SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા–સૂત્રસ્થાન કર વિવરણ : આ સંબંધે ચરકે પણ ચિકિત્સાસ્થાનના ૨૧ મા અધ્યાયમાં ૪૩ મા શ્લોકમાં વિસની ચિકિત્સા આમ દર્શાવી છેઃ નોછેલને शस्ते तिक्तकानां च सेवनम् | कफस्थानगते सामे रूक्षશતઃ પ્રવનમ્ ' -' જે વિસ' (સાધ્ય સ્થિતિવાળા હાઈ) આમદેષ સહિત હોય અને કફના સ્થાનમાં ગયેા હાય તે। એ રાગીને લંધન તથા વમન કરાવવુ. એ ઉત્તમ ઉપાય છે; તેમ જ કડવા પદાર્થાનું સેવન કરાવવું અને રુક્ષ તથા શીતળ પ્રલેપેાથી લેપ લગાડવા. એ પ્રકારની વિસર્પની ચિકિત્સા સ્વેદના અતિયાગમાં પણ કરી શકાય છે. અષ્ટાંગસંગ્રહકારે પણ આ જ ચિકિત્સાવિધાન દર્શાવ્યું છે પણ તેમણે વધુમાં શીતળ પ્રક્ષેપાતા નિષેધ કરી સમશીતાપ્ણ પ્રલેપ લગાડવા કહ્યુ છે. ચક્ર પણ સૂત્રસ્થાનના ૧૩ મા અધ્યાયના ૧૪ મા શ્લાકમાં સ્વેદના અતિયોગવાળાને કરવાની ચિકિત્સા આમ જણાવી છે : ‘ ઉતથ્યાશિતીયે યો પ્રેમિલઃ સર્વશો વિધિઃ સોઽતિવિન્નસ્ય નર્તવ્યો મધુર: નિપીત: ' ||-સૂત્રસ્થાનના તસ્યાશિતીય ’ નામના છઠ્ઠા અધ્યાયમાં ચરકે ગ્રીષ્મઋતુચર્યા સંબંધે જે સંપૂર્ણી, મધુર, સ્નિગ્ધ તથા શીતળ વિધિ કહી છે તે જ વિધિ સ્વેદના અતિયોગવાળાને પણ કરવી યેાગ્ય છે. પરંતુ ગ્રીષ્મમાં જે મદ્યપાન બતાવ્યું છે તે સ્વેદના અતિયેાગવાળાને હિતકારી નથી, એમ ત્યાં ટીકાકારાએ અભિપ્રાય જણાવ્યા છે. ૧૫ મ'સ્વિન્ન થયેલાનું લક્ષણ वातस्याप्रगुणत्वं च गुरुत्वं स्तब्धगात्रता । મન્ત્રવિશે ન ચ હાનિલ્જીરીનાં પવિત્રમઃ॥૬॥ तत्र स्वेदं प्रयुञ्जीत भिषग्भूयो विचारयन् । વાવયોવોત્રાન પથ્થરેટ્ટારાનશ્થિતી: ॥ા જેને જરૂરિયાત કરતાં બહુ ઓછા પ્રમાણમાં સ્વેદ કરાયા હેાય તેનેા વાયુ અનુલામ થઈ પાતાના ચેાગ્ય માર્ગે ગતિ ન કરે, શરીરમાં ભારેપણું થાય; શરીરના અવયવા જકડાઈ જાય; અને ગ્લાનિ તથા તૃષ્ણા આદિની શાંતિ થાય નહિ; એવી સ્થિતિમાં વૈદ્ય રાગીના બળના, કાળના, 'મરના, દોષોના, પથ્યના ચેષ્ટાના, ખારાકના તથા સ્થિતિના ખરાખર વિચાર કરી ફરી વધુ સ્વેદના પ્રયાગ કરાવવા જોઈ એ. ૧૬,૧૭ સ્વેદના સભ્યયોગનાં લક્ષણા स्वेदाभिनन्दिता सौख्यं मृदुता रोगदेहयोः । જાહેવિધિ: શ્રુત્તુ સમ્યક્ વિન્નસ્થ જાળમ્ ॥ જે સ્વેદને વખાણે જેને સુખના અનુભવ થાય; રાગ હલકા પડે અને શરીર કમળ થાય, ચેાગ્ય સમયે મલમૂત્રની છૂટ થાય અને ભૂખ અને તરસ લાગે; એ બધાં સ્વેદના સમ્યગ્યેાગ થયાનાં લક્ષણા જાણવાં. ૧૮ વિવરણું : અર્થાત્ ઉપર દર્શાવેલાં લક્ષણા જોઈ ને વૈઘે જાગ્રુી લેવું જોઈએ કે આ રાગીને યોગ્ય પ્રમાણમાં સ્વેદ થયા છે સુશ્રુતે પણ ચિકિત્સાસ્થાનના ૩૨મા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું છે કે, વેવાસ્રાવો યાપિાનિઘુવં शीतार्थित्वं मार्दवं चातुरस्य । सभ्यस्विन्ने लक्षणं ' પ્રાદુ⟨તન્નિધ્યાઽલ્વિન્ન થયે નૈતવેવ । . સ્વેદના સમ્યયોગ થયા હોય તેા રાગીને પરસેવા છૂટ છે; રાગ ઓછો થાય છે; શરીરમાં હલકાપણ થાય છે; શીતળતાની ઇચ્છા થાય છે; શરીરમાં કમળપણું થાય છે એ લક્ષા થાય છે એમ વૈદ્યો કહે છે, પણ જેતે સ્વેદના મિથ્યાયેાગ કે અયોગ થયા હાય તેનામાં એ ઉપર દર્શાવેલાં લક્ષણા થતાં જ નથી; પણ તેથી વિપરીત જ લક્ષણા થાય છે. અષ્ટાંગસંગ્રહમાં પણ જેને વેદના સમ્યગ્યાગ થયા હોય તેનાં લક્ષણા ટૂંકમાં આમ કહ્યાં છે કે, શીતસૂક્ષયે વિન્નો નાતોડકાનાં ૬ માવે ’-રાગીના શરીરમાં રહેલ શીતનેા તથા શૂલને જ્યારે નાશ થાય અને શરીરનાં અંગાનું કામળપણું થાય ત્યારે તેને સ્વેદથી બરાબર યુક્ત થયેલા જાણવા. ૧૮ સ્વેદને અયેાગ્ય વ્યક્તિઆ પિત્તાત્મા પિત્તરોની ચ મિની મધુમેદિનઃ । વ્રુદૃળાશોષોષાર્તાઃ જામયુવિજ્ઞતાઃ ॥ હાર્યમવિષાથ સુરાાન્નિતિમિત્રુતાઃ । શ્રમવિદ્ધાન્ત ન વેચાણે વંચન ॥ ૨૦ ॥ જેની પિત્તપ્રકૃતિ હાય, જેને પિત્તના રાગ હાય, સગર્ભા સ્ત્રી, મધુમેહના રાગી, ક્ષુધા, તૃષા અને શેાષના રાગથી જેએ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy