SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ - કાશ્યપ સંહિતા-સૂત્રસ્થાન કહેવાયું છે કે-“મારે ત્યાં થી બ્રાહ્મસવનું લક્ષણ भाषणेन च । नेत्रबक्त्रविकारैश्च लश्यतेऽन्तर्गतं मनः॥' तपःसत्यदयाशौचदानशीलरतं समम् । માણસના બહારના આકાર, અંદરની ચેષ્ટાઓ, | જ્ઞાનવિજ્ઞાનસંપન્ન ગ્રાહ્ન વિદ્યાનિતેન્દ્રિય ક , અવરજવર, બહારની ચેષ્ટા," ભાષણ કે બોલવું જે શુદ્ધ સત્ત્વ તપ, સત્ય, દયા, શૌચઅને મેઢાના તથા આંખના વિકારો ઉપરથી તેના બાહ્ય-અત્યંતર પવિત્રતા, દાન તથા શીલમનનો ભાવ જાણી શકાય છે. ૧ સવર્તનમાં આસક્ત હોય; તેમ જ “સમ' સવના ત્રણ ભેદ હાઈ પ્રાણીમાત્ર તરફ સમાન ભાવથી 'त्रिविधं सत्त्वमुद्दिष्टं कल्याणक्रोधमोहजम् । યુક્ત હોય અને જ્ઞાન તથા વિજ્ઞાનથી યુક્ત શ્રણમાધમત્વે ર તેવો પ્રો યથાત્ II | હોય તેમ જ જિતેંદ્રિય હોય, તે શુદ્ધ માણસનું સત્વ એટલે કે માનસિક | સર્વને “બ્રાહ્મસત્ત” કહેવામાં આવે છે. ૪ અભિપ્રાય ત્રણ પ્રકારના હોય છે; એક તો વિવરણ: આ સંબંધે ચરકે પણ શારીરના કલ્યાણ-સૌમ્યપણાથી ઉત્પન્ન થાય છે; બીજું | ૪ થા અવાવમાં કહ્યું છે કે, “ગુર્જ સયામકોધથી ઉત્પન્ન થાય છે અને ત્રીજું મોહથી | સર્ષે નિતારમાન સંવિમાનિ જ્ઞાનવિજ્ઞાનવરનાતિઉત્પન્ન થાય છે. અનુક્રમે તેમાંના કલ્યાણથી | વવનકવન્ન સ્મૃતિમત્ત શામકોધોમાનનોદેથતા સત્વને શ્રેષ, ક્રોધથી થતા સત્ત્વને | હમgવેતં સનં સર્વભૂતેષુ શ્રા વિચાત /l’–જે મધ્યમ અને મોહથી થતા સવને અધમ માણસ પવિત્ર, સત્ય પ્રતિજ્ઞાવાળો, જિતાત્મા કે કહ્યું છે. ૨ જિતેંદ્રિય, પોતાની સંપત્તિને વિભાગ કરી વિવરણ : આ સંબંધે ચરકે પણ શારીર- | આપવાનો સ્વભાવ ધરાવનાર; જ્ઞાન-વિજ્ઞાન, વચનસ્થાનના ૪ થા અધ્યાયમાં કહ્યું છે કે, “ ત્રિવિર્ષ બોલવું તથા પ્રતિવચન એટલે કે પ્રશ્નોના પ્રત્યુત્તર વહુ સરવૈ શુદ્ધ રાગસે તાપસમિતિ | તત્ર દ્રમ. | આપવાની શક્તિથી યુક્ત, સ્મરણશક્તિથી યુક્ત, दोषमाख्यातं कल्याणांशत्वात् , राजसं सदोषमाख्यातं गेषां- | અને કામ, ક્રોધ, લોભ, માન, મોહ, ઈર્ષા, હર્ષ રાવત, તથા તમામ કોષમાહ્યાd મોરાલાત’ | તથા અસહિષ્ણુતાથી રહિત હોય અને સર્વ પ્રાણીઓ માણસોનું સત્વ ત્રણ પ્રકારનું હોય છે. એક શુદ્ધ | વિષે સમભાવથી યુક્ત હોય તેને “બ્રાહ્મ’ સત્વથી સવ, બીજું રાજસ સત્તવ અને ત્રીજું તામસ યુક્ત જાણો. એ જ પ્રમાણે સુશ્રુતે પણ શારીરસત્ત્વ હોય છે. તેમાંનું શુદ્ધ સત્ત્વ નિર્દોષ કહેલું સ્થાનના ૪ થા અધ્યાયમાં કહ્યું છે કે, “રછે; કેમ કે તે કાને અંશરૂપ હોય છે; બીજું | मास्तिक्यमभ्यासो वेदेषु गुरुपूजनम् । प्रियातिथित्वરાજસ સર્વ દોષયુક્ત કહ્યું છે કેમ કે તે ક્રોધના | મિથા જ હાથથ રાજામ્ |’–જે માણસમાં શૌચ અંશરૂપ હોય છે, અને ત્રીજું તામસ સરવે પણ એટલે બાહ્ય-આભ્યન્તર પવિત્રતા હોય, આસ્તિકદેષયુક્ત જ કહેવું છે કેમ કે તે મેહના અંશરૂપ પણું હેય વેદ વિષેનો અભ્યાસ હોય, વડીલ હોય છે. ૨ તથા પૂજય વ્યક્તિઓ વિષેને પૂજ્યભાવ હોય, આ ત્રણ સત્યના પ્રત્યેકના વધુ ભેદ | અતિથિઓ ઉપર પ્રેમ હોય અને યજ્ઞ-યાગ अष्ट सप्त त्रिधा चैषां क्रमाद्भेदः प्रवक्ष्यते । આદિ તથા ઈશ્વરપૂજન કરવા જે તત્પર રહેતા કરવાનાં, સરવવિજ્ઞાનં તિમૌધરપને રૂ | હોય તે બ્રહ્મકાય એટલે બ્રહ્મસત્તયુક્ત શરીરવાળાનું ઉપર જણાવેલ ત્રણ પ્રકારના સત્ત્વને | લક્ષણ જાણવું. ૪ પણ અનુક્રમે આઠ, સાત તથા ત્રણ પ્રકારનું | પ્રાજાપત્ય સત્ત્વનું લક્ષણ કહેવામાં આવશે; માણસોના એ સત્વનું | પ્રકાન્ત શિયાવર્ત ધર્મશરું કાત્રિથમ વિશેષ જ્ઞાન ઔષધકલ્પનામાં હિતકારી | નીર્થમરાઠે પ્રજ્ઞા કાનાપત્યં વિન્ II થાય છે. ૩ જે માણસ ઘણી પ્રજાવાળો હોય, યજ્ઞયાગાદિ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy