SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ હાધ્યાય અધ્યાય ૨૦ મે વિધાનામ યા રિવર્તિત - | મૂર્છા થાય. વસારૂપી સ્નેહનું અજીણું થયું મર્થા પ્રફળી પરિવર્તિતા – “પિત્તધરા” નામની હોય તે મેળ-ઊબકા આવે; મજજારૂપી જે છઠ્ઠી કલા કહી છે તે પકવાશય અને આમા- | સ્નેહનું અજીર્ણ થયું હોય તો માણસના શયની વચ્ચે રહેલી હેઈને “ગ્રહણ” કહેવાય છે. | શરીરમાં ભારેપણું થાય. વળી સ્નેહના એ જ પ્રકારે ચરકમાં પણ તે પ્રહણીને “અમિનું | અજીર્ણવાળાની પ્રવૃત્તિ પણ વધેલા દેના અધિષ્ઠાન' માની છે; જેમ કે “ અવઝાનમત્રણ | કારણે ઓછી થઈ જાય-પિતાનાં ધારેલાં. ग्रहणाद् ग्रहणी मता। नाभेरुपरि सा ह्यग्निबलोपस्तम्भ- | કાર્યો તે બરાબર કરી શકે નહિ. ૪૩ हिता । अपक्वं धारयत्यन्न पक्वं त्यजति चाप्यधः ।।-' સ્નેહના અજીર્ણમાં વમન કરાવવું. નાભિની ઉપરના ભાગમાં જે ગ્રહણ નડી રહેલી છે स्नेहाजीणे तृष्णा शूलं परिकर्तिका च यस्य स्यात् । છે તે અગ્નિનું અધિષ્ઠાન એટલે આશ્રયસ્થાન મનાયેલી છે અને અગ્નિના બળના ટેકાથી તે પુષ્ટ समतीतजरणकाले तस्य प्रच्छर्दनं श्रेयः ॥४४॥ જેને નેહનું અજીર્ણ થાય તેને વધુ થયેલી હોઈને અપકવ ખેરાકને ધારણ કરે છે અને | તરસ લાગ્યા કરે; ભૂલ ભેંકાયા જેવી પીડા પકવ થયેલા ભાગને નીચેના ભાગે ત્યજે પણ છે.” થાય અને પેટમાં ચારે બાજુ જાણે વાઢનહિ પચેલા સ્નેહનું લક્ષણ | થતી હોય એવી પીડા થાય છે, તે માણસને છશો પામભામઃ | સ્નેહપાચનને કાળ વીતી જાય ત્યારે ઊલટી તીવાલા શા(ડ)ર્વતીચાણIકશા | કરાવવી એ ઉત્તમ ઉપાય છે. ૪૪ નેહના ગુણોને જાણનારા આમ કહે છે. વિવરણ: ચરકે પણ સૂરસ્થાનના ૧૩ માકે તરશ, મૂચ્છ, મોઢાનું સૂકાવું, શબ્દ | અધ્યાયના ૭૩ મા શ્લોકમાં આમ કહ્યું છે કે, સાંભળવા તરફ અણગમો, અંગોનું ભાંગવું, “માર્ગે વારિ તુ તૃUT ચાર્જ મિr બગાસાં, તન્ના-નિદ્રા જેવું ઘેન, વાણીમાં | શીત પુનઃ વીત્યા મુક્વા ક્ષત્રમુજી – મંદતા અને શરીરમાં કૃશતા-એ લક્ષણ | સ્નેહનું જે અજીર્ણ થયું હોય તે વધુ પડતી ઉપરથી સ્નેહ પો નથી એમ જાણવું. ૪૧ | તરસ લાગ્યા કરે છે. તે વેળા વૈદ્ય એ રોગીને સ્નેહના અજીણની ચિકિત્સા ઊલટી કરાવવી જોઈએ. તે પછી શીતળ પાણી પાઈને અને રૂક્ષ બારાક ખવડાવી ફરી ઊલટી जीर्णाजीर्णविशङ्का केवलमुष्णोदकं पिबेत् तद्धि ।। उदारस्य विशुद्धिं जनयति भक्ताभिलाषंच ॥४२॥ કરાવવી. સુશ્રુતે સ્નેહની અજીર્ણ અવસ્થામાં ગરમ , જે માણસને નેહના અજીર્ણની શંકા પાણી પાઈને વમન કરાવવાનું કહ્યું છે. જેમ કે-- ‘एवं चानुपशाम्यन्त्यां स्नेहमुष्णाम्बुना वमेत् ॥'-' થતી હોય તેણે કેવળ ઉષ્ણુજલ પીધા કરવું; સ્નેહનું અજીર્ણ થતાં ઊલટી થવા માંડે અને તે કેમ કે તે ઉષ્ણજલ ઓડકારની વિશુદ્ધિ અને ઊલટી જે શાંત ન થાય તે વધે એ રોગીને ખોરાક ઉપરની રુચિ ઉપજાવે છે. ૪૨ ગરમ પાણી પાઈને તેના કેઠામાં રહેલા અને નહિ ક્યા સ્નેહનું અજીર્ણ થયું છે તે પચેલા સ્નેહને એકાવી કાઢવો જોઈએ. ચરકના જણાવતાં ચિહને . તથા સુકૃતનાં આ વિધિને પરિહાર કરવાને तैलेऽधिको(के) विदाहः, सर्पिषि मूर्छा, અષ્ટાંગસંગ્રહકારે આમ કહ્યું છે કે, “મનીળું વહवसासु हल्लासः । मन्जनि गौरवमेषां दोषैरल्पा | वत्यां तु शीतर्दिह्याच्छिरो मुखम् । छर्दयेत् तदशान्तों પ્રતિસ્તુ / કરૂ I च पीत्वा शीतोदकं पुनः । रूक्षान्नमुलिखेत् भुक्त्वा' તેલરૂપી સ્નેહનું જે અજીર્ણ થયું હોય | તાદરાં 1નિ | સમતોષી નિરોઉં નેહમુળતો (શરીરમાં) અધિક દાહ થાય. ધીરૂપી | મ્યુનીતા ”-(પિત્ત પ્રકૃતિવાળા માણસને) સ્નેહનું સ્નેહનું અજીર્ણ થયું હોય તે માણસને | અજીર્ણ થયું હોય અને તે વેળા ખૂબ તરસ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy