SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વેદાધ્યાય-અધ્યાય ૨૩મા ૧૯૭ સુખકારક સ્વેદ આપે છે પણ ગભરાવી નાખતી નથી. અધી વાંભ લાંમીએ નળી બાને વેગ રાકવા માટે ત્રણ ઠેકાણે વાંકી વાળેલી અને તેની આકૃતિ હાથીની સૂંઢ જેવી હાય છે. વાંસ વગેરેથી બનાવેલી તે નાડી સ્વેદનના કામમાં હિતકારી થાય છે ( આ ઉષ્મસ્વેદના ભેદને નાડીસ્વેદ કહે છે”) અષ્ટાંગહૃદયમાં પણ આ નાડીસ્વેદનું વિધાન કહ્યું છે. ૩૮ જે દ્વારા તે સ્વેદ અપાય તે નળી શર નામના શ્વાસની કે પાન ખાજરિયાંના અગ્ર ભાગની અથવા વાંસની કે કરંજનાં પાનની કે આકડાના પાનની કરેલી હાવી જોઈ એ. તેની આકૃતિ હાથીની સૂંઢના અગ્રભાગ જેવી હેાય. તેની લંબાઈ એક, અધી" કે દાઢ વાંભની હાય. વળી એ નળીના મૂળ ભાગના સ્રોતની ગાળાઈ વાંભના ચેથા ભાગ જેટલી હાય. તેમ જ એ નળીની ચેપાસમાં દ્રિો વાયુનાશક એરંડાનાં પાન વગેરેથી ખરાખર લપેટી લઈ ઢાં ડેલાં હોવાં જોઈએ અને તે નળી પ્રસ્તરર્વેનુ વિધાન उष्णान् पुलाकानास्तीर्य पायसं कृसरादि वा । વાલસાન્તત્ત્તિ(તં) યામયાં રાયચેત્ ખુલમ્ ॥ પન્નાલ્લુટોન્યૂઝાત્રા સહિતોતિઃ । શ્વેતમિસ્ત્યાદુ મીક્ળપરિવર્તિનઃ ॥ ૪૦ ॥ ગરમ ગરમ પુલાક–બાફેલ ક્ષુદ્ર ધાન્ય અથવા પાયસ–ખીર અથવા કુસરા-ખીચડી ( પાટ પર ) પાથરીને તેની ઉપર એક વસ્ત્ર ઓઢાડી જે બાળકને સ્વેદ આપવે! હાય તેના શરીરે માલિસ કરી તેને તે શય્યા પર સુખેથી સુવાડવા અથવા ધેાળા એરંડાનાં કે લાલ એરંડાનાં પાંદડાં અથવા આકડાનાં પાંદડાંને સ્નેહયુક્ત કરી ગરમ કરીને તે પાંડાં શય્યા પર બિછાવી તેની ઉપર જેના શરીરે માલિસ કર્યું હોય એવા ખાળકને સુવાડી બે કે ત્રણ સ્થળે વાંકી વાળેલી હેવી જોઈએ. એવા પ્રકારની નળીથી એ સ્વયોગ્ય રાગીએ તે નાડીસ્વેદ લેવા; પરંતુ એ સ્વેદ લેનાર માણસે વાયુનાશક દ્રવ્યોથી તૈયાર કરેલ સ્નેહ વડે શરીર પર માલિસ કરેલું હોવુ જોઈ એ. એમ તે નળીથી લેવાતી એ બાફ્ ઊંચે જઈ શકતી નથી અને બે-ત્રણ ઠેકાણે તે નળી વાંકી વળેલી હાવાને લીધે તે ખાફના ઉગ્ર વેગ પણ આછા થઈ જાય છે; જેથી સ્વેદ લેનાર રાગીની ચામડીને તે સ્વેદ દાહ કરતા નથી પણ સુખ થાય એવું સ્વેદન આપે છે. આ રીતે નાડીસ્વેદ કહ્યો છે. શ્રુતે પશુ ચિકિત્સાસ્થાનના ૩૨મા અધ્યાયમાં આ નાડીવેદ સબંધે આમ જણાવ્યું છે કે, ‘પાર્શ્વøિટ્રેળ વા ઝુમ્મેના મુલેન તસ્ય મુઘમિसंधाय तस्मिंश्छिद्रे हस्तिशुण्डाकारां नाडीं प्रणिधाय तं स्वेदयेत् । सुखोपविष्टं स्वभ्यक्तं गुरुप्रावरणावृतम् । हस्तिशुण्डिका नाडया स्वेदयेद् वातरोगिणम् । सुखा सर्वाङ्गगा ह्येषा न च क्लिष्नाति मानवम् । व्यामार्ध - मात्रा त्रिर्वका हस्तिहस्तसमाकृतिः । स्वेदनार्थे हिता નાડી જિગ્નીતિશુહિા ' ।।-પ્રવાહીથી ભરેલી ધગધગતી હાંડલીના મેાઢા ઉપર જેના પડખામાં છિદ્ર કર્યું હોય તેવા બીજો એક ધડા ઊધે મુખે ઢાંકી, તેના એ છિદ્રમાં હાથીની સૂંઢના જેવા આકારની એક નળી નાખીને તે દ્વારા જે બાફ અપાય છે તે ઉષ્મસ્વેદ કહેવાય છે. વાયુના રાગીને ત્યાં સુખપૂર્વક બેસાડી તેના શરીરે સારી રીતે માલિસ કરી, તેના શરીર પર ગરમ કામળા | ઓઢાડી, હાથીની સૂંઢ જેવી પેલી નળી અંદર તે હરક્રાઈની શય્યા બનાવી તેની ઉપર રેશમી આપીને તેને બાફ લવડાવવી. એ નળી તે રાગીને / વસ્ત્રના કે ઊનના આછાડ ઓઢાડી અથવા ધેાળા સ્વેદ આપવા અને તે વેળા એ બાળકને વારંવાર પડખાં ફેરવાવ્યા કરવાં; એ સ્વેદને વૈદ્યો પ્રસ્તરવેદ કહે છે. ૩૯,૪૦ . વિવર્ણ : આ સંબંધે પણ ચરક સૂત્રસ્થાનના ૧૪મા અધ્યાયમાં આમ કહ્યું છે કે, શૂરાનીધાન્યનુાળાનાં વેરાવારાયસારો રિાવીનાંવા પ્રસ્તરે ઢોરોયાવિજોત્તપ્રત્ઝરે વાળુહોરુપૂર્વિવત્રપ્રજીવે વા સ્વસ્થત્તસર્વનાત્રસ્ય રાયાનસ્યોરિ ટ્વેનું પ્રસ્તરવેલ કૃતિ વિદ્યાત્ ॥ '−શ્ધાન્ય-જળ વગેરે, શમીધાન્ય-મગ વગેરે કંઠાળ ધાન્ય અથવા પુલાક–બાફેલાં ક્ષુદ્ર ધાન્ય, વેશવાર-વેસણુ, પાયસ-ખીર-દૂધપાક વગેરે અથવા ધૃસરા-ખીચડી એમાંના કાઈ પણ એકની કે જેટલાં મળી શકે અથવા તૈયાર થઈ શકે તેટલાં
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy