SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કાશ્યપ સંહિતા-વિમાનસ્થાન રીતે ધારણ કરવું અને બરાબર સાંભળેલાને | એટલે વ્યગ્રચિત્તથી યુક્ત કે ઉદાસી થયે જે અભ્યાસ કરે તે ધન્યવાદપાત્ર થાય છે; હોય ત્યારે પણ અભ્યાસ કરવો નહિ. ૭ વધુ પ્રમાણમાં ઉત્તમ બને છે. વળી એ રીતે | વિવરણ: ચરકે પણ વિમાનસ્થાનના ૮ મા અભ્યાસ દ્વારા જે તે વિષયને ધારણ વિષય | અધ્યાયમાં આ સંબંધે આમ લખ્યું છે કે, બીજાને ભણાવવામાં સમર્થ બને અને તે तत्रायमध्ययनविधिः-कल्यः कृतक्षणः प्रातरुत्थाદ્વારા તે અર્થતત્વને જે પ્રાપ્ત કરાય તે તે | ચોપણૂ યા કુવાડવયમુJો કેવોત્રહાનમોક્ષ મેળવી આપવા સમર્થ થાય છે. વળી શુદ્ધસદ્ભાવાર્થેભ્યો નમય અને શુ છે સુવોજે દિવસો (અષ્ટમી–પ્રતિપદા વગેરે) | વિશે મન:પુર સરામિમ: સૂત્રમનુરિમપુનઃ અનધ્યાય માટે કહ્યા છે, તે દિવસે (પરંપરા- ] પુનરાવર્તયેત્ યુદ્ધયા સખ્યાનુપ્રવિયાર્થતરવૈ સ્વોપારિથી ભણવા માટે અગ્ય ગણાતા હોવાથી) હારપરદોષપ્રમાનાર્થમ્ . Uર્વ મધ્યન્ટિનેડા રાત્રી ૨ તે દિવસેએ ભણવું નહિ. તેમ જ ગુરુને રાવવરિહાનધ્યયન-વ્યવ્હેવિત્યષ્યયનવિધિઃ | તેમાં વ્યલીક-દુઃખ- રોગ વગેરે કોઈપણ પીડા હરકોઈ શાસ્ત્રના અધ્યયનની વિધિ આ છે કે. જે થઈ હોય ત્યારે, અને પર્વોના દિવસોએ, માણસ શરીરે નીરોગી હોય, તેણે પ્રાતઃકાળે ઊઠી બન્ને સંધ્યાકાળના સમયે, વીજળી પડી | પ્રભાતમાં કરવાના સર્વ કાલનિયમ તથા આવહોય, ઉલ્કાપાત થયો હોય, વાદળ વિના શ્યક ક્રિયાઓ કરી લઈ આચમન કરીને દેને, અકસ્માત વરસાદ પડતો હોય અને વાદળિયો | ઋષિઓને, ગાયને, બ્રાહ્મણોને, ગુરુઓને, દિવસ થવાથી) સૂર્યનું દર્શન થતું ન હોય, | શ્રદ્ધોને, સિદ્ધોને તથા આચાર્યોને નમસ્કાર કરી કોઈ મોટો ઉત્સવ ચાલુ હોય, પોતે ભજન સમ-એટલે સપાટનહિ ઊ ચા કે નહિ નીચા કર્યું ન હોય એટલે કે ઉપવાસી હોય, અદ્ભુત પવિત્ર પ્રદેશ પર સુખપૂર્વક બેસી પોતાના અધ્યઆશ્ચર્ય દેખાતું હોય, ગાયોને, બ્રાહ્મણોને, | યનના દોષો દૂર કરવા માટે અને બીજાના દેશોને ગુરુને, હરકોઈ બીજા માણસને કે પોતાને સાબિત કરી બતાવવા માટે મનપૂર્વકની વાણીથી તેમ જ બુદ્ધિથી અર્થતત્તવને બરાબર સમજી કઈ પણ પીડા થતી હોય ત્યારે(વિદ્યાર્થીએ) | સૂત્રોના અનુક્રમે પાઠ કરે; તેમ જ ફરી ફરી ભણવું નહિ એટલે કે નવો પાઠ ન લે. | તેમનું આવર્તન કરવું. એમ દિવસના મધ્યભાગે, (પણ સ્વાધ્યાય તો કરી શકાય છે.) વળી બપોરે, તેમ જ દિવસના પાછલા ભાગે–સાંજના પક્ષિણી–અમાસ કે પૂનમના દિવસે અને અને રાત્રે પણ કાયમ અધ્યયનને ત્યાગ કર્યા વિના અષ્ટકા નામનું પિતૃઓનું શ્રાદ્ધ જે દિવસે | (વિદ્યાથીએ) અભ્યાસ કર્યા જ કરે. એ હોય, તે દિવસે પણ (વિદ્યાથીએ) ભણવું અધ્યયન કરવાની વિધિ છે.” નહિ. ખૂબ ઊંચા સ્વરે, અતિશય નીચા અવાજે, હુત સ્વરે એટલે કે ત્રણ માત્રા વળી ચરકે ત્યજવાયોગ્ય અસદ્વર્તને જણા વતાં સૂત્રસ્થાનના ૮ મા અધ્યાયના ૪૭ મા સૂત્રમાં ચુક્ત અવાજે કે લીબ-કાયરના જેવા | કહ્યું છે કે, “ન વિશ્વનાતવીપુ નામ્યુવિતાનું અવાજે કદી ભણવું નહિ. ગુરુના મુખ વિના दिक्षु नाग्निसंप्लवे न भूमिकल्पे न महोत्सवे नोल्कापाते બીજા કોઈના મુખથી (નવું) ભણવું न महाग्रहोपगमने न नष्टचन्द्रायां तिथौ न सन्ध्ययोનહિ. પિતાને જે અજાણ્યું લાગતું હોય मुखाद् गुरो वपतितं नातिमात्र न तान्तं न કે જે સંદેહયુક્ત જણાયું હોય તે પણ विस्वरं नानवस्थितपदं नातिद्रुतं न विलम्बित नातिक्लीवं ભણવું કે ગોખવું નહિ; તેમ જ જે કાળે | નાયુજર્નાતિની રિયનમસ્થત ||-જે કાળે * પિત-વિદ્યાર્થી ભૂખ્યો હોય, તરસ્યો હોય, | ઋતુકાળ વિનાની વીજળીઓ થતી હેય, દિશાઓ રેગથી યુક્ત બન્યા હોય કે વિમનસ્ય સળગી ઊઠી હેય કે બરાબર સ્વચ્છ ન હોય;
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy