SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ સા. કાશ્યપ સંહિતા-સૂત્રસ્થાન લાગવા માંડે તો શીતળ દ્રવ્યોથી માથા અને નેહનું અવપીડ-નસ્ય નાકમાં ટીપાં મુખ પર લેપ લગાડવો; છતાં એ તરસ | પાડવામાં આવે તો તેથી માણસેના પિત્તના જો શાંત ન થાય તો શીતળ પાણી પાઈને તથા વાયુના રોગોનો નાશ થાય છે; તે અજીર્ણ સ્નેહને કાવી કઢાવ જોઈએ. અતિ, મૂત્રાશય, સાથળે તથા કેડની દઢતાપરંતુ કમિશ્ર વાયુપ્રકૃતિવાળાને જે સ્નેહનું | ને કરે છે વૃષ્ય હોઈ વીર્યની વૃદ્ધિ કરે અજીર્ણ થયું હોય તે એ માણસને ક્ષ અન છે; મનોબળને પણ કરે છે અને શ્રમને જમાડી તેની ઉપર ગરમ પાણી પાઈને ૫છી | નાશ કરે છે. ૪૭ વમન કરાવવું જોઈએ; પરંતુ જે માણસમાં બધાયે વિવરણ : “અવપીડન નસ્ય' એટલે કે કોઈ દોષો એકસરખા હોય અને તેને જે સ્નેહનું પણ ઔષધ આદિના કને નીચોવી તેના રસનાં અજીર્ણ થયું હોય તે તેને સહેવાય તેવું ગરમ | પાણી પાઈને તે સ્નેહના અજીર્ણનું વમન કરાવવું ટીપાં નાકમાં નાખવામાં આવે, તેને “અવપીડનસ્ય' કહેવામાં આવે છે. આ સંબ ધે કહ્યું છે કે, જોઈએ અર્થાત પિત્તપ્રકૃતિવાળાને સ્નેહના અજીર્ણ “અવશ્ય હીવતે વાઢવપદસ્તતઃ મૃતઃ| વહીમાં શીતળ પાણી પાઈને વમન કરાવવું અને ત'મશ્ર પ્રતિવાળાને તેમ જ સમદોષ પ્રકૃતિ कृतादौपधाद्यः पीडितो निसृतो रसः । सोऽवपीडः વાળાને ગરમ પાણી પાઈને સ્નેહના અજીર્ણનું समुद्दिष्टातीक्ष्णद्रव्यसमुद्भवः । गलरोगे सनिपाते निद्रायां વમન કરાવવું. એમ જણાવી અષ્ટાંગસંગ્રહકારે विषमज्वरे । मनोविकारे कृमिषु युध्यते चावपीडनम् ॥' ચરક તથા સુકૃતનાં પરસ્પર વિરુદ્ધ કથનમાં અમુક કોઈ ઔષધને કકરૂપ કરી તેને નીચવીને આવતો વિરોધ દૂર કર્યો છે. ૪૪ તેમાંથી કાઢવામાં આવતા ૨કને અપીલ્ય કહેવામાં સ્નેહનું અજીર્ણ ન થયું હોય તેનાં ૯ આવે છે અને અમુક કઈ તીક્ષ્ણ દ્રવ્યમાંથી ઉત્પન્ન જીવિરાત્તિ ક્ષચિત્તાધુત્વમવિદા થયેલા એ નાકમાં નાખવાના રસને “અવપીડન ઇજિપના જોરે યદg = છI | નસ્ય કહેવામાં આવે છે. તે ‘ અવપીડને નસ્ય' થwઉક્ષિણાવરું તિજોકૌન બ્રિતિgગળાના રોગમાં, સન્નિપાતમાં, નિદ્રા ન આવતી શાન્તિસ્તાધન મુડનુસ્નાતા હોય તે રોગમાં, વિષમજવરમાં, મનના વિકારમાં સ્નેહ જે પચી ગયું હોય તે શુદ્ધ તથા કૃમિરોગમાં આપવું એગ્ય ગણાય છે. ૪૭ ઓડકાર આવે; ખોરાક ખાવાની અને બીજા સ્નેહના સમ્યક સેવનથી થતા ફાયદા કામ વગેરે કરવાની ઈચ્છા થાય, શરીરમાં વર્ષોમેઘનશુnયુર્ઘતિથwાuિસંવૃદ્ધિ સ્થિરતા અને હલકાશ થાય. મનમાં કોઈ પણ | વિમૂત્રાનિવૃત્તિ પુણેન સંમોગનન્નેદા ૪૮ જાતનો ખેદ ન રહે, બળ, વાણી તથા નેહનું સારી રીતે સેવન કરવાથી ઇદ્રિની સંપત્તિ એટલે ઉત્તમ ગુણે અને શરીરને વર્ણ, ગળાને અવાજ, મેધાયુક્તપણું થાય; અને બળ તથા સુખ પણ શક્તિ, ઓજસ, વીર્ય, આયુષ્ય, ધૈર્ય, બળ થાય. વળી કાન, નેત્ર અને પ્રાણમાં બળ તથા જઠરના અગ્નિની સારી રીતે વૃદ્ધિ થાય આવે; સ્મરણશક્તિ, કેશ તથા એજની વૃદ્ધિ છે અને વિઝાની, મૂત્રની તથા વાયુની સુખથાય; બુદ્ધિ અને ધીરજની પુષ્ટિ થાય છે પૂર્વક પ્રવૃત્તિ થાય છે. ૪૮ અને તે તે રોગોની શાંતિ થાય એમ | અયોગ્ય રીતે સેવેલા નેહથી થતા દોષો નેહપાન કર્યા પછી તે પચી જાય ત્યારે એ પાછા થાતૃમૂછછરો રોકવા લક્ષણે થાય છે. ૪૫,૪૬ ग्रहणीन्द्रियोपघातस्तैमित्यानाहशूलाद्याः ॥४९॥ . નેહના અવપીડ-નસ્યના ગુણે स्नेहापचारजास्ते रोगाः,स्वेदोपपादिता ये(त)षु। पित्तानिलामयनं बस्स्युरुकटीदृढीकरं वृष्यम् । वमनविरेचनयोगा. रूक्षाशनतकमूत्राद्याः ॥५०॥ શાં મમ વિદ્યાર્ નેaહું તાહા અગ્ય રીતે સેવેલા સ્નેહના કારણે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy