________________
વેદાધ્યાય-અધ્યાય ૨૩ મે
પીડાતા હોય, જેઓને કમળાને તથા ઉદર- | સુકાઈ ગયા હોય, જેઓનું ઓજસ ક્ષીણ થયું ને રોગ હોય, જેઓને છાતીમાં ચાંદુ હોય અને જેઓ નેત્રના તિમિરોગથી યુક્ત થયા હોય અથવા જેઓ ઘાયલ થયા હોય, | હોય તેઓને વૈધે રદ આપવો ન જોઈએ. સુશ્રુતે કૃશાપણું, મધ તથા વિષની અસરથી જેઓ | પર્ણ ચિકિત્સાસ્થાનના ૩૨ મા અધ્યાયમાં આ પીડાતા હોય, જેઓનો જઠરાગ્નિ અતિશય |
સંબંધે આમ કહ્યું છે કે “વાઇgÊી ર#પિત્તી તીવ્ર હેય, જેઓ નેત્રના તિમિર રોગથી
क्षयातः क्षामोऽजीर्णी चोदराळ्गदातः ॥ तृछा”
गर्भिणी पीतमद्यो नैते स्वेद्या यश्च मोतिसारी ।। પીડાતા હોય, અતિસારરોગથી જેઓ યુક્ત
स्वेदादेषां यान्ति देहा विनाशं वासाध्यत्वं यान्ति चैषां હાય, જેઓનાં અંગો સ્થાન પરથી ખસી
વિવાર: ||’– પાંડુરોગી, મેહરોગી, રક્તપિત્તથી પીડાગયાં હોય, ભાંગી ગયાં હોય કે ખૂબ
પેલે, ક્ષયનો રોગી, શરીરે જે ક્ષીણ થયે હેય, દાઝી ગયાં હોય તેઓને સ્વેદ આપ ન
અજીર્ણને રોગી, ઉદરને રોગી, “ગર' નામના જોઈએ. ૧૯, ૨૦
વિષથી જે પીડાયેલ હોય, તરસ અને ઊલટીથી વિવરણ: આ સંબંધે ચરકે પણ સૂત્રસ્થાન-] જે પીડાય , જે સ્ત્રી સગર્ભા હોય, જેણે મદ્યના ૧૪મા અધ્યાયના ૧૫-૧૮ શ્લોકમાં આમ | પાન કર્યું હોય તે બધાંને અને અતિસારના કહ્યું છે કે, “સાયમનિત્યાનો મળ્યા રૂપિત્તિ- | રોગીને વધે દ આપવો ન જોઈ એ; કારણ નામૂ | પિત્તિનાં સાતિસારા લાળ મધુમહિનામ્ II 1 2 એ લોકોને સ્વેદ આપવાથી તેમના દેહ નાશ પામે વિધભ્રષ્ટવનાનાં વિદ્યાવિITRળીમ્ | શાન્તાના | છે અથવા તેમના વિકારો અસાધ્ય બને છે. ૧૯૨૦ નસંસાનાં ઘૂાનાં પિત્તમહિનામ્ ! તૃષ્યતાં શુઘિતાનાં | સ્વાદ આપવા લાયક રોગો च क्रुद्धानां शोचतामपि । कामल्युदरिणां चैव क्षताना
स्वरभेदप्रतिश्यायगलग्रहशिरोरुजि । मायरोगिणाम् ॥ दुर्बलातिविशुष्काणामुपक्षीणौजसां तथा। fમક સૈમિત્તિકાળ ૨ ન હૈમવતાવેત ”-જેઓ
मन्याकर्णशिरःशूले गौरवे श्वासकासयोः ॥२१॥ પાચન આદિ કષા અને મઘ હમેશાં પીતા હોય;
कुक्षिपार्श्वकटीपृष्ठविद्महे मूत्रयक्ष्मणि । જે સ્ત્રી સગર્ભા હોય, જેઓ રક્તપિત્તના રોગી
| शुक्राघाते पक्षवधे कोष्ठानाहविबन्धयोः ॥२२॥ હોય, જેઓ પિત્તપ્રધાન પ્રકૃતિ ધરાવતા હોય,
विनामादितजृम्भासु हनुमन्याशिरोग्रहे ।
अङ्गमर्दे महत्त्वे च वेपथौ वातकण्टके ॥२३॥ અતિસારથી જેઓ યુક્ત થયા હોય, જેઓ શરીરે
शीतशोथामखल्वी(ल्ली)षु पाणिपादाङ्गमारुते । લુખા થઈ ગયા હય, જેઓ મધમેહના રોગી હોય, જે અગ્નિથી દાઝયા હોય, જેની
आयामाक्षेपशूलादौ स्वेदः पथ्यतमो नृणाम् ॥२४ ગુદા પાકી ગઈ હોય કે પોતાના સ્થાનેથી ખસી
સ્વરભેદ થયો હોય, સળેખમ થયું હોય, ગઈ હોય અથવા જેઓને • ગુદભ્રંશ' નામને | ગળું ઝલાઈ ગયું હોય, માથામાં પીડા થતી રોગ થયો હોય, જેને વિષવિકાર છે મદ્યવિકાર | હાય, ગળાની મન્યા નાડીમાં, કાનમાં તથા થયે હેય, શ્રમ કરીને જેઓ થાક્યા હોય. શરીરે મસ્તકમાં શૂલ નીકળતું હોય; શરીરમાં ભારેજેઓ જાડા હય, જેઓને પિત્તના પ્રકોપથી . પણું થયું હોય, દમ કે કાસ-ઉધરસના રોગમાં; મેહરોગ થયે હેય, જેઓને વધુ પ્રમાણમાં તરસ | કૂખ, કેડ, પડખાં અને પીઠ ઝલાઈ ગયેલ હોય લાગ્યા કરતી હોય, જેઓ ભૂખ્યા હોય, ક્રોધ પામ્યા | અને વિઝાની કબજિયાતમાં, મૂત્રરોગમાં, કરતા હય, શેક કર્યા કરતા હોય, કમળાના રોગી ક્ષયગમાં, વીર્યના અટકાવમાં, પક્ષઘાતમાં, હેય. પેટના રોગી હેય, જેઓને (છાતીમાં) | કઠાના આફરામાં, મળમૂત્રના અટકવામાં, ચાંદાં પડ્યાં હેય અથવા શસ્ત્રથી જેઓ ઘાયલ | વાયુના કારણે થયેલ ખરીરના વિનામ-નમી થયા હેય, આચવાત કે વાતરક્તના જે રોગી | જવામાં, “અર્દિત” નામના મેઢાના લકહેય, જેઓ શરીરે દુર્બળ થયા હોય, જેઓ ઘણા જ | વામાં, જાંભા-બગાસાના રોગમાં, હડપચીના,