SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ શિપક્રમણીય વિમાન-અધ્યાય ૨ ૩se અર્થના વિસ્તારરૂપ છે અને બધાંયે પ્રાણીઓએ વેદમાં વિશેષે કરી રક્ષા, બલિ, હેમ, શાંતિ તે વેદને પૂજેલા ૫ણ છે; વળી તે વેદ.માં (આયુર્વેદ | આદિનો ઉલ્લેખ મળે છે. એ ઉપરથી સાબિત . દ્વારા) લેકોના રોગોની જે ચિકિત્સા કહી છે, થાય છે કે આયુર્વેદ અથર્વવેદને આશ્રય કર્યો તેનાથી અતિશય પુણ્યજનક બીજું કંઈ પણ છે; છતાં કેટલાક આચાર્યો અહીં આમ પણ (યજ્ઞાદિ કર્મ) અમે સાંભળતા નથી. એ જ ' કહે છે કે, આયુર્વેદમાં પદ્ય, ગદ્ય, કથા, ગેય, પ્રકારે “વિટું શાશ્વતં પુષ્ય ઘર્ષ થરાથનાયુબ્ધ | વિદ્યા આદિ રહેલાં છે. તેથી આયુર્વેદને ચારે કૃત્તિકાં તિ'- |આ જે આયુર્વેદીય ચિકિત્સા- | વેદને આશ્રય છે; પરંતુ એમ કહેવું તે ઠીક શાસ્ત્ર છે તે શ.શ્વત હોઈ સનાતન કામનું-નિત્ય- | નથી; છતાં આમ કહી શકાય ખરું કે ચારે વેદાને. સિદ્ધ છે, પુણ્યજનક અથવા પવિત્ર છે; તેમ જ ! આયુર્વેદનો આશ્રય છે. જેમ હાથની ચારે સ્વર્ગને તથા યશને આપનાર હોવા ઉપરાંત આયુષ- આંગળીઓ કરતાં અંગૂઠે શ્રેષ્ઠ છે; એટલે કે ચારે ને વધારનાર છે અને આજીવિકાને પણ સિદ્ધ | આંગળીઓ કરતાં અંગૂઠાની વિશેષતા છે; એ જ કરનાર છે.' આ સંબંધે બીજા સ્થળે પણ પ્રમાણે આયુર્વેદ પણ ઋગવેદ, યજુર્વેદ, સામવેદ કહ્યું છે કે, “ત્રવિદ્રાન રોજન વર્ષ- તથા અથર્વવેદથી જુદો અને તેમના કરતાં શ્રેષ્ઠ पाल्य च । यत् पुण्यं महदाप्नोति न तत् सर्व. પાંચમા વેદરૂપ છે. તેનું કારણ એ છે કે, જેમ. મેહમવઃ || તના મોકાવાર્થ પોર્ન સમારેત || વેદમાં બ્રહ્મજ્ઞાની ઋષિઓ દ્વારા ત્રિવર્ગ-ધર્મ, હરોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર રોગથી | અર્થ અને કામ સહિત નિઃશ્રેયસ–મોક્ષને જ પીડાતા હોય, તેમનું (આયુર્વેદીય ચિકિત્સ- | વિચાર કર્યો છે, તેમ આયુર્વેદમાં પણ નિદાન દ્વારા) રક્ષણ કરીને વૈદ્ય, જે મહાપુણ્ય મેળવે | રોગોની ઉપતિ, લક્ષણ, અરિષ્ટ તથા ચિકિત્સા છે તે સર્વ પ્રકારના મોટા યજ્ઞા કરીને પણ તે દ્વારા હિતકારી, સુખકારક અને ત્રિવર્ગના સારરૂપ દ્વારા મેળવી શકતા નથી. તે કારણે વૈદ્ય આ| નિઃશ્રેયસ-માક્ષને પણ વિચાર કર્યો છે. વળી જેમ લકના તથા પરલોકના ભેગે તથા મોક્ષ મેળ- ત્રણ પ્રકારના વૈદિક જ્ઞાન તથા વિજ્ઞાનથી જેઓ વવા માટે રોગથી પીડાયેલાની ચિકિત સા કરવી યુક્ત હોય, ભખ્રિવચન આદિના જેઓ ૫ડિત જોઈએ' અર્થાત આર્યુવેદશાસ્ત્રવિધિ અનુસાર હોય અને અષ્ટાંગબુદ્ધિથી પણ જેઓ યુક્ત અધ્યયન કરી તેમાં બતાવ્યા પ્રમાણે ચિકિત્સા હાઈ ને લંધન, લવન–પાણીમાં તરવું, સ્થાનકરીને ઘણા લોકોને સ્વાશ્ય આપી વૈદ્ય અમુક સમય સુધી ઊભા રહેવું, આસન એકાસને અનંત પુણ્યને ભાગીદાર થાય છે. એ કારણે બેસી રહેવું, હરકોઈ રથાને ગમન-આગમનઆયુર્વેદ પુણ્યકારક છે. એવા તે આયુર્વેદે આવવું-જવું આદિ ક્રિયાઓ કરવામાં પણ જેઓ. ક્યા વેદને આશ્રય કર્યો છે ? આને ઉત્તર આ સશક્ત હોય, તેવા લેકે પણ જો અમુક દેશછે કે- આયુર્વેદે અથર્વવેદનો આશ્રય કર્યો છે; { વિદેશના જ્ઞાનથી રહિત હોય તે તે દેશવિદેશ. કારણ કે આ સંબંધે સૂક્ષને સૂત્રસ્થાનના પહેલા આદિના જાણકાર લોકોની પાસે જઈને ત્યાંનું. અધ્યાયમાં આમ કહ્યું છે કે, “ફુદ વસ્ત્ર આયુર્વેઢો | જ્ઞાન મેળવે છે, તે જ પ્રમાણે જેઓ શિક્ષા, नाम यदुपाङ्गमथर्ववेदस्यानुत्पाद्यव प्रजाः श्लोकशतसहस्र ક૫, સૂત્ર, નિરુક્ત, વૃત્ત, ઇન્દ, યજ્ઞ સંસ્તર મધ્યાહä તવાન વયંમઃ-આ લોકમાં આય- તથા બીજા ૫ણું જ્ઞાન રાશિના ભલે વિશેષજ્ઞ વૈદ એ ખરેખર અથર્વવેદન ઉપર છે. તેને | અથવા વિશેષ પ્રકારે જાણનારા હોય, તેઓ પણ સ્વયં ભૂ બ્રહ્માએ સૌની પહેલાં પ્રજાઓને ઉત્પન્ન જયારે કષ્ટદાયક રંગ આદિથી જયારે પીડાય કર્યા વિના જ પ્રથમ ઉત્પન્ન કર્યો હતે. તેન| છે, ત્યારે આયુર્વેદને જ શરણે જાય છે. એ પ્રમાણ એક લાખ લેકેનું અને એક હજાર ઉપરથી આમ કહી શકાય છે કે વેદ, યજુર્વેદ, અધ્યાયનું છે. એમ ચરકે પણ આયુર્વેદને અથર્વ- | સામવેદ તથા અથર્વવેદથી જુદે આયુર્વેદ જ વેદને જ ઉપવેદ માન્ય છે, કારણ કે અથર્વ- | અવશ્ય પાંચમો વેદ જ છે; કેમ કે રોગી માણસને.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy