________________
સ્નેહાધ્યાય અધ્યાય ૨૧મા
wwwimm
જ્વર, પાંડુ, કાઢ, સેાજા, વધુ પડતી તરસ, મૂર્છા, ઊલટી, અરુચિ, મેાળ—ઊબકા, ગ્રહણીરાગ, ઇંદ્રિયાની અસ્વસ્થતા, મિત્ય જડતા, આનાહ–મલબંધ (આફરી) અને શૂલ વગેરે રાગેા થાય છે. એમ સ્નેહના અયેાગ્ય રીતે સેવન કરવાથી થયેલા તે શગેા સ્વેદનરૂપ ઉપચારથી યુક્ત કર્યા હાય તેમ જ વમન તથા વિરેચનના યાગાથી ચૈાજ્યા હાય અને રૂક્ષ ખેારાકથી, તના સેવનથી તથા ગામૂત્રના સેવનથી મટે છે.
/
,
વિવરણ : ચરકે પણ સૂત્રસ્થાનના ૧૩ મા અધ્યાયમાં ૭૭-૭૮ મા શ્લોકમાં આમ કહ્યું છે, કે तत्राप्युलेखनं शस्तं स्वेदः कालप्रतीक्षणम् । प्रति प्रति ब्याधिबलं बुद्ध्वा संसनमेव च । तक्रारिष्टप्रयोगश्च સ્વવાનાઞક્ષેત્રનમ્। મૂત્રાળાં ત્રિશાયાશ્ચ સ્નેહવ્યાવત્તિ•મેત્રજ્ઞમ્ ।। ' સ્નેહના અયેાગ્ય સેવનથી ઉત્પન્ન થયેલા એ. ઉપદ્રવામાં પણ ઊલટી, સ્વેદન, કાળપ્રતીક્ષા એટલે કે સ્નેહના દોષના નાશ થાય ત્યાં સુધી રાહ જોઈ તે ભેાજન કરવું નહિ. દરેકે દરેક તદ્રા આદિ થયેલા વ્યાધિનું બળ જોઈ તે તેના પ્રમાણમાં સંસન જ કરવું જોઈ એ એટલે કે વિધેયન કરાવવું. ચરકના ચિકિત્સાસ્થાનમાં કહેલા તક્રારિષ્ટ પ્રયાગ કરાવવેા; રૂક્ષ પીણાં તથા રૂક્ષ અન્નનું સેવન કરાવવું. તેમ જ મૂત્રાનું તથા ત્રિફળાનું સેવન કરાવવું; એ અવિવિથી સેવેલા સ્નેહના ઉપદ્રવાનાં ઔષધા છે. ’ સ્નેહના ઉપવાનાં કારણ અને સંશાધન मात्राकालवियुक्तः स्नेहः सात्म्योपचारगुणहीनः યુજો થ્યાપવમુઋતિ તસ્મિન્ સંશોધનું પથ્થમ્ર જે સ્નેહ માત્રા અને કાળ વગર સેવ્યેા હાય તેમ જ સાત્મ્ય ઉપચારા તથા ગુણાથી રહિત હાય તેવા સ્નેહ ચેાજ્યેા હાય તેા તે ઉપદ્રવાને ઉત્પન્ન કરનાર થાય છે. એવા તે સ્નેહમાં સ'શેાધન આપવુ એટલે કે વમન તથા વિરેચન કરાવવુ તે હિતકારી થાય છે. ૫૧
|
|
વિવરણ : આ સંબંધે ચરકે પણ સૂત્રસ્થાનના ૧૩મા અધ્યાયમાં ૭૯મા શ્લોકમાં આમ કહ્યું એ કે, મગરે નાહિતથવ માત્રયા ન પયોબિવઃ ।
.
૨૮૭
ww
स्नेहो मिथ्योपचाराच्च व्यापद्येतातिसेवितः ॥
જે
|
સ્નેહ અકાળે સેવ્યા હાય, અહિતકારી હૈાય છતાં સેવ્યા હાય, માપસર સેવ્યા ન હોય, ખાટી વિધિથી સેવ્યા હોય અને ખૂબ વધુ પ્રમાણમાં જે સ્નેહ સેવ્યા હોય તે વ્યાપત્તિને પામે છે; એટલે કે ઉપદ્રવાને ઉપાવવામાં કારણ થાય છે. ૫૧ કેવળ સ્નેહનું સેવન કાણે ન કરવુ? સ્ને દ્વેષી ક્ષામો મૃદુજોઇઃ નેમનિત્યશ્ચ । अध्वप्रजागर स्त्रीश्रान्ता नाच्छं पिबेयुस्ते ॥ ५२ ॥ तेषामन्नैर्विविधैः स्नेहस्य विचारणा सात्म्यम् । નિાિ માસાથે જાજાગ્નિવયપ્રર્વાદ્ય ॥પુરૂ મુપાનમોડ્યમાંતેનુંડિિતજરા મુનિવૃં न स्नेहयेत् प्रमेहे न कुष्ठकफशोषरोगार्तान् ॥५४॥
જે માણસને સ્નેહ તરફ અણુગમા હાય, શરીરે જે દુખળ હાય, જેના કાઠી કાયમને માટે સ્નેહનુ તથા મદ્યનું સેત્રન કરતા હાય; મુસાફરી કરીને, ઘણા ઉજાગરા કરીને અને ખૂબ સ્ત્રીસેન કરીને જે થાયા હાય તેણે કેવળ સ્નેહ પીવા નહિ; પરંતુ એવા લેાકેાને તા વિવિધ પ્રકારનાં અન્નની સાથે સ્નેહ આપવાથી માફક આવે છે; પરંતુ એ સ્નેહના ચેાગ પણ માસ કે ઋતુ આદિને નિર્દેશ કરી તેમ જ કાળ, જઠરાગ્નિ તથા 'મરના વિચાર કરી જે સામ્ય હોય તે જ ચાજવા જોઈ એ. વળી ભારે ખોરાક, પીણાં, ભેાજને માંસ, ગેાળ, દહી, તલ, શાક, દૂધ તથા નિયૂહ દ્વારા સ્નેહના ચાગ કરવાથી સાત્મ્ય થાય છે; પણ પ્રમેહમાં સ્નેહન કરાવવું નહિ અને કોઢના, કફના તથા શે!ષના રાગીઓને પણ સ્નેહન કરાવવું નહિ. પર-૫૪
વિવરણ: આ સંબંધે ચરકે પણ સૂત્રસ્થાનના ૧૩ મા અધ્યાયના ૮૨ મા લેાકમાં આમ કહ્યું છે કે, ‘ સ્નેહદ્વિષઃ સ્નેહનિત્યા મૃત્યુકોષ્ટાશ્ર્વ ચે નઃ | ઝેરશાસહા મચનિયાશ્લેષામિા વિચારળા ||' જેએ સ્નેહના દૂષી હોય એટલે કે જેઓને કેવળ એકલે
સ્નેહ પીવા ગમતા ન હેાય, જે કાયમ સ્નેહનું સેવન કરતા હાય, જેઓને દાઢા કાચળ