SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષણાધ્યાય-અધ્યાય ૨૮ મે ૩૫૩ ત્યાં સુધી બીકણ સ્વભાવને ધારણ કરનાર, | જેઓનો આત્મા વિકારયુક્ત હોય અને સ્ત્રીઓ વિશે લંપટ તથા કાયમ હોઠને જે | રાત્રિનો સમય જેમને પ્રિય હોય એવા ચાટ્યા કરતો હોય તેને સાપ સત્ત્વથી યુક્ત | લોકોને ભૂતસત્ત્વથી યુક્ત જાણવા. ૧૯ જાણ. ૧૭ વિવરણ: આ સંબંધે ચરકે શારીરના ૪ થા વિવરણ : ચરકે પણ શારીરના ૪થા અધ્યા- | અધ્યાયમાં આમ કહ્યું છે : માહ્યરામમંતિકુવરીયમાં આ સાપ સવનું લક્ષણ આમ કહ્યું છે : | लाचारोपचारमसूयकमसविभागिनमतिलोलुपमकर्मशीलं प्रेतं શુદ્ધ રામકૃમીરું તીકામવાસવદુરું સંત્રસ્તરોવરમાં- | વિચાત ? જે વધુ ખોરાક ઇરછતો હેય, અત્યંત હાવિરપુરં સર્વ વિદ્યાસા' જે ક્રોધી હોય, શરો હોય | દુ:ખી સ્વભાવ, આચાર તથા ઉપચારથી યુક્ત છતાં ક્રોધ પામ્યો ન હોય ત્યાં સુધી બીકણ હેય, અસૂયાથી યુક્ત હોઈ બીજાઓના ગુણો સ્વભાવનો હોય, તીણ હોય, વધારે પરિશ્રમ કર્યા પર દોષારોપણ કર્યા કરતા હોય, અતિથિઓ કરતો હોય, મંત્ર કે મંત્રણાઓ જેને સુંદર વિષય | વગેરેને તેમને વિભાગ આપતા ન હોય, અતિશય હેય અને આહાર-વિહાર કરવામાં જે તત્પર | લાલચુ હોય અને કર્મો ન કરવાને જેને સ્વભાવ રહેતો હોય, તેને સાર્ધ સત્ત્વથી યુક્ત જાણુ. | હોય તે પ્રેતસત્વ એટલે કે ભૂત સત્વથી યુક્ત સુશ્રુતે પણ શારીરના ૪ થા અધ્યાયમાં આ સર્ષ- જાણો. સુશ્રુતે પણ શારીરસ્થાનના ૪ થા સત્ત્વને આમ કહ્યું છે : “તીગમાયાસિન મી. અધ્યાયમાં આ ભૂતસવને જ પ્રેસર્વા કહ્યું છે; માથાન્ઝિર્ત તથા વિહારવારજપરું સર્વસર્વ | જેમ કે સંવિમાનમઢપ્ત સુરીસ્ટમથવન્ઢોસ્ટ વિટુર્નર // જે તીક્ષણ હોય, વધુ પડતો પરિશ્રમ | વાળવાતાર પ્રેતસરવે વિદુર્નામૂ II” જે અતિથિઓ કર્યા કરતે હેય, બીકણ સ્વભાવને હેય, ઉગ્ર વગેરેને તેમને વિભાગ આપતે ન હેય, આળસુ હોય, કપટથી યુક્ત હોય તેમ જ વિહાર તથા | હેય, દુખી સ્વભાવને હેય, અસૂયા કર્યા આચારમાં જે ચપળ હેય તેને વિદ્વાને સત્વથી | કરતે હાઈ બીજાઓના ગુણે પર દોષારોપ યુક્ત જાણે છે. ૧૭ કરતે હોય, લાલચુ હોય અને કેઈને કંઈ પણ યાક્ષસનું લક્ષણ દાન કરતો ન હોય તેને વિદ્વાને પ્રેતસવથી दानशय्यात्यलङ्कारपानभोजनमैथुनेः। યુક્ત જાણે છે. ૧૯ નિયોતિ પ્રસુતિ યક્ષ વિદ્યા પ્રમાણમ્ ૨૮ | શાકુનસત્વનું લક્ષણ જે કાયમ દાન, શય્યા, ઘણું | અર્ષિવુત્સિતહિવાન નિત્યાનું ! અલંકારે, પાન, ભેજન તથા મિથુનથી | ai સુગંધણં મધું રાત વિશ્વનો સન્ ૨૦ ચુક્ત હોય, અત્યંત હર્ષ પામેલ હોય જે અસહનશીલ હેય, નિંદિત આહારનું તેમ જ ઘણું પ્રમાણમાં ખોરાક ખાતે હાય | સેવન કરતા હોય, નિંદિત વાણીને ઉચ્ચાર તેને યાક્ષસત્ત્વથી યુક્ત જાણો. ૧૮ કરતો હોય, કાયમ શંકાથી યુક્ત હોય, વિવરણ: આ વાક્ષસવ ચરકમાં કે સુકૃતમાં ચંચળ તથા દુષ્ટ બુદ્ધિવાળો હોય, બીકણુ દેખાતું નથી. સ્વભાવને હોય અને જેને રહેવાનું કોઈ ભૂતસરવનું લક્ષણ સ્થાયી ઘર ન હોય તેને તમે શાકુનસવથી महकृता महाहारा वैरिणो विकृताननाः। । યુક્ત જાણે. ૨૦ विरूपा विकृतात्मानो भूतसत्त्वा निशाप्रियाः ॥१९ | વિવરણ: ચરકે પણ શારીરના ૪થા અધ્યાયમાં જેઓ અહંકારી હોય, ઘણું પ્રમાણમાં | આ શાકુનસવનું આ લક્ષણ આપ્યું છે: “મનુષઆહાર સેવતા હેય, બધા સાથે વૈરભાવથી | काममजस्त्रमाहारविहारपरमनवस्थितममर्षिणमसंचयं शाकुनं યુક્ત રહેતા હોય, જેમનાં મોઢાં બેડોળ | વિદ્યાર ” નિરંતર કામવાસનામાં આસક્ત રહેતા હોય, જેમનાં રૂપ પણ વિપરીત હોય, | હોય, કાયમ આહારવિહારમાં જે તત્પર રહેતે હેય, કા. ૨૩
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy