SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય-અધ્યાય ૨૩ મે ૨૫ THવરાનિયુદ્ધાવવ્યાયામમારામ મુતવાર | હતા નથી; માટે પંડિત વિધે તે બાળકનાં ચેત' કફ અને મેદની સાથે વાયુના પ્ર૫ હેય | નિષેક એટલે કે જન્મસ્થાને તથા સામ્ય તે વાયુરહિત ઘરમાં સૂર્યના તડકાનું સેવન, ભારે જાણવાં જોઈએ. જેથી તેમના કુળ અને ઓઢવાનાં, કામળા વગેરે, મલ્લયુદ્ધ, મુસાફરી, પાલનપષણના પ્રકાર જાણીને વધે તે પ્રમાણે વ્યાયામ, કસરત, ભારને ઉપાડો અને ક્રોધ કર | તેમની ચિકિત્સા કરવી.૩૦ એ બધાં સ્વેદને ઉપજાવે છે. આમ છતાં અહીં | ગની દૃષ્ટિએ બધા સરખા છે કાશ્યપ સંહિતામાં જે આઠ સ્વેદે કહ્યા છે તે | અવિશે વાધજે સર્વે સર્વાન્નાન વાટી બાલચિકિત્સાને અનુસરી કહ્યા છે; કેમકે આ સંહિતા | વિરોઘર મા દો ક્ષિણિક / રૂ મુખ્યત્વે બાલચિકિત્સાને જ અનુસરે છે. ૨૬ બધા રોગો સર્વ લોકોને કોઈપણ તફાવત બાળકને હસ્તસ્વેદ ક્યારે ? | | રાખ્યા વિના એક સરખા જ પડે છે, તો જ્ઞાતા તુને માન સ્તવું થોકતા | પણ ધન, આહાર તથા ઔષધ વિષેને ભેદ અમારી નિવાસસ્થો વધૂમાબૂમાં રામૈ lણા | રહે છે. ૩૧ બાળક ચાર મહિનાનું થયા પછી તેને | (એટલે કે રોગ તે બધાયે લેકેને હેરાન હસ્તર્વેદને પ્રયોગ કરી શકાય છે. કાળજી | કરે છે અને તેમાં રોગો એ કંઈ પણ જેતા રાખીને (બાળકને ખેાળામાં રાખી) વાયુ-| નથી કે આ ધનવાન છે અને આ નિર્ધન છે. રહિત સ્થાનમાં બેસવું અને પછી ધુમાડા | છતાં ધનવાન લોકે સારે ખોરાક ખાઈ શકે છે વિનાના અગ્નિ પર હાથને તપાવીને બાળકને તેથી રોગોના સપાટામાં ઓછા આવે છે, જ્યારે ધીમે ધીમે સ્વેદ આપ ર૭ નિર્ધન લેકે ધનના અભાવથી સારો ખેરાક ખાઈ વેદ વધારે ક્યારે અપાય શકતા નથી. તેથી વધુ પ્રમાણમાં રોગના ભેગ निवर्तमाने बालस्य सौकुमार्य यथाक्रमम् ।। બને છે. ધનવાન લોકો જ્યારે રોગી બને છે, ત્યારે प्रवर्तमाने काठिन्ये तेषां स्वेदं प्रवर्धयेत् ॥२८॥ પણ ધનના કારણે ઉત્તમ ઔષધેનું સેવન કરીને બાળકની કોમળતા જેમ જેમ ઓછી તેમ જ પશ્ય ખોરાક પણ સાથે સેવીને તરત જ થતી જાય અને અનુક્રમે તેનામાં કઠિનતા | રોગમુક્ત થાય છે, જ્યારે નિર્ધન લકે રોગના આવતી જાય તેમ તેમ તેને સ્વેદ આપવામાં | ભોગ બને છે, ત્યારે ધનના અભાવથી ઉત્તમ વધારો કર્યો જ. ૨૮ ઔષધ સેવી શકતા નથી અને રોગને અનુસરતે હમેશાં કમળ રહેતાં બાળકે પશ્ય ખોરાક પણ લઈ શકતા નથી.) ૩૧ सन्ति चाप्यपरे बालाः सुकुमाराः सदासुखाः ।। બાળકને સ્વેદ આપતી વેળા રાખવાની घृतक्षीराशिनः कल्या ईश्वराणां महात्मनाम् ॥२९॥ કાળજી ધનાઢ્ય લોકોનાં બાળકોમાં કેટલાંક | લેરાવિયોમાત્રાર્થમુહટાવૈ | કોમળ તથા હમેશાં સુખી હોય છે, કેમ કે | વોતિરિક્ત દીનો વા ન્યાદ્ધિ થથા વિષમ્ | તેઓ ઘી-દૂધનો આહાર વધુ કરે છે. તેથી | દેશ, કાળ, ઉંમર, માત્રા તથા સર્વ નિરોગી રહ્યા કરે છે. ૨૯ રેગોના ભારેપણુને અને હલકાપણાને મધ્યમ બાળકો અનુસરી વિદ્ય પ્રમાણમાં સ્વેદ અપાमध्यमा मध्यमानां च दरिद्राणां च दुःखिनाम् । | વવે; કારણ કે વધુ કે ઓછો સ્વેદ બાળકને નિરાલાન્થરતા વિદત્ત પરિતોમિષ વિષની પેઠે મારી નાખે છે. ૩૨ જેઓ દરિદ્રી અને દુઃખી હોય તેવા | બાળકને વેદ આપવા સંબંધે વધુ સૂચન મધ્યમવર્ગના લોકોનાં બાળકો મધ્યમ હેાય | तस्मादवेक्ष्य देशादीन् काठिन्यं सुकुमारताम् । છે એટલે કે બહુ કોમળ કે બહુ સુખી ] રિારો હું પ્રયુત થશોધન્યા(મી)થ્રેલિજે !
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy