SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ચિકિચાસંપદીય-અધ્યાય ૨૬ મે ૩૨૧ કાર્ચ મેનતિ મg=ો માપજો”—ઉપર જણાવેલ | વિવરણ : આ સંબંધે ચરકે પણ સૂત્રસ્થાન ચાર પાદ સોળ કલાવાળા એટલે કે પ્રત્યેકના ૯મા અધ્યાયમાં આમ કહીને વૈદ્યની જ શ્રેષ્ઠતા ચાર ચાર ગુણો મળી સોળ ગુણોથી યુક્ત હોય | સ્વીકારી છે; જેમ કે- વિજ્ઞાતા ફારિત યોગ પ્રધાને તે જ ભેષજ છે એટલે કે સંપૂર્ણ અ ગાવાળી | મિત્ર તુ | વો હિં શરણું વિત્યથા પાત્રમ્પનાનઃ || ચિકિત્સા છે, એમ વૈદ્યો કહે છે. ૭ विजेतुर्विजये भूमिश्चमूः प्रहरणानि च । आतुराद्यास्तथा તત્ર –આ સંબંધે આ શ્લોકો પણ સિદ્ધી વાર વારસરિતા: I વૈચયાત સાયાં પ્રધાનં ભગવાન કશ્યપે કહ્યા છે : कारण भिषक् । मृद्दण्डचक्रसूत्राद्याः कुम्भकाराद् ऋते अस्य पादचतुष्कस्य मन्यन्ते श्रेष्ठमातुरम् । यथा ॥ न वहन्ति गुण वैद्याद् ऋते पादत्रयं तथा ॥'તર્થ TUવત ત્રિાઃ પતિ દલિતઃ ૮ જેમ રસોઈ કરનાર માણસની રસોઈની ક્રિયામાં નેતિ પ્રજ્ઞાતિ પ્રાણ મિશ્નર્જ વિજિલ્લિતમ્ ા વાસણ, લાકડાં અને અગ્નિ-એ ત્રણે અવશ્ય મિષત્રિય દિ સિgિ મિન થતા ૨ સહાયકારી કારણે છે અને તે જ પ્રમાણે વિજય ર યુ િધુ ર ફરિત ૪ જ્ઞાનવકુTT કરનાર યોદ્ધાની વિજય મેળવવાની ક્રિયામાં રણતસ્મા જ્ઞાને વિજ્ઞાને ગુરૂ શ્રેષ્ઠતમ મિત્ર ૨૦ મેદાન, સૈન્ય તથા શસ્ત્રો સહાયકારી કારણ છે; यदा चतुर्णां पादानां संपद्भवति जीवक!। એ જ પ્રમાણે વૈદ્યની ચિકિત્સાક્રિયાની સિદ્ધિમાં રોગી તવ ધ રાનાં વૈદ્ય મવતિ માનનમ્ | ૨૨ા વગેરે ત્રણે પાદ સહાયક હેઈ સહાયકારી કારણો _इति ह स्माह भगवान् कश्यपः ॥ અવશ્ય છે, છતાં એ બધામાં વૈદ્ય જ ચિકિત્સાક્રિયાની ઉપર જે ચાર પાદે કહ્યા છે, તેમાંથી સફળતામાં મુખ્ય કહેવાય છે.” આ જ અભિપ્રાય જે ગીરૂપ પાદ છે તેને વિદ્યો શ્રેષ્ઠ માને સુશ્રુતે પણ સૂત્રસ્થાનના ૩૪ મા અધ્યાયમાં આમ છે; કારણ કે તે રોગીની ચિકિત્સા માટે જ કહ્યો છે કે “વૈદ્યહીનાસ્ત્રઃ વા કુળવતોષાર્થ: બીજા ત્રણ ગુણવાન પાદોને ઈચ્છવામાં આવે તૃહોતુત્રહ્માનો યથાર્થ વિનાશ્વરે | વૈદ્યg છે. એમ કેટલાક વિદ્યા કહે છે, તે સામે જુવાનેતારયેત્ માતુરાનું સટ્ટા | ઝવં પ્રતિનિ પ્રજાપતિ આમ કહે છે કે “ના, એમ કહેવું ક્રવાર રૂવામાd I'-વૈદ્ય વિનાના ત્રણે પાદતે બરાબર યોગ્ય નથી કારણ કે રોગીની ઔષધ, રોગી તથા પરિચારક ભલે ગુણવાન હોય તો જે ચિકિત્સા કરવામાં આવે છે, તેનું મૂળ તો નિષ્ફળ નીવડે છે. જેમ યજ્ઞમાં વૈદ્ય જ છે કેમ કે ત્રિવર્ગ–ઔષધી, રેગી “અવયું' નામના યજુર્વેદી યાજ્ઞિક ઋત્વિજ તથા પરિચારક-એ ત્રણેના સમુદાય વૈદ્યને | વિના ઉદ્ગાતા, હતા તથા બ્રહ્મા એ ત્રણે યાજ્ઞિક ઋત્વિજે યજ્ઞક્રિયા કરવામાં નિષ્ફલ નીવડે છે, વશ રહે છે અને ચિકિત્સાની સિદ્ધિ પણ તે જ પ્રમાણે એક જ ગુણવાન વૈદ્ય હેય તે જ વૈદ્યના આધારે રહેલી હોય છે. વળી તે રોગીઓને તેમના રોગોમાંથી સર્વકાળ મુક્ત કરે વિદ્ય જ પિતાની જ્ઞાનદષ્ટિથી ઔષધને પ્રયોગ છે; જેમ ખલાસીઓ ભલે સારા ન હોય, પણ કરે છે અને તેનો પ્રયોગ કરવા અને કરાવવા એક સુકાની જે ઉત્તમ હોય તો તે પાણીમાં રોગીને તથા પરિચારકને ઉપદેશ આપે | નૌકાને તારી શકે છે, એ જ પ્રમાણે વૈદ્ય જે છે અથવા આજ્ઞા કરે છે. એ કારણે | ઉત્તમ હોય તે રોગીને રોગથી રાહત આપી શકે અનભવ સહિત જ્ઞાનમાં જોડાઈ રહેતા વઘ 1 છે. વળી ચિકિત્સાનું લક્ષણ પણ ચરકે આમ જ ચારે પાદોમાં અતિશય શ્રેષ્ઠ કહે કહ્યું છે : “વતુળ મિviાવીનાં રાત્રીનાં ધાતુવે તો વાય છે. હે જીવક! ચારે પાદેની સંપત્તિ | પ્રવ્રુત્તિતસાગ્યાથ વિસેર્ચામધીતો'–રોગીના ભલે હોય, પરંતુ તેમાં વિદ્ય જે ઉત્તમ હાય | શરીરમાં ધાતુઓનો વિકાર થાય ત્યારે વૈિદ્ય આદિ તે જ તે ધર્મ, અર્થ અને યશનું પાત્ર | ચારે પાદ ઉત્તમ હોય અને તે ચારેની ધાતુઓનું બને છે એમ ભગવાન કશ્યપે કહ્યું હતું. | સમાનપણું કરવા માટે જે ઉત્તમ પ્રવૃત્તિ થાય, એ જ કા, ૨૧
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy