SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ AAAAA કાશ્યપસ`હિતા-સૂત્રસ્થાન જે રાગીના ગુણ સાધ્ય હાય, જે રેાગીમાં સત્ત્વ, બળ, બુદ્ધિ, શરીર, ઇંદ્રિય, થૈયા તથા તેજની દૃઢતા હાય, જે રાગીની આગળ તેના રાગનાં નિદાન, પૂર્વરૂપ, રેગ, તેના ઉપદ્રવા, યાત્રા એટલે તેના શરીરને ટકવાનાં સાધન, તેને જે વસ્તુ ઉપશયમાફક હોય અને જે વસ્તુ અનુપશય હાયમાફક ન હોય તે બધું બરાબર કહેવામાં આવે; તેમ જ ખીજાની આગળ તે રાગી બધું ખરાખર કહી શકે; તેમ જ જે ખાળક રાગીને પેાતાની ધાવમાતા ઉપર શ્રદ્ધા અથવા વિશ્વાસ હોય અને જે રાગી દેવા, બ્રાહ્મણા, ગુરુ-વડીલેા, વૈદ્ય, ઔષધ અને પેાતાના મિત્રો તરફ સન્માન ધરાવતા હોય; જે રાગીમાં આસ્તિકપણુ. હાય, વિનયના મુખ્યતા હાય, વૈદ્ય જેમ કહે તેમ કર્યા કરતા હોય અને જે રાગી પેાતાની ઇંદ્રિયાને વશ રાખી શકતા હાય, તે રાગીને ઉત્તમ ગુણૈાથી ચુક્ત જાણુવા. ૬ પરિચારકના-સેવકના ગુણો तत्र परिचारकसंपत्-विपक्ककषायता, બોળ્યું, રાત્તિ, મમત્તિ, વચારજ્ઞતા, રાજ્યું શૌચમ્, મનુષ્ઠાયિમ્, સર્વમેનુ જોરાજમ્, પ્રવૃત્તિયમ્, અમુત્રપુત્રત્વમ્, અઙેવિણ્યું, તો, નિતòધારિતા, સહિવ્વુતા ચેતિ ૫૭ ॥ જે કષાયા એટલે કે ઔષિધ વગેરે પકવવાનું કાર્ય કરી શકે છે, જેનામાં આરેાગ્ય હાય, શરીરની શક્તિ પણ જેમાં ખરાખર હાય, પેાતાના સ્વામી પર જેની ભક્તિ હાય, સેવા જે બરાબર જાણતા હોય; ચતુરાઈ, પવિત્રતા, ઝડપથી કાર્ય કરવાના સ્વભાવ, સર્વ કર્મામાં કુશલપણુ અને જેનામાં ધૃણા ન હેાય, જે ક્ષુદ્ર વ્યક્તિના પુત્ર ન હોય અર્થાત્ ખાનદાન હાય, જેનામાં ભેદભાવ ન હેાય એટલે કે જે અહીંની વાત ત્યાં ને ત્યાંની વાત અહી કરતા ન . હાય, દમ એટલે ઇંદ્રિયા પરના કાબૂ જેનામાં હાય, જેણે ક્રોધને જીત્યો હોય અને જેનામાં સહનશીલતા પણ હાય એવા પરિચારક-સેવક હોય તે પણ ચિકિત્સામાં ઉત્તમ સાધન ગણાય છે. ૭ વિષ્ણુ : ચરકે પણુ સૂત્રસ્થાનના ૯ મા અધ્યાયમાં રાગીના ગુણે! આમ કહ્યા છે કે, ' स्मृतिनिर्देशकारित्वमभीरुत्वमथापि च । ज्ञापकलं च રોનાળામાતુરમ્ય શુળા: સ્મૃતાઃ ।।’-જે રાગીમાં સ્મરણશક્તિ હાય, વૈદ્યના કહેવા પ્રમાણે જે કર્યા કરતા હાય, જેને વભાવ ખીકણુ ન હોય અને જે રાગી વૈદ્યની આગળ પેાતાના રાગાને જણાવ્યા કરતા હાય, તે રાગી ઉત્તમ ગુણાથી યુક્ત ગણાય છે. એ જ પ્રમાણે સુશ્રુતે પણ સૂત્રસ્થાનના ૩૪ મા અધ્યાયમાં કહ્યું છે કે ‘ આયુષ્માન્ સવાન્ સાધ્યો. દ્રવ્યવાનામાવિ । આસ્તિકો વૈદ્યવાયથ્થો વ્યાધિત: વાત્ ઉચ્યતે ।-જે રાગી લાંબા આયુષવાળા હાય, સત્ત્વવાન્ એટલે કે હૃદયના બળથી યુક્ત હોય, જેના ાત્ર સાધ્યું હોય, જેની પાસે દ્રવ્ય-ધન હોય, મનને તથા ઈંદ્રિયાને જે વશ રાખતા હાય, ઈશ્વર પ્રત્યે આસ્તિકતાથી યુક્ત હેય અને વૈદ્યના વાક્યમાં સ્થિતિ કરતા હોય એટલે કે કહેવા પ્રમાણે કરતા હોય તે રાગી પણ ચિકિત્સાના એક પાદ એટલે કે ખીજું અંગ કહેવાય છે. ૬ વિવરણ : ચરકે પણુસૂત્રસ્થાનના ૯ મા અધ્યાયમાં આ સંબધે કહ્યું છે કે ૩વચારજ્ઞાતા રાજ્યનુરાગશ્ચ મરિ, શૌર્શ્વ ચેતિ તુક્કોવં મુળઃ ઉપરે બંને ’-ઉપચાર એટલે કે રાગીની સેવા કરી જાણનારપણું, ચતુરાઈ, પાતાના સ્વામી-રાગી પર પ્રેમ અને શો' એટલે કે બાહ્ય-આભ્યંતર પવિત્રતા–એ ચાર ગુણા રાગીના પરચારક( સેવક )માં હોવા જોઈ એ. એ પ્રમાણે ચરકે ચિકિત્સાનાં અંગભૃતચાર પાદ-વૈદ્ય, ઔષધ, રાગી તથા તેના પરિચારક પ્રત્યેકને ચાર ચાર ગુણેથી યુક્ત જણાવી છેલ્લે તે સંબધે કહ્યું છે કે, ‘દારળ છોકરાનુન સિઢી વાવવતુષ્ટયમ્'—એ રીતે ચિકિત્સાની સફળતામાં જે ચાર પાદેશ વૈદ્ય, ઔષધ, રેાગી તથા પરિચારકને કારણ તરીકે કહ્યા છે, તે પ્રત્યેકમાં મુખ્યત્વે ચાર ચાર ગુણા હેાય તે મળીને એકંદરે તે સાળ ગુણાથી યુક્ત ચાર પાદે સમજાય છે. આ જ પ્રમાણે અષ્ટાંગસંગ્રહકારે પણ કહ્યુ છે કે, · વતુર્ં પોકરા | |
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy