________________
- ૩૩૮
કાશ્યપસ હિતા-સૂત્રસ્થાન
વિકૃત લાહીથી થતા રોગા वैवर्ण्यसंतापशिरोक्षिरोगदौर्बल्यदौर्गन्ध्यतमः વેરાઃ । વૈવિદ્ર મ્યુઝિકનુમપ્રમેત્રા
તનિદ્રાઃ || ૬૩ ।।
मन्दाग्निता स्रोतसां पूतिभावः
स्वरक्षयः स्वेद मदानिलासृक् । तृष्णाऽरुचिः कुष्ठविचर्चिकाश्च
દુઃ સોટા: વિકાઃ સઃ દ્ર્ષ્ટિી વવષ્ણુ –શરીરના રંગ બદલાઈ જાય તે; સંતાપ, મસ્તકના રોગો, નેત્રના રોગો, શરીરમાં દુ લપણું; અંધારાં આવવાં, રતવા, વિદ્રષિ, ઉપજિહા, ગુલ્મરેાગ, લેાહીવા, રક્તપ્રદર, અતિનિદ્રા, મદાગ્નિ, સ્રોતેાની દુધ; ગળાના અવાજ બેસી જાય; વધુ પરસેવા આવે; મળ કે મદ વધુ થાય; વાયુ વધી જાય; રુધિરના સ્રાવ, વધુ પડતી તરસ દરેક પદાર્થ ઉપર અરુચિ થાય એટલે કે ક'ઈ પણ ગમે નહિ; કાઢ, પગમાં ચિરાડા પડે, ચેળ, કાઠ–શ્રામઠાંના રોગ અને ચેળચુક્ત ફાલ્લીઓ થાય-તે બધા રક્તવિકારથી થતા રક્તજ રાગો જાણવા. ૬૩,૬૪
વિવરણ : સુશ્રુતે પણ સૂત્રસ્થાનના ૨૪મા અધ્યાયમાં રક્તજ રાગા આમ ગણ્યા છેઃ ક્રુઝવિસર્વ – વિદ્યા- મરાજ – નીછિન્ના- તિા-ઘૃચ્છ- | ચ્ય,ન્દ્રત—છીહ -વિદ્રી– શુક્ષ્મ-વાતશોળિત-ગીતઅર્જુન-સન્નમય્-અસટ્ર-7વિત્ત-પ્રસ્તૃતયો રોષનાઃ શુદ્ર–મુલમેન્દ્રવાળાર્શ્વ -કાઢ, રતવા, ફાલ્લી, મસ, દાઝ, શરીર પર થતાં કાળાં તલ જેવાં ચાઠાં, લાખાં, ખીલ, ટાલ, ખરેાળને રાગ, ગાળાના રાગ, વાતશાથ–વાતરક્ત, અસ્, રસેાળી-કેન્સર, શરીરનું ભાંગવું, લાહીવા–પ્રદર, રક્તપિત્ત વગેરે અને ગુદપાક, લિ'ગપાક તથા મુખપાક-એ બધાએ રાગા રક્તના દોષથી ઉત્પન્ન થાય છે. આ જ પ્રકારે ચરકે પણ સૂત્રસ્થાનના ૨૮ મા અધ્યાયમાં રક્તના દોષથી થતા રાત્રેા આ પ્રમાણે કહ્યા છે * છત્રીસર્વવિડજા રત્ત્તવિત્તમઃ| જીમેદ્નાથવાળાધ્ધ વ્હીહા ગુલ્મોઽથ વિદ્રી | નીાિ ગમગવ્ય, વિષ્ઠ ચલ્તિાØN: I SYશ્ચર્મરું ચિત્ર વામાકોટાસમહમ્।
રજ્ઞપ્રયોષાખાયત્તે-કાઢ, રતવા, ફાલ્લીઓ, રક્તપિત્ત, લાહીવા, ગુદપાક, લિંગપાક, મુખપાક, ખરેળને રાગ, ગેાળાના રાગ, વિદ્રધિ, નીલિકા—દાઝ, કમળો
ખીલ, જતુમિશુ રોગ, શરીર પર થતાં કાળાં તલ જેવાં ચાઠાંના રંગ, દાદર, ચાઁદલ-એક જાતને કાઢ, જિંત્ર-ધાળા કોઢના રોગ ખસ, કોડ-ધામડાંના રાગ અને અસમડલ-એટલા રાગેા રક્તના દોષથી ઉત્પન્ન થાય છે. ’૬૩,૬૪
ઉપર કહેલા રક્તજ રોગાની ચિકિત્સા अन्ये च रोगा विविधा अनुक्तास्तेष्वादितः स्रंसनमेव पथ्यम् । वैसर्पवच्चात्र वदन्ति सिद्धं
रक्तावसेकं च विशोषणं च ॥ ६५ ॥ ઉપર જે રક્તવિકારથી થતા રાગેા કહ્યા છે તે સિવાયના બીજા પણ અનેક પ્રકારના રક્તજ રાગેા થાય છે. તે અહી કહ્યા નથી. તે બધાયે રક્તજ રાગામાં શરૂઆતમાં સંસનરૂપ વિરેચન ચિકિત્સા કરવી એ જ પથ્ય ગણાય છે; તેમ જ એ બધાએ રક્તજ રાગેામાં રતવાની પેઠે રક્તસ્રાવણ તથા વિશેાષણ એટલે કે શરીરને સૂકવવુ તે પશુ સફળ ચિકિત્સારૂપ થાય છે. ૬૫
વિવરણ : અહીં જણાવેલ રક્તાવસેક ચિકિત્સા કરતી વેળા સુશ્રુતે સૂત્રસ્થાનના ૧૪મા અધ્યાયમાં કહેલ કેટલીક બાબતે અવશ્ય ધ્યાનમાં રાખવા જેવી છે. જેમ કે-તતિપ્રવૃત્ત શિરોઽમિતાવાન્ધમપિમન્ય તિમિપ્રાતુવ ધાતુક્ષયમાક્ષેવ રક્ષાવાતમેળા વિધાર્ં તુળાવાહો હિમાં વાસ શ્વાસ વાટ્ટુરોગ મા ચાયતિ, તસ્માત્ર શીતે નાલુળે નાસ્ત્રિને નાતિતાપિતે । યવા′′ પ્રતિીતથ્ય શોળિત મોક્ષયેન્દ્ મિક્ II ’–બગડેલું લેહી કાઢતી વખતે એ લેાહી પુષ્કળ પ્રમાણમાં બે સત્રાવી કાઢયુ` હોય તા રાગીના મરતકમાં ચારે બાજુ તપારા ઉપજાવે છે; અંધાપાને રાગ ઉત્પન્ન કરે છે, અધિમંથ ' અને ‘તિમિર' નામના નેત્રરેગાને પણ ઉત્પન્ન કરે છે, ધાતુઓને ક્ષય કરે છે, તાણ-આંચકીને | રાગ ઉપજાવે છે; લકવાના રોગ કરે છે, શરીરના એક બાજુના અંગમાં વિકાર ઉત્પન્ન કરે છે; વધુ