SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ કાશ્યપસ હિતા સૂત્રસ્થાન હોય, જેએ ( એકલા સ્નેહ પીવાનુ”) કષ્ટ સહન યોગયેનિારિઃ || ' ગાળ. આનુપ-જળપ્રાય કરી શકતા ન હોય અને જેએ કાયમ મદ્યસેવન પ્રદેશનાં પશુપક્ષીએનાં માંસ, દૂધ, તલ અડદ, કરતા હાય, તેમને ખેારાક વગેરેની સાથે | મદિરા તથા દહીં એટલાં દ્રવ્યેાના કે!ઢના, સાજાના સ્નેહને યેાજીને આપવા તે ઇષ્ટ ગણાય છે. તથા પ્રમેહના રાગામાં સ્નેહપાન કરવા માટે આવા જ ભાવ સુશ્રુતે પણ ચિકિત્સાસ્થાનના ૩૧ | ઉપયોગ કરવા નહિ; પરંતુ ત્રિફ્ળા, પીપર, હરડે મા અધ્યાયમાં આ લેાકમાં જણાવ્યા છે; જેમ કે તથા ગૂગળ આદિ દ્રવ્યો નાખીને પકવેલા નિવિ સુમાર રુષ્ણ વૃદ્ધ શિશું સ્નેહવિષે તથા । તૃષ્ણાર્તન્મુ- | કારી સ્નેહે ના યેાગાયેાગ્ય તે તે રાઞાનુસાર ઉપયેગ —ાણે ૬ સહમત્તેન વાપયેત્ । જે માણસ કરાવવા જોઇ એ. ૫૫ અતિશય ામળ, કૃશ, દુબળ, વૃદ્ધ, બાળક, (એકલા) સ્નેહા દ્વેષી અને તરશના રાગથી પીડાયેલ હાય તેને એકલા સ્નેહ પાવા નહિ પણ ખારાકની સાથે કે એકલા ભાતની સાથે સ્નેહની યેાજના કરવી; તેમ જ ઉકાળે પણ ખારાકની સાથેજ પ્રયાગ કરાવવા.’ ૫૨-૫૪ | નેહથી સ્નિગ્ધ કરેલાને સ્વેદન કરવું સ્નેહિતવેદારી સ્વર્મનન્તર્મય ચુલીત । સમ્યવિનયવિઐવિશોધનમનન્તનું હાર્યમ્ ॥૧॥ સ્નેહાને પ્રમેહ આગ્નિ રોગવાળાઓને ક્યા પ્રકારે સ્નેહયુક્ત કરવા ? तद्दोषघ्नैर्द्रव्यैः स्नेहैः सिद्धैर्यथास्वमविकारैः । स्नेह्यास्तथाविधाः स्युस्त्रिफलासव्योषलवणाद्यैः ॥ ઉપર કહેલા પ્રમેહ આદિ રાગવાળાઓને તેમના તે દોષના નાશ કરનારા ત્રિફલા, ચૈાષ–ત્રિકટુ તથા લવણુ આદિ દ્રબ્યા નાખી પક્વ કરેલા નિવિકાર સ્નેહા વડે સ્નેહયુક્ત કરવા જોઈએ. પ જેના શરીરને સ્નેહપાનથી સ્નિગ્ધ કર્યુ હાય તેને એ સ્નેહન કર્યા પછી સ્વેદનના પ્રયાગ કરાવવા જોઈએ. જે માણુસ સ્નેહથી સારી રીતે સ્નિગ્ધ થયા હાય અને સ્વેદનથી સ્વેટ્ટયુક્ત થયા હોય તેને એ એ ક્રિયાઓ પછી જ સંશેાધન કમ કરાવવુ' જોઈ એ. ૫૬ વિવર્ણી : આ સબંધે પણ ચરકે સૂત્રસ્થાનના ૧૩ મા અધ્યાયના ૯૯ મા શ્લોકમાં આમ કહ્યું છે કે, સ્નેહમત્રે પ્રયુલીત તતઃ સ્ટેટ્મનન્તરમ્। સ્નેહ શ્વેોવવત્રસ્ય સંશોધનમથેતત્ / હરકેાઈ માણુસને જ્યારે સશાધનથી યુક્ત કરવા હાય ત્યારે પ્રથમ તા તેને સ્નેહના પ્રયાગ કરાવવા જોઈ એ અને એમ સ્નેહથી સ્નિગ્ધ થયેલા તેને સ્વેદનના પ્રયાગ કરાવવા જોઇએ. એમ સ્નેહનથી સ્નિગ્ધ તથા સ્વેદનથી જેને સ્વયુક્ત કરેલ હાય તેને વિવરણું : ચરકે પણ આ સંબંધે સૂત્રસ્થાનના ૧૩ મા અધ્યાયના ૯૨ મા શ્લેાકમાં આમ કહ્યું છે કે, સ્નેહેર્યથાસ્ય તાન્ સિધૈ: નૈયેવિા | નિમિ. વિપ્પન્નીમિઠ્ઠીતયા સિâજ્ગ્યિાડવિયા ’ જેએ સ્નેહપાન માટે અયેાગ્ય ગણાય છે તેવા રાગી- એના પછી સ`શાધન કરાવી શકાય છે. ૫૬ ઇતિ શ્રીકાશ્યપસહિતામાં ‘સ્નેહાધ્યાય’ નામના ૨૨ મે અધ્યાય સમાપ્ત એને તેના રંગ અનુસાર દ્રવ્યા નાખી પકવ કરેલા અવિકારી સ્નેહા આપીને સ્નિગ્ધ કરવા જોઇ એ; જેમ કે કાઢના રાગી માટે પીપરનું ચૂર્ણ નાખી પક્વ કરેલ, સેાજાના રાગી માટે હરડેનુ ચૂર્ણ નાખી પકવેલ અને પ્રમેહના રોગી માટે સ્વેદાધ્યાય-અધ્યાય ૨૩ મા अथातः स्वेदाध्यायं व्याख्यास्यामः ॥ १ ॥ ત્રિષ્ફળાનું ચૂ" નાખી પકવેલ સ્નેહ પાઈ ને સ્નિગ્ધતિ હૈં આાદ મળવાન થવઃ ॥ ૨ ॥ કરવા. ' આ જ પ્રકારે અષ્ટાંગસંગ્રહકારે પણ આમ કહ્યું છે કે, ગુજ્ઞાનમિષક્ષીરતિમાપુરા ધિ । ઝુકશો પ્રમદેપુ સ્નેહાર્ય ન પ્રશ્ર્વયેત્ । ત્રિા વિપ્પણી થ્થા મુમુક્ષ્માવિવિવાવિતાન્। સ્નેહાન યથાસ્યમેતેાં / હવે અહી થી ‘વેદાધ્યાય' નામના અધ્યાયનુ... અમે વ્યાખ્યાન કરીશું, એમ કાશ્યપે પેાતાના શિષ્ય વૃદ્ધજીવક પ્રત્યે કહ્યું હતુ. ૧,૨
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy