________________
૩૮૦
કાશ્યપ સંહિતા-વિમાનસ્થાન
સ્વાર કે આરોગ્ય માટેની સંપૂર્ણ ક્રિયાઓ | વાક્યાંશની શરૂઆત કરી છે, તે ઉપરથી આમ અને તે ઉપરાંત ધર્મ, અર્થ, કામ અને મોક્ષની | સમજી શકાય છે કે અહીં ગ્રંથકારે પ્રકૃતિસ્થ પણ પ્રાપ્તિ આયુર્વેદ દ્વારા જ અવશ્ય થઈ શકે કફ આદિનાં લક્ષણે કહેવાની શરૂઆત કરી છે:
છે અને સ્વસ્થ કે રોગી કઈ પણ વ્યક્તિને ધર્મ | પરંતુ તે વિભાગ મળતું નથી. આ અધ્યાયના , અર્થ, કામ તથા મોક્ષરૂપ ચારે પુરુષાર્થની જ | પ્રારંભમાં જે પ્રશ્નો છે, તે જોતાં અહીં આવું સિદ્ધિ પરમ ધ્યેય રૂ૫ હેય છે. હવે તે આયુર્વેદ અનુમાન થઈ શકે છે કે એ પ્રશ્નોના ઉત્તર પછી નિત્ય છે કે અનિત્ય છે ? તેને પણ ઉત્તર અહીં ! “તિલાં ૨ વેઢાનાતીતવર્તમાનાના નાનાં કતમાં મૂળમાં જ અપાયો છે કે આર્ષ વચનનાં પ્રમાણે- | મિજ વિવિસતિ'' જિં વાસ્થાયુ )સાધન' થી સાબિત થાય છે કે આયુર્વેદ અવિનાશી છે | ત્રણ પ્રકારની વેદનાઓ જે ભૂત, ભવિષ્ય તથા અને તેથી જ તેના દ્વારા સાધસિદ્ધિ કે ફળ- વર્તમાનકાળની હેય છે, તેમાંથી કઈ વેદનાની નિપતિ થઈ શકે છે, તેમ જ દેશ અને કાળની | વૈદ્ય ચિકિત્સા કરી શકે છે? વળી આ આયુર્વેદનું સમાનતાથી પણ જણાય છે કે આયુર્વેદ નિત્ય | સાધન કયું છે?” ઈ યાદિ પ્રશ્નોના ઉત્તરો છે. એવા તે આયુર્વેદનો આશ્રય કે આધાર કર્યો અહીં પ્રથમ ક્રમશઃ અપાયા છે; પરંતુ છેલે છે ? તેને પણ ઉત્તર અહીં અપાયો છે કે વાત, જ્યાંથી આ ગ્રંથ ખ ડિત થયેલ છે, તેના સંબંધે પિત્ત અને કફ-એ ત્રણ શારીર પદાર્થો આયુ- વાચકોને જ્ઞાન થાય, તે માટે ચરક, સુશ્રત વિદને અશ્રય કે આધાર છે. એ વાત, પિત્ત અને | આદિ આ ગ્રંથને અધાર લઈ અહીં યથાકફ એ ત્રણ પદાર્થોને પ્રત્યેકને બે-બે દેવતાઓને | શકય પ્રયત્ન કરવામાં આવે છે, તેમાં સૌથી આશ્રય છે. “વાત” નામના શારીરપદાથ ને | પહેલાં પ્રકૃતિસ્થ વાતનાં, પિત્તનાં તથા કફનાં લક્ષણો બહારના વાયુદેવને તથા આકાશદેવતા આશ્રય છે, | કહ્યાં છે. જેમ કે ચરકે વિમાનસ્થાનના ૮મા “પિત” નામના શારીરપદાર્થને બાહ્ય-આત્યંતર | અધ્યાયમાં કહ્યું છે કે, “ HT નિધરઅમિ તથા આદિત્ય-સૂર્યદેવને આશ્રય છે; અને | મૃત્યુપસારસાન્દ્રનગર તમિતpદશીતપિઠ્ઠિાઇ8:, તય કફ નામના શારીરપદાર્થને બાહ્ય-સેમ-કે જલીય નેહાન્ત ટ્રેષ્માઃ ત્રિાધા, રસ્ત્રાવી કાર તવ ચન્દ્રને તથા વરુણ દેવને આશ્રય છે; એટલે | मृदुत्वाद् दृष्टिसुखसुकुमाराक्दातगात्राः, माधुर्यात्प्रभूतકે તે બે દેવો વાત, પિત્ત અને કફના છે. શુક્રવાયાવસ્થા , સારવાત સારસંત-થરારીરા, કેટલાક અચાર્યો અહીં કહે છે કે, આયુર્વેદ- કાવાદુપતસિયાત્રા, વામણાનો કે તેના આધારભૂત વાત, પિત્ત અને हारविहाराः, स्तमियादशीघ्रारम्भाल्पक्षोभविकाराः, કફને આશ્રય ધર્મ, અર્થ અને કામ છે અને
गुरुत्वात्साराधिष्ठितावस्थितगतयः, शत्यादल्पातष्णाકેટલાક આચાર્યો અહીં કહે છે કે, સત્વ, રજસ सन्तापस्वेददोषाः, पिच्छ रत्वात्सुश्लिष्टसारसन्धिबन्धनाः, અને તમસ-એ ત્રણ ગુણે આયુર્વેદના અને तथाऽच्छत्वा प्रसन्नदर्शनाननाः प्रसन्नवर्णस्वराश्च त एवं - વાત, પિત્ત તથા કફના આધારભૂત કે આAવરૂપ
गुणयोग च्छ्लेष्मला बलवन्तो वसुमन्तो विद्यावन्त છે; અથવા સાધ્ય, યાય અને અસાધ્ય રોગો | નવિનઃ સાન્તા મયુeH7મવન્તિ ||-કફ એ જ આયુવેદના તથા વાત, પિત્ત તથા કફના ખરેખર નિરુધ-ચીકાશવાળો, શ્લફણુ-કઠોરતાઆશ્રય કે આધાર છે. એ વાત, પિત્ત તથા કફ | રહિત-સંવાળા, કમળ, મધુર, સાર કે પ્રસાદરૂપ, - જયારે પ્રતિસ્થ હોય ત્યારે તેમનાં પતયેતાનો | સ દ્-ઘાટો. મંદ ધીમી ગતિ કે ચેષ્ટાવાળે, લક્ષણો કયાં કય છે ? એ પ્રશ્નનો ઉત્તર અહીં મૂળમાં | તિમિત થીજી જાય એવો સ્થિર કે ભીનાશવાળા, છેલ્લે કહેવાની શરૂઆત કરી છે કે તેમાં કફ એ | ગુરુ-ભારે શીતળ, પિછિલ-ચીક શને કારણે સ્નિગ્ધ આદિ લક્ષણોવાળા હોય છે
ગુંદરના જેવા તાંતણાવાળે તથા અછ-પાર- અહીં આ રીતે આ અવાય વચ્ચેથી ખંડિત | દર્શક હોય છે એવા તે કફના સ્નેહને કારણે થયો છે. છેલ્લે “તત્ર સ્ટેમાં હિનધ” ઇત્યાદિ. જેઓ કફાધિક પ્રકૃતિવાળા હોય છે તેઓ