SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ કાશ્યપ સંહિતા-વિમાનસ્થાન પ્રમાણમાં બહાર આવે છે અને પિત્ત પોતે વિસ્ત્ર કે | હેઠ, જીભ, મસ્તક, ખાંધ અને હાથપગ વગેરે આમ જેવું દુર્ગધી હોય છે તેથી પિત્ત પ્રકૃતિવાળા | અવયવો કાયમચલ-અનવરિત-અસ્થિર કે ચંચલ માણસોની બગલ, મોટું, માથું અને શરીરની ગંધ રહ્યા કરે છે; કાયમ હાલ્યા કરે છે. વાતલ કે વાતાધિક ખરાબ હોય છે. તેમ જ પિત્ત પિતે તીખું અને પ્રકૃતિવાળા લેકમાં વાયુ ઘણા પ્રમાણમાં હોય છે, ખાટું હોય છે, તેથી પિત્તાધિક પ્રકૃતિવાળા | તેથી વાતો પ્રકૃતિવાળા લેકે ઘણું જ વાવડા-ઘણો મનુષ્યમાં વીર્ય-મૈથુનશક્તિ તથા સંતાનપ્રાપ્તિ ઓછાં ! જ બકવાટ કરનારા હોય છે અને તેઓ આખાય હોય છે. એવા પિત્તના ગુણને સંબંધ હોવાના | શરીરે કંડરાઓ તથા શિરાઓના સમૂહથી વ્યાપ્ત કારણે પિત્ત પ્રકૃતિવાળા માણસે મધ્યમ બળવાળા | થયેલા જણાય છે. તેમની કંડરાઓ તથા શિરાઓ મધ્યમ આયુષવાળા અને મધ્યમ જ્ઞાન, વિજ્ઞાન | સ્પષ્ટ ખુલેલી દેખાય છે વાયુ ઘણો જ ઉતાવળ ધન તથા સાધનસંપત્તિવાળા હોય છે. આમ હોય છે, તેથી વાતલ કે વાતાધિ પ્રકૃતિવાળા પ્રકૃતિસ્થ પિત્તનાં લક્ષણો કહ્યા પછી ત્યાં જ ! લેકે, ઉતાવળ હોઈ જલદી કામ કરનારા ચરકે પ્રકૃતિથે વાતનાં લક્ષણે આમ કહ્યાં છે- | અથવા હરકે ઈ કાર્યનો આરંભ જલદી કરનાર 'वातस्तु रूक्षलघुचलवहशीघ्रशीतपरुषविशदः, तस्य હોય છે, જલદી ક્ષોભ પામનારા અને જલદી વિકારો કે રેગ પામનારા હોય છે. વળી તે એ रोक्ष्याद्वातला रूक्षापचिताल्पशरीराः, प्रततरक्षक्षामभिन्न 1 | જલદી ત્રાસ, રાગ-સ્નેહ કે પ્રેમને પામનારા मन्दसक्तजर्जरस्वराः, जागरूकाश्च. लधुत्वाच्च, लघुचपल. गतिचेष्टाहाराः, चलत्वादनवस्थितसन्ध्यस्थिभ्रहन्वोष्ठ અને તરત જ વૈરાગ્ય પામનારા હોય છે; તેમ જ जिह्वाशिरःरकन्धपणिपादाः, बहुत्वाद्वहुप्रलापकण्डरा એ વાતાધિક પ્રકૃતિવાળા લોકે, જે કંઈ બોલે છે કે સાંભળે છે, તેને જલદી પકડી લેવાને સ્વભાવ सिगप्रतानाः, शीघ्रत्वाच्छोघसमारम्भशोभविकाराः शीघ्रोत्रासरागविरागाः श्रुतग्राहिणोऽल्पस्मृतयश्च शत्याच्छीता ધરાવે છે, પરંતુ તેમની સ્મરણશક્તિ ઘણું सहिष्णवः. प्रततशीतकोद्वेपकस्तम्भाः, पारुष्यात्परुषकेश ઓછી હોય છે, તેથી તેઓ જલદી ભૂલી જવાનો श्मश्ररोमनखदशनवदनपाणिपादाङ्गाः, वैशद्यात्स्फुटिताङ्गाः । સ્વભાવ ધરાવે છે. વાયુ પોતે શીતળ હોય છે, वयवाः, सततसन्धिशब्दगामिनश्च भवन्ति, त एवं તેથી વાતાધિક પ્રકૃતિવાળા લેકે ઠંડી સહન गुणयोगाद्वातलाः प्रायेणाल्पबलाश्चाल्पापत्याश्वाल्पसाधनाश्च. કરી શક્તા નથી; તેમ જ કંપારી તથા શરીરધનાશ્ચ મવતિ ll-વાયુ તે રૂક્ષ લધુ, ચળ, ઘણો જ નું જકડાવું વગેરે વાતો તેમને રહ્યા જ કરે * ઉતાવળા, શીતળ, પરુષ, કઠોર તથા વિષદ એટલે છે. વાયુમાં પરુષતા અર્થાત કરતા કાયમી હોય કે પિછિલથી વિપરીત હોઈ ચીકાશ વિનાને છે, તેથી વાતાધિક પ્રકૃતિવાળા લેકેના માથાના હોય છે. વાયુમાં રુક્ષતા હોય છે, તેથી વાતાધિક વાળ, દાઢી-મૂછના વાળ, રુવાંટી, નખ, દાંત, મોટું પ્રકતિવાળા લેકનાં શરીર ક્ષ-લુખાં અપષ્ટ અને ! અને હાથપગ કાર રહ્યા કરે છે. વાયુમાં વિશદપણું નાનાં હેય છે. વાત ધિક પ્રકૃતિવાળાને સ્વર-ગળાનો | કે પિશ્કિલતા અથવા ચીકાશથી રહિતપણું હોય છે. અવાજ કે ઘટે એકધારા સક્ષ-લૂખે, ક્ષીણ-ભાંગેલાં તે કારણે વાતાધિક પ્રકૃતિવાળા લેકેના અંગના કાંસાનાં વાસણના જેવો મંદ હોઈ અટકી અટકીને | અવયવ ફાટેલા રહે છે, અને તે વાતાધિક બોલાતે અને ખાખરો હોય છે તેમને સ્વભાવ | માણસે જ્યારે ચાલે છે, ત્યારે તેમને સાંધાવધુ જાગરણ કરવાનું હોઈને તેમને ઊંધ ઓછી એમાં એકધારે અવાજ થયા કરે છે. એવા હોય છે. વાયુ પોતે લધુ-હલકે કે ફેરો હોય | ગુણોથી યુક્ત તે વાયુની અધિકતાવાળા લેક છે, તેથી વાતાધિક પ્રકૃતિવાળા લેકોની ગતિ-ચાલ લગભગ ઓછા બળવાળા, ઓછા આયુષવાળા, કે ચેષ્ટાઓ, આહાર તથા બોલવું પણ લઘુ-હલકું ઓછા સંતાનવાળા, ઓછા સાધવાળા તથા કે કેરું તથા ચપળ હોય છે. વાયુનો રવભાવ ઓછા ધનવાળા હોય છે. હવે વૈદ્યો કઈ સલ-ચપલ કે અસ્થિર હોય છે, તેથી વાતાધિક | વેદનાની ચિકિત્સા કરે છે ? એ પ્રશ્નને અહીં પ્રકૃતિવાળા લેકેના સાંધા, નેત્રો, ભમર, હડપચી, 5 ઉત્તર આપે છે. આ સંબંધે પણ ચરકે શારીર
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy