SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ શિપક્રમણીય વિમાન–અધ્યાય ૨ જે ૩૮૧ રિનગ્ધ અથવા સ્નેહયુક્ત અંગવાળા હેય | ગુણ હેય છે. તે જ કારણે કફ પ્રકૃતિવાળા છે. કફમાં ક્ષણપણું કે સુંવાળાપણું હોય છે, કે શરીરે બળવાન, ધનવાન, વિદ્યાવાન, તેથી કફાધિક પ્રકૃતિવાળા લેકે શરીરે સુંવાળા | આજ સ્વી, શાંત તથા લાંબા આયુષવાળા હોય. અને કઠોરતાથી રહિત હોય છે. કફમાં કમળ- છે. એમ પ્રકૃતિસ્થ કફનાં લક્ષણો કહ્યા પછી, પણું હોય છે, તેથી કાધિક પ્રકૃતિવાળા પ્રકૃતિસ્થ પિત્તમાં પણ ચરકે ત્યાં જ વિમાનલોકે શરીર કેમળ હોય છે; તેમ જ અવદાત | સ્થાનના ૮મા અધ્યાયમાં આમ કહ્યું છે કેએટલે કે ઉજવળ અંગોવાળ-ધળા હોય છે, ! પિત્તમ તીર્ઘ પ્રર્વ વિસમરું જ ૪, તાકફમાં મધુરતા છે એ કારણે કફાધિક પ્રકૃતિવાળા वित्तला भवन्ति उष्णःसहाः, उष्णमुखाः, सुकुमाराલેકે પુષ્કળ વીવાળા હેઈ ખૂબ મૈથુન કરી વાતાત્રા, પ્રમતવિહુદથતિwwવદfl:, ક્ષત્તિપશકનારા તેમ જ ઘણાં સંતાનવાળા પણ હોયરાવત, ત્રિવત્રી ચિતવારિઘકોષા: પ્રાયોર્મુછે. વળી તે કફ સારરૂપ કે પ્રસાદરૂપ હોય છે, તેથી પિત્રશ્રોમરા, તગ્ય રીકળg૨]ક્રમ, તીકળાકફપ્રકૃતિવાળા લેકનાં શરીર પણ સારવાળાં ग्नयः, प्रभूताशनपानाः. क्लेशासहिष्णवो दन्दशूकाः, -પ્રસાદયુક્ત, મજબૂત, પુષ્ટ અને સ્થિર હોય | વારિધિવૃદુસંધિવધમાંસા:, કમ્તયુઇવેવમૂત્રછે. કફમાં સાન્દ્રપણું એટલે ઘટ્ટ પણું હોય છે, પુરષ , વિક્ષસ્થાત્રિમૂહૂતિક્ષસ્થશિરડારીયાધાર, તેથી કફધિક પ્રકૃતિવાળા કેનાં અંગે પણ | વાઘુત્રવ્યવાસાવા, ત ઇર્વ કુળયો - ઘણું જ ધક્-પરિપુષ્ટ અને પરિપૂર્ણ હેઈ કઈ | त्पित्तला मध्यबला मध्यायुषो मध्यज्ञानविज्ञानवित्तोપણ ખેડ-ખાપણુ વિનાનાં હોય છે, તેમ જ વરણાન્ત મર્યાન્તિ -પિત્ત ઉષ્ણ, તીકણું પ્રવાહી, કફ પોતે જ મંદ કે ધીમી ચેષ્ટાવાળા હોય છે, વિશ્વ-આમ કે અર્ધપકવ અરસન જેવી દુગ ધતેવી કાકાધિક પ્રકૃતિવાળા લોકો પણું મંદ-ધ મી | યુક્ત, ખાટું અને તીખું હોય છે. પિત્તમાં ઉષ્ણતા ચેષ્ટાવાળા હાઈ ધીમે ધીમે આહાર ખાનારા અને ! હોય છે. તેથી પિત્તાધિક પ્રકૃતિવાળા લોકો ઉષ્ણતા ધીમે ધીમે બોલનારા હોય છે; વળી કફમાં સ્વૈમિત્ય કે ગરમીને સહન કરી શકતા નથી. તેમનાં શરીકે સૂકો કે સ્થિરતા હેય છે, તેથી કફાધિક પ્રકૃતિવાળા લેકે | કઠોર અને અવદાત એટલે પીળાશ મથે ઉજજવળ પણ ધીમા હોઈ સ્થિરતાથી કાર્યોના આરંભ કરનારા હોય છે. તેમના મુખ અને શરીર ઉપર ‘પિલુ’ અને ક્ષોભ તથા વિકારને નહિ પામનારા હોય છે. નામના વ્યંગ-દાઝ કે કાળી ઝાંઈ. તલ અને ફેલીઓ. વળી કફમાં ગુરુપણું અથવા ભારેપણું હેય છે. | પુષ્કળ હોય છે, પિત્ત વિક પ્રકૃતિવાળા લેકોને તેથી કાધિક પ્રકૃતિવાળા લેકે પણ (હાથીઓની ભૂખ અને તરસ વધુ લાગે છે. તેમના શરીર પર પેઠે) સારથી આશ્રિત ધીમી અને સ્થિર ગતિ- | કરચલીઓ જલદી પડવા માંડે છે, પળિયાં જલદી: વાળા હોય છે. વળી કફમાં શીતળતા હોય છે ! આવી જાય છે અને માથા ઉપર ટાલ હોય તે કારણે કફાધિક પ્રકૃતિવાળા લેકે થેડી ભૂખ, છે. તેમના દાઢી-મૂછના વાળ અને માથાના તરસ, થેડે સંતાપ અને ઘોડા પરસેવાથી યુક્ત વાળ લગભગ કેમળ, થડા અને પીંગળા હેય હાઈ ઘોડા દોષવાળા હોય છે. વળી કફ પોતે જ છે. તેમની પ્રતિરૂપ પિત્તમાં તીણતા હોય પિચ્છિલ-ચીકણ અને તાંતણાવાળ હોય છે,' છે, એ કારણે પિત્તાધિક પ્રકૃતિવાળા લકે તીક્ષણ તેથી જ કફપ્રકૃતિવાળા લેના શરીરનાં બંધને | પરાક્રમ કરનારા હોય છે. વળી તેમના જઠરામિ પણ ચીકાશવાળાં અત્યંત સંયુક્ત તથા સાર- તીર્ણ હોય છે. તેમને ખોરાક તથા પાણી પુષ્કળ, ભૂત આદિથી યુક્ત હોય છે. કફ પોતે અ૭ | જોઈએ છે. તેમને સ્વભાવ કલેશને સહન કરી. કે નિર્મળ હોય છે, એ જ કારણે કફપ્રકૃતિવાળા | શકતા નથી. તેમને વારંવાર ખાવા જોઈએ છે. લેકેનાં નેત્રો અને મુખ પ્રસન્ન હોય છે; તેમ જ | પિત્ત પ્રવાહી છે તેથી પિત્ત પ્રકૃતિવાળા લેના તેમના શરીરનો રંગ તથા રવર પણ પ્રસન્ન તથા | સાંવાનાં બંધને તથા માંસ ઢીલાં અને કમળ સ્નિગ્ધ હોય છે, એમ કફમાં ઉપર જણાવેલા) હોય છે. તેમને પરસે. માત્ર તથા વિષ્ટા, વધારે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy