SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષણાધ્યાય—અધ્યાય ૨૮ મા પડતી તરસ અને દાહને કરે છે; તેમ જ હેડકી, ઉધરસ, શ્વાસરાગ, પાંડુરાણ તથા (કદાચ) મરણુ પણ નીપજાવે છે. એ કારણે શીતકાળમાં કે ઘણી ગરમી પડતી હોય ત્યારે ઉનાળામાં રુધિરસ્રાવણુ કરવું નહિ; રાગીને સ્વેદનક્રિયા કરવામાં ન આવી હોય તે પણ રક્તસ્રાવણુ કરાવવું નહિ; તેમ જ રાગીને સૂર્યનાં કિરણા વગેરેથી અતિશય તાપ લાગ્યા હોય તે વખતે રુધિરસ્રાવણ કરાવવુ નહિ. જે રાગીને રુધિરસ્રાવણુ કરવું હાય તેને પ્રથમ બે કે ત્રણવાર યવ ગ્–રાબ પાઈ તે તે પછી જ વૈદ્ય તેના શરીરમાંથી રક્તસ્રાવણુ કરાવવું જોઇ એ. ( અહી’ ‘યવાગૂ ’ શબ્દથી તલની રાબ સમજવી); કેમ કે તરત જ સ્નેહન કરે છે; અને રુધિરન ઉત્કલેદ કરે છે; છતાં કેટલાક વૈદ્યો અહીં. આમ કહે છે, કે મગની કણીએ નાખી બનાવેલી સહેજ પાતળી યાગૂ ને રાગી પીએ તેા તેને તે વધુ હિતકારી થાય છે. યવાઝૂમાં ધણું કરી ક્લેદ તથા સ્વેદન કરવાને સ્વભાવ હાય છે. વળી યવાનૂ પ્રવાહી તથા ગરમાગરમ પાવામાં આવી હેાય રાગીના લેાહીને તરત જ પીગળાવે છે. તેથી ધિસ્રાવણુ કર્યા પહેલાં રોગીને યુવાનૂ અવશ્ય પાવી જોઈ એ. આ વૈદ્યકમાં આવી ચોક્કસ માન્યતા છે કે સ ખોલતી વેળા પ્રથમ બગડેલી જ વસ્તુ બહાર નીકળે છે, તેથી એવી વિકૃત વસ્તુ જલદી બહાર નીકળી આવે, એ માટે રોગીને ઉપર જણાવેલી થવાગૂ સૌ પહેલાં જરૂર પાવી જોઈ એ, કે જેથી એ વિકૃત વસ્તુ શરીરમાંથી જલદી બહાર નીકળી આવે એ જ કારણે રધિરસ્રાવણુ કરાવનારને વામકુક્ષળાજા ત્રાણુમન્તો મન્તિ છેઃ પહેલાં જ પાવી જોઈ એ; કારણ કે તે યાલનો યુલિન કે ફ્લેંઘો વિદ્યાદ્નાયુવઃ ॥રૂ લેહીમાં પૃથક્કરણ કરી દે।।ને તરત અલગ તિપાનિ મર્યાનાં જ્ઞાનાંક્ષળ = વિન્ ! કરી નાખે છે. ૬૫ प्रशस्तं निन्दितं देहे यद्यत्तत्तदिहोच्यताम् ॥ ४ ॥ આાળકની ચિકિત્સા સંબધે ભગવાન કશ્યપના અભિપ્રાય न त्वेव वालस्य विशोषणं हितं नैवातिसंशोधन रक्तमोक्षणे । स्निग्धैः सुशीतैर्मधुरैरदाहिभि ૩૩૯ બાળકને વિશેાષણ કરવું એટલે કે તેના શરીરને અત્યંત સૂકવવું તે ખરેખર હિતકારી નથી; તેમ જ અતિશય સ`શેાધન તથા રક્તમાક્ષણ ચિકિત્સા પણ ખાળકને હિતકારી થતી નથી જ; એ કારણે બાળકના રાગમાં સ્નિગ્ધ, અત્યંત શીતળ, મધુર અને દાહ ન કરે એવા જ ખારાક, લેપ તથા સેચનેા દ્વારા ઉપચાર કરવા જોઈએ. ૬૬ ઇતિ શ્રીકાક્ષ્પસહિતામાં રાગાધ્યાય નામને ૨૭ મા અધ્યાય સમાપ્ત स्तत्रोपचारो ऽशनलेपसेचनैः ॥ ६६ ॥ લક્ષણાધ્યાય-અધ્યાય ૨૮ મે અથાતો ક્ષળાધ્યાયં વ્યથાસ્થામઃ ॥ ર્॥ કૃતિ હૈં સ્વાદ મળવાનું થપઃ ॥ ૨ ॥ હવે અહી થી ‘ લક્ષણાધ્યાય' નામના અધ્યાયનું અમે વ્યાખ્યાન કરીએ છીએ એમ ભગવાન કાશ્યપે ( પેાતાના શિષ્યને ) કહ્યું હતું. ૧,૨ વિવરણ : આ અધ્યાયનું નામ ‘ લક્ષણાધ્યાય એવું રાખવામાં કારણ આ છે કે, વાનાં શરીરથ शुभ-अशुभलक्षण सूचकोऽयमध्याय इति ક્ષળાધ્યાયનાન્ના ધ્યતે' બાળાનાં શરીરમાં શુભ તથા અશુભસૂચક જે ચિહ્નો હોય છે, તેનું આ અધ્યાયમાં વર્ણન કરવામાં આવ્યું છે, એ કારણે આ અધ્યાયનું ‘ લક્ષગ઼ાધ્યાય ' એવું સા ક નામ જાણી શકાય છે. ૧,૨ બાળકેનાં શુભ-અશુભ લક્ષણા જાણવા વૃદ્ધજીવકના પાંચ પ્રશ્નો ટુ હે લગવન્ ! કયાં ( શુભ ) લક્ષણેા કે ચિહના ઉપરથી ખાળકે લાંબા ધવાળા થાય ? અને કયાં ( શુભ ) લક્ષણાથી તે બાળકૈા સુખી થશે, એમ જણાય છે? વળી કયાં અશુભ લક્ષણા ઉપરથી વૈદ્ય બાળકીને દુઃખી તથા લાંબા આયુષ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy