SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ વેદનાધ્યાય-અધ્યાય ૨૫ મે ૩૧૧ ગ્રહના કારણે થયેલા રોગમાં બાળકને | બાળકને શૂલરેગ થાય છે ત્યારે તે જવર આવે, અરુચિ થાય, મોઢામાંથી લાળે | ધાવવું છોડી દે છે; રડ્યા કરે છે; ચત્ત ઝરે, ગળું ઝલાઈ જતાં તે બાળક શ્વાસ- | રહી શરીરને ભાંગે છે; પેટની સ્તબ્ધતા રચ્છવાસ લેતાં કણસે છે, શરીર પર ચળ | થાય છે, શરીરમાં શીતળતા થાય છે અને આવે, ગળામાં સોજો થાય, જવર, અરુચિ | મોઢા પર પરસેવો આવ્યા કરે છે. ૧૫ તથા માથામાં પીડા થાય છે. ૧૧ ઊલટીનાં પૂર્વ લક્ષણે વિવરણ: અહીં મૂળ લોકના પૂર્વાર્ધ માં | अनिमित्तमभीक्ष्णं च यस्योद्गारः प्रवर्तते । ગ્રહગ અને ઉત્તરાર્ધમાં કેશોથ એટલે ગળા પરના સેજાને રેગ કહ્યો છે, એમ ટીકાકારનો | निद्राजृम्भापरीतस्य छर्दिस्तस्योपजायते ॥१६॥ અભિપ્રાય છે. ૧૧ જે બાળકને કઈ પણ નિમિત્ત વિના બાળકના જ્વરનાં પૂર્વ લક્ષણે ઓડકાર ચાલુ થાય; નિદ્રા અને બગાસામાં मुहुर्नमयतेऽङ्गानि जृम्भते कासते मुहुः।। જે બાળક ઘેરાઈ જાય તેને ઊલટને રોગ ધાત્રીશારીરેકwારરરર(ચં)નાચમિત્તત્રતા લાગુ થાય છે. ૧૬ प्रस्रावोष्णत्ववैवर्ण्य ललाटस्यातितप्तता। બાળકના શ્વાસરોગ તથા હેડકીનાં अरुचिः पादयोः शैत्यं ज्वरे स्युः पूर्ववेदनाः ॥१३॥ | પૂવ લક્ષણે બાળકને જવર આવે ત્યારે પિતાના | નિઇનસ્યુરHડયુi શ્વાનરતરથોનાથા અંગોને તે વારંવાર નમાવે છે, બગાસાં | ગામ હતોરા: શે હિટ્સ પ્રવર્તતે . ૨૭ ખાય અને આળસ મરડે, વારંવાર ઉધરસ | જે બાળક છાતીમાંથી ઘણે ગરમ ખાય; તેમ જ અકસ્માત પિતાની ધાત્રી– શ્વાચ્છવાસ લે છે અથવા કણસે છે તેને માતાની ગોદમાં ભરાઈ જાય છે. ધાવણ ધાવવું | શ્વાસ અથવા હાંફણને રોગ ઉત્પન્ન થાય પસંદ પડતું નથી; મોઢામાંથી લાળ ખૂબ ! છે; તેમ જ શરીરે જે કૃશ હોય તેને ઝર્યા કરે છે. તેનું શરીર ગરમ રહ્યા કરે છે. | અકસ્માત વાયુના ઓડકાર ચાલુ થાય છે; શરીરનો રંગ બદલાઈ જાય છે; લલાટ | તેને હેડકીનો રોગ ચાલુ થાય છે. ૧૭ અતિશય તપ્યા કરે છે; અરુચિ થાય અને બન્ન તરશના રોગથી પીડાયેલાનાં લક્ષણો પગ ઠંડા થઈ જાય છે; આટલી વેદનાઓ स्तनं पिबति चात्यर्थन च तृषि-(प्य) ति रोदिति । બાળકના વરમાં પ્રથમથી થાય છે. ૧૨,૧૩ બાળકના અતિસારનાં પૂર્વ લક્ષણે | शुष्कौष्ठतालुस्तोयेप्तुर्दुर्बलस्तृष्णयाऽदितः॥१८॥ देहवैवर्ण्यमरतिर्मुखग्लानिरनिद्रता। જે બાળક ધાવતું નથી અને ઘણું वातकर्मनिवृत्तिश्चेत्यतीसाराग्रवेदनाः ॥१४॥ તૃષાતુર થઈ રડ્યા કરે છે તેમ જ જેના બાળકને જ્યારે અતિસાર-ઝાડા થવાના હેઠ અને તાળવું સૂકાતું હોઈને વારંવાર હોય, ત્યારે તેને પહેલાંથી આ વેદનાઓ થાય પાણીની ઇચ્છા કર્યા કરે છે અને શરીરે દુર્બળ થઈ જાય છે, તેને તરશના રોગથી છે. શરીરનો રંગ બદલા, બેચેની, મુખ ઝાંખું થવું; નિદ્રાને અભાવ અને વાયુનું પીડાયેલ જાણવું. ૧૮ કર્મ અટકી પડે છે-બંધ થાય છે એટલે કે આફરાના રોગવાળાં બાળકનાં લક્ષણો વાયુનું અનુલોમન થતું નથી. ૧૪ | विशालस्तब्धनयनः पर्वभेदारतिक्लमी। બાળકના ઉદરશૂલરોગનાં લક્ષણ | સંદમૂત્રાનિવિ રિાશુરાનાની ૨૧ રતનું શુ જોતિ વોત્તાનશ્ચાત્તમ રે | જે બાળક આફરાના રોગની વેદનાથી કરતાધતા ક્ષેત્રે મુવ નિઃ + ૨ | યુક્ત થયેલ હોય તેનાં નેત્રો (પીડાના કારણે)
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy