________________
શિષ્યાપક્રમણીય વિમાન-અધ્યાય ૨જો
અગ્નિા ઉપદ્રવ થયા હાય કે અકસ્માત્ આગ લાગી હાય, ભૂંકપ થયેા હાય, મેટા કાઈ ઉત્સવ ચાલુ હોય, ઉલ્કાપાત થયેા હેાય, મેટા ગ્રહેનેા સમાગમ કે ચંદ્રસૂર્યના ગ્રહણકાળ હોય અને જે તિથિએ ચંદ્ર દેખાયા ન હોય તે દિવસે વેદેનું કે શાસ્ત્રોનું અધ્યયન કરવું નહિ; તેમ જ ગુરુમુખે સાંભળ્યા વિના ૐ ગુરુના મુખથી ભણ્યા વિના, અક્ષરાન ખરાખર ઉચ્ચાર કર્યા વિના, લૂખા સ્વરે, ખેસુરા સ્વરે, ત્રુટક પદેાથી, ઘણી ઉતાવળથી,
એકદમ ધીમેથી, કાયરપણાથી, ખૂબ ઊંચા સ્વરે કે ખૂબ નીચા સ્વરે પણુ અધ્યયન કરવું નહિ.
અભ્યાસ કરી વેદ્ય અનેલાનુ કે વ્ય ઞપીવાનુજ્ઞાતઃ પ્રનરેન્દ્વવાસાઃ સંઘ(વ)केशोऽद्धान्तो युगमात्रावलोकी पूर्वाभिभाषी સુમુલઃ | મૈં ચાતુર્વુમનાઃ પ્રવિરોત્, પ્રવિરાશ્ચ નિમિત્તનિ ક્ષયેત્ । ન ચ સયંતોઽવઢો યં યંત્રાતુરાત્। ન ચાતુર હેવુ સ્ત્રીમિઃ શ્રેષ્ઠામિવિ સોપટ્ટાનું નક્કેત્, ન ચાલામમ્પૂનાપુત્ત્તનું નામ પ્રશ્નોથાત્, માન્યથનેનૈવ તુ ब्रूयात्, न च ताभिः संव्यवहारमतिप्रणयं वा
યુત્િ, ન ચ મનુંવિરિત સ્રામ્યઃ વિન્નિવારચાત્, ન ચાતિઃ પ્રતિ(વિ)શેત્, ન ચ દૃત્તિ શ્રિયા સદ પ્રવાર્ાસીક વા, નચમાં વિદ્યુતાં प्रेक्षेत विहसेद्वा, प्रणयन्तीं चोपेक्षेत, न च ગુજારાયેત્ । ન ચાતુરનુાં પ્રજ્રારા ચૈત્, નાતુ પુરોવાન પ્રથયેત્ । રાવિશ્વવિ चातुरं न तत्त्रं ब्रूयात्, नित्यमाश्वासयेत् । न मृत्युपरिगतशरीरमसाध्य रोगमनुपकरणं चोपદેત્, નૌષધમમેળોવિશેત, નપાવીને कुर्यात् । न स्वयं कृतकमौषधं प्रयुञ्जीत, शरीरौषधव्याधिवयसां चावस्थान्तरशः स्यात् । નિત્યસંસ્કૃતપૂપા નૌષધઃ ચાર્TM ચામિર્ ग्भिर्विरोधं गच्छेत् । संयुक्तश्च तैरौषधं प्रकल्पयेत् । प्रगल्भो निःशङ्क उपस्थितपदे विस्पष्टं વિચિત્ર મૃદૂવનયવત્રા વિહતું ધર્માં સવા બ્રૂયાત્ । પ્રજ્ઞાનાં હિ સ્વસ્તિામો મિશિદ્ ચામુત્ર આ નવૃત તિ॥૮॥
ગુરુ પાસે અઘ્યયન કર્યા પછી, (વૈદ્ય
!
૩૧
તરીકે તૈયાર થયેલા શિષ્યે ) ગુરુની સંમતિ લઈ ને (સ્વદેશ-અન્ય દેશ વગેરેમાં) ખૂખ વિચરવું. તે વેળા ધેાળાં વસ્ત્રો ધારણ કરવાં; માથાના વાળ ખરાખર એળવા; જરાયે ભ્રમિત થવું નહિ; વિચરતી વેળા એક યુગ-ધૂ'સરી જેટલી લંબાઈ-ચાર હાથ જમીન જોયા કરવાની ટેવ પાડવી. કાઈ પણ સામે મળે ત્યારે તેના માલ્યા પહેલાં જ પ્રથમ ખેલવાની ટેવ પાડવી. માઢુ પ્રસન્ન રાખવું. કાઈ પણ રાગીના ઘેર ખેાલાવ્યા વિના પ્રવેશ કરવા નહિ. ( કાઈ ખેલાવે ત્યારે પણ) ઘરમાં પ્રવેશ કરતાં કરતાં નિમિત્તો કે શુકના અવશ્ય જોવાં. રાગીના ઘરમાં પ્રવેશ કર્યો પછી પણ રાગી સિવાય ખીજી કેાઈ પણ ખાનુ કંઈ જોવું નહિ. રાગીના કુળમાં પણ સ્ત્રીઓની સાથે કે તેમની દાસીઓ સાથે પણ ઉપહાસ કે હાંસી અથવા મશ્કરીએ કરવી નહિ. એ સ્ત્રીઓના આદરસત્કાર કે સદ્ભાવ વિના તેમનું નામ પણ્ ન લેવું. માન આપવા ચેાગ્ય સ્થાન હાય તાજ ત્યાં પોતે ખેલવું. રાગીના ઘરમાં જે સ્ત્રીએ હાય તેમની સાથે વધુ પડતા વ્યવહાર કે અતિશય પ્રેમ અથવા સ્નેહ કરવા નહિ. તે રાગીના ઘરની જે સ્ત્રીએ હોય તેમના પતિથી જે કઈ અજાણ્યું હોય તે કંઈ પણ તે સ્ત્રીઓની પાસેથી (વૈદ્ય ) લેવું નહિ. રાગીના ઘરનાં જે માણસા હાય તે ન જાણે તેમ તે રોગીના ઘરમાં પ્રવેશ કરવા નહિ; તેમ જ તેમને ( ખાનગીમાં ) કઈ બતાવવું કે કહેવું નહિ. રાગીના ઘરની કાઈ પણ સ્ત્રી સાથે એકાંતમાં ક ંઈ ખેલવુ નહિ કે બેસવું નહિ. રાગીના ઘરની કાઈ પણ સ્ત્રીને નગ્નાવસ્થામાં જોવી નહિ તેમ જ તે સ્ત્રી સાથે ખૂબ હસવું નહિ. રાગીના ઘરની કાઈ પણ સ્ત્રી કરવી. તેમ જ
પ્રેમ કરે તેા તેની ઉપેક્ષા પાતે પણ એ સ્ત્રીની સાથે