________________
સ્નેહાધ્યાય અધ્યાય રૂમા
૧૩
स्निग्धमसंकरम् । उष्णोदकोपचारी स्यात् ब्रह्मचारी क्षपाशयः । व्यायामवेगसंरोधशोक हर्षहिमातपान् ॥ प्रवातયાનાપાનાથ્યમાધ્યાયશનāસ્થિતીઃ । નીચાયુ-ઘોપधानाहः स्वप्नधूमरजांसि च । यान्यहानि पिबेत् तानि આવતી તાવન્યન્યાયપિચનેત્ ।।—જે માણસ કાલે સ્નેહપાન કરવાના હોય અને જેણે સ્નેહપાન ગઈ કાલે કર્યું હોય તેણે ગરમ ભોજન અને ગરમ પાણી યાગ્ય પ્રમાણમાં પીવું; પ્રવાહી ગરમ, અભિષ્યન્ત ( ક ) નહિ કરનાર, અતિશય સ્નિગ્ધ ન હેય એવું તેમ જ અસકી એટલે અમુક જાતનાં જુદાં જુદાં અન્નના મિશ્રણથી રહિત ભેાજન
જમવું; ગરમ પાણીનું સેવન કરવુ; બ્રહ્મચર્ય
પાળવું; રાત્રે શયન કરવુ. પણ દિવસે નિદ્રા ન લેવી; શારીરિક શ્રમ ન કરવા, મળમૂત્રાદિના વેગા રોકવા નહિ તેમ જ શાક, હ, હિંમ તથા સૂર્યના તાપના ત્યાગ કરવા; વળી પુષ્કળ વાયુવાળા પ્રદેશમાં જવાના, બેસવાના, મુસાફરીનો, બહુ ખેલવાને,
ખૂબ
ખાવાના અને ખૂબ ખેસી રહેવાનેા ત્યાગ કરવા; ખૂબ નીચાં અને ખૂબ ઊંચાં એશીકાં
વગેરનો, દિવસની નિદ્રાતા, ધુમાડાના અને રજ-ધૂળ વગેરેના પણ ત્યાગ કરવા જોઈ એ. એ રીતે જેટલા દિવસેા સુધી સ્નેહપાન ચાલે તેટલા દિવસેા સુધી અને સ્નેહપાન છે.જ્ઞા પછી પણ તેટલા જ દિવસે સુધી નિયમેાનું પાલન કરવું. ૩૭
પાણી પીવું; જિતે'દ્રિય રહેવું; વાયુ વગરના પ્રદેશમાં રહેવું; કસરત અથવા શારીરિક શ્રમના ત્યાગ કરવા; મળમૂત્રાદિના વેગને રાકવાના ત્યાગ કરવા; ક્રોધ છેડવા અને દિવસે નિદ્રાને ત્યાગ કરવા. ૩૭
વિવરણ : આ સંબંધે ચરકે પણુ સૂત્રસ્થાનના ૧૩મા અધ્યાયમાં ૬૨-૬૪ લૈકામાં આમ કહ્યું છે કે, સ્નેહૈં પીવા નર: સ્નેહૈં પ્રતિનુજ્ઞાન उष्णोदकोपचारी स्यात् ब्रह्मचारी क्षपाशयः । शकृन्मूत्रानिलोद्गारानुदीर्णैश्च न धारयेत् । व्यायाममुच्चै
ચા
ચૈવન મોપશોજી હિમાલી ।। વર્ઝયેવા જ સેયેત
शयनासनम् । स्नेहनिथ्योपचाराद्धि जायन्ते दारुणाः IÇI: / સ્નેહપાન કર્યા પછી માણસે ( એ સ્નેહ પચી ગયા પછી ) ખીજા સ્નેહથી યુક્ત ભોજન કરવું; ગરમ જળનું સેવન કરવું; બ્રહ્મચર્યું પાળવું; રાત્રે સૂવું પણ દિવસે ન સૂવું; મળ, મૂત્ર, વાયુ તથા ઓડકારના વેગાને રાકવા નહિ. શારીરશ્રમના, મેાટથી ખાલવાના, ક્રોધના, શાકના, ઠ ડીનેા તથા
સૂર્યના તાપના ત્યાગ કરવા; વાયુરહિત પ્રદેશનું સેવન કરવું; સૂવાનું તથા ખેસવાનું પણ વાયુરહિત પ્રદેશમાં રાખવું; કારણ કે સ્નેહનું પાન કર્યા
કેવા કાઠાવાળા કેટલા દિવસે સ્નિગ્ધ થાય ? संस्निह्यति मृदुकोष्ठो नरस्त्रिरात्रेण, सप्तरात्रेण । स्नेहाच्छपानयोगाज्जीवक ! यः क्रूरकोष्ठस्तु ॥३८॥
પછી નિયમ રુિદ્ધ ખાટા આચારવિચારાને સેવવાથી તા ભયંકર રોગા ઉત્પન્ન થાય છે’ વળી ચરકે સિદ્ધિસ્થાનમાં પણ પહેલા અધ્યાયમાં ૫૩ મા શ્લેાકમાં આમ કહ્યું છે કે, 'कालस्तु बस्त्यादिषु यात यावाँस्तावान् भवेद्वः परिहारकालः । अत्यासनस्थानवचांसि पानं स्वप्नं दिवा मैथुन वेगरोधान् ।। शीतोपचारात शोकरोषांस्त्यजेदकालाहित भोजनं મૈં ॥ બસ્તિ આદિમાં જેટલા કાળ જાય છે, તેનાથી બેગણેા કાળ પરિહાર કે પરેજીના હેવા જોઈ એ; તેમ જ વમન આદિ પંચકર્મીનું સેવન કરનારે ધણું બેસી રહેવું, વધુપડતું ઊભા રહેવું, અતિશય ખેલવું, ધણુ ચાલવું, દિવસની નિદ્રા, મૈથુન, (મલમૂત્રાદિના) વિવર્ણ : આ સંબંધે ચરકે પણ સૂત્રસ્થાનના વેગાને રાકવા, શીતળ ઉપચારા, સૂર્યના તાપ, ૧૩ મા અધ્યાયના ૬૫મા શ્લેાકમાં આમ કહ્યું છે શાક, રાષ, અકાળે ભાજન તથા અહિતકારી | કે · મૃત્યુોઇબ્રિરાત્રેળ નિહત્યછોવસેવા । સ્મિક્ષતિ ભાજનના ત્યાગ કરવા.’ આ જ પ્રકારે અષ્ટાંગસંગ્રહ- જોઇતુ સતરાત્રે માનવ: ' II-જે માશુસ કામળ કારે પણ કહ્યું છે કે, મોયો” માત્રા વાસ્યનું કાઠાવાળા હાય તે સ્વચ્છ સ્નેહને પીવાથી ત્રણ સ્વ: વિન્ પીતવાવ ।ોમનમિત્િનાતિ- | દિવસે સ્નિગ્ધ થાય છે; તેમ જ જે માણસ કહ્યુ
માણસ કામળ કાઢાવાળા હાય તે સ્વચ્છ સ્નેહ પીવાથી ત્રણ દિવસે સ્નિગ્ધ થાય; અને હે જીવક! જે કઠણ કાઢાવાળા હાય તે, સ્વચ્છ સ્નેહના પાનથી સાત દિવસે સ્નિગ્ધ થાય છે. ૩૮