपः पृथिवीति पञ्च महाभूतानि शरी रहेतुरुच्यते । शब्दादयस्तेषां गुणाः । गुणवृद्ध्याऽवस्थितानि महाभूतानि दिगात्मा मनः कालश्च द्रव्याणि । द्रव्याश्रया गुणाः । વયાપ્રતિષધો હિં, વાયોઘ્રજ, તેનલ શૌયમ્, અવાં પ્રવર્ત્ય, પૃથિયાઃ ચૈટમ્ । મનવgાનમિન્દ્રિયાળાં ત્રીપ્તિ શ્રીનિ વિપ્રવૃæન્નિઇવૃત્તીનિ। મનશ્ચક્ષુઃશ્રોÁતિ વિપ્રવૃત્તનિ, ધ્રાળ રસનું ધ્વનિતિ સન્નિવૃત્તૌનિ । તત્ સર્વે સ્પર્શનક્ષળમાંદુ:; તથથા-પુરુષઃ સર્વતોનવાÄ પ્રાસામિરઢત્તાંત્તાનશન ગવાક્ષરાજોચયસ્ચેથમયમાત્મા શરીરસ્થ ન્દ્રિયે જીવતર્મનઃ૫૦ IIT હવે સૃષ્ટિના સમુદય અર્થાત્ ઉત્પત્તિનુ જે કારણ છે, તે પણ અમે અહી' કહીએ. · છીએ. અવ્યક્ત-મૂલપ્રકૃતિથી મહાન–મહ મહત્તત્ત્વમાંથી અહંકાર ઉત્પન્ન થયા હતા. ત્તત્ત્વ પ્રથમ ઉત્પન્ન થયું હતુ`. પછી તે પછી તે અહંકારમાંથી આકાશ વગેરે મહાભૂતા ઉત્પન્ન થયાં હતાં. એમ તે આઠ ત‘ભૂત પ્રકૃતિ’એ નામે કહેવાય છે. ચક્ષુ, શ્રોત્ર, ઘ:ણ, રસન તથા સ્પર્શન-એ પાંચ ઇક્રિયા છે, તેમને જ પાંચ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy