SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ કાશ્યપ સંહિતા-વિમાનસ્થાન લેવા તું કેમ તૈયાર થઈ શકે ? વળી તારે તારો વેશ અને નીચું-નમ્ર રાખવું અને સ્મરણશક્તિથી યુક્ત સાધનસામગ્રી બરાબર રાખવી જોઈએ; તેમ જ તારે | તથા સ્થિર, શાંત બની, મનથી જોઈ વિચારી મદ્યપાન કદી પણ ન કરવું. કેઈપણ પાપ કદીયે ન | સર્વ આચરણ કરવું અને તે પછી એમ સારી કરવું. પાપી લેકની સહાય કે મિત્રતા કદી ન કરવી. | રીતે પ્રવેશ કરે. વળી એમ રોગીના ઘરમાં તારું વચન કમળ, નિર્દોષ, ધર્મથી યુક્ત, સર્વને પ્રવેશ કર્યા પછી પણ વાણી, મન બુદ્ધિ તથા સુખકારક, ધન્યવાદને પાત્ર, પુણ્યથી યુક્ત, સત્ય, હિત- ઈદ્રિયોને કેવળ એક રોગી તથા એ રોગીને કારક, માપસર બેલવું જોઈએ; વળી તારે દેશને ઉપકાર કરવા માટેનાં પ્રયોજન સિવાય બીજા તથા કાળને વિચાર કર્યા કરે; સ્મૃતિમાન થવું કઈ પણ રેગીને લગતા ભાવો કે વિષયએટલે કે સ્મરણશક્તિને કેળવવી જોઈએ; જ્ઞાન | વસ્તુઓમાં ક્યાંય પણ જોડવા નહિ. તેમ જ તથા આરોગ્ય માટેની સર્વ સાધન-સંપત્તિ માટે રોગીના ઘરની પ્રવૃત્તિઓનો ક્યાંય પણ બહાર તારે હમેશાં પ્રયત્ન કરવો, કાળજી રાખવી; જેઓ | પ્રચાર ન કરવો. વળી (તું જ્યારે વૈદ્ય બને રાજાના દ્રષી કે શત્ર હોય, રાજાના પ્રીતિપાત્ર | ત્યારે ) રોગીના આયુષનું પ્રમાણ ઓછું કે ઘટી ન હોય કે રાજાના અપરાધી હોય; મોટા | ગયું હોય, અને તે (અનિષ્ટ ચિહુને ઉપરથી) માણસોના હેલી હેય તેમની તારે ઔષધ કે તારા જાણવામાં આવે તો પણ તારે તેનું ચિકિત્સા કરવાં નહિ; તેમ જ જે રોગીનું વર્તન વર્ણન રેગી સમક્ષ ન કરવું; કેમ કે રોગીનું તથા ચિકિત્સા ઘણી વિકૃત અને દુઃખદાયક | તે ક્ષીણ થયેલું કે ઘટેલું આયુષ, જે તું ત્યાં રવભાવનાં હોય, જે રોગી વૈદ્યની સામે વાદવિવાદ | જાહેર કરે તો એ રોગીનું કે તેના બીજા કોઈ કર્યા કરતો હોય કે કોઈ જાતને સામને કરતે પ્રિય સંબંધી મનુષ્યનું તેથી મરણ થવાને હોય, અથવા વૈદ્યની નિંદાને સામને કરી | સંભવ રહે છે. પોતાના જ્ઞાનનાં વખાણ તારે શકે તેવો ન હોય તેથી “જનપદ-ઉવંસનીય' | પોતે કદી કરવાં નહિ; કેમ કે એવા અનેક અધ્યાયમાં જેને ચિકિત્સા માટે ત્યજી દેવા યોગ્ય | સજજને હોય છે કે જે કઈ આપ્ત કે સત્યવક્તા કહેલ છે) અને મરવા આતુર કે મરી જવા | ગણાતો માણસ પણ જે પિતાની આત્મશ્લાઘા ઈચ્છતા હોય અથવા મરવાની અણી પર આવ્યા | કે પોતાનાં વખાણ કરતો હોય તે તે હોય તેઓન ઔષધ કે ચિકિત્સા તારે ન જ | સાંભળીને કંટાળે છે. આ જ પ્રકારે સુશ્રુતે. કરવી; તેમ જ જે સ્ત્રીઓના પતિ તેઓની સમીપ | સૂત્રસ્થાનના બીજા અધ્યાયમાં કહ્યું છે કે, “તતોડમિં હાજર ન હોય અથવા જે સ્ત્રીઓના અધ્યક્ષ કે त्रिः परिणीयाग्निसाक्षिक शिष्यं ब्रयात्-कामक्रोधलोभરક્ષક તેમની સમીપ હાજર ન હોય તેવી સ્ત્રીઓની मोहमामाहकारेापारुष्यपैशुन्यानृतालस्यायशस्यानि हित्वा, પશુ ચિકિત્સા તારે ન કરવી. વળી સ્ત્રીએ नीचनखरोम्णा शुचिमा कषायवाससा सत्यव्रतब्रह्मचर्याઆપેલું ધન કે એવી કઈ ભોગ્ય વસ્તુ, તારે તેના મિવાનતારપરેખાડવરચું, મવિત મનુમાથાનમનપતિની કે અધ્યક્ષ રક્ષકની અનુજ્ઞા કે સંમતિ शयनासनभोजनाध्ययनपरेण भूत्वा, मत्प्रियहितेषु वर्तिવિના તારે (વૈદ્ય તરીકે) કદી લેવી નહિ. વળી તવ્ય, મતો ન્યથા તે વર્તમાન મતિ, મરા તું જ્યારે કોઈ રોગીના ઘરમાં (વૈદ્ય તરીકે) ૨ વિચા, ન પ્રત્યે પ્રામોતિ || મર્દ વા વયિ પ્રવેશ કરે ત્યારે તારી સાથે તે રોગીને કે તેના | સભ્યનું વર્તમાને ચઢિ અન્યથાર સ્થાન નોમાન સર્વ સંબંધીઓને જાણ માણસ અવશ્ય હો | મયમhસ્ત્રવિદ્યા શિવકુરિત્રપ્રનતોપનતજોઈએ; તેમ જ એ માણસે તે રોગીના ઘરમાં સાધ્વનાથામ્યુપતાનાં રામવાવાનામિવ મેષઃ પ્રવેશ કરવાની સંમતિ કે સલાહ આપેલી હોવી | प्रतिकर्तव्यमेवं साधु भवति । व्याधशाकुनिकपतितજોઈએ. તે વેળા તે પોતાને ઘટે એવાં ઉત્તમ | girળ ન ર પ્રતિકર્તવ્યમેવં વિદ્યા પ્રારાતે. વસ્ત્રો પહેરેલાં હોવાં જોઈ એ; અને તે વખતે | મિત્રરોષથવાનાંઠ પ્રણોતિ પછી અગ્નિને ત્રણ તારે અથવા બીજા કઈ પણ વૈદ્ય પિતાનું મસ્તક પ્રદક્ષિણા કરી તે અગ્નિને જ સાક્ષી રૂપે કરી ગુરુએ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy