SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નેહાધ્યાય અધ્યાય ૨૨ મે ૨૭૫ બકતી રાધાર, કોષાગેડનિ | વિવા-નિ- કેવળ પિત્તાધિક, વાતાધિક અને વાતનિ વિત્ત સંસ પિત્તાત્યપિ ! રમાને તુ રીતે | પિત્તમિશ્ર પ્રકૃતિવાળો હોવા છતાં જે ફિવા તૈઢ રોકત ૩sfપ રાત્રી સfશ્વ | માણસ ઉપર જણાવેલ વિધિથી ઊલટી રીતે તોષાકીના વીક્સ વાવથા ”-દરેક વ્યક્તિને હરકોઈ એટલે ઘણી ગરમીના સમયે પણ નેહપાન રહને પ્રયોગ, સૂર્ય નિર્મળ હોય ત્યારે જ | કરે તે વધુ પડતી તરસના રોગને, મૂચ્છના કરાવવું જોઈએ; અને તે પણ સાધારણ ઋતુ- | રોગને તથા ઉન્માદ વગેરે રોગને પ્રાપ્ત કાળમાં એટલે અતિશય શીત ન હોય અને કરે છે. તે જ પ્રમાણે કેવળ કફાધિક પ્રકૃતિઅતિશય ગરમી ન હોય તેવી તુમાં જ ઉપર વાળ કે વાતકફમિશ્ર પ્રકૃતિવાળો હોવા છતાં જણાવ્યા પ્રમાણે દરેકને હરકે રહનું પાન જે માણસ અતિશય શીતકાળમાં સનેહપાન કરાવી શકાય છે, પરંતુ દોષની સમાનતા હોય કે | કરે તો કબજિયાત, અરુચિ તથા સાંધાઓમાં વાયુ, પિત્ત મિશ્ર દેષો હોય અને કેવળ કફની શૂલની વેદનાને પામે છે. ૧૮ જ અધિકતા હોય તો દિવસના સમયે સ્નેહપાન અછસ્નેહપાનની ત્રણ માત્રા કરાવાય; પરંતુ વાયુની અધિકતા હોય તે જરૂર જણાતાં રાત્રે સ્નેહપાન કરાવવું. પિત્તાધિક હોય स्नेहाच्छपाने त्रिविधा तु मात्रा કે વાયુ-પિત્તને સંસર્ગ હોય તોયે જરૂર જણાતાં ह्रस्वाऽथ मध्या महती तृतीया રાત્રે જ સ્નેહપાન કરાવવું. પિત્તવાળો માણસ हस्वा दिनार्धन, दिनेन मध्या, પણ સ્નેહપાન કરવા ઉતાવળ કરતો હોય તે जीर्यत्यहोरात्रवशात् प्रधाना ॥१९॥ શીતકાળે પણ તેને દિવસે તૈલરૂપ સ્નેહ પાઈ અછનેહપાન એટલે કેવળ શુદ્ધ સ્નેહશકાય છે અને ઉકાળે પણ રાત્રિના સમયે પાનની ત્રણ પ્રકારની માત્રા મનાયેલ છે. ઘીરૂપ સ્નેહ પાઈ શકાય છે. એમ દોષ આદિને એક હસ્વ માત્રા, બીજી મધ્યમ માત્રા જોઈ તપાસીને આત્મયિક રોગમાં સ્નેહપાન કરાવી અને ત્રીજી ઉત્તમ માત્રા અપાય છે. તેમાંની શકાય છે; પણ તેથી ઊલટું હોય તો વાતાધિકને | જે માત્રા અર્ધા દિવસે પચે તે હસ્વ માત્રા તથા પિત્તાધિકાને કે વાતપિત્તમિત્ર પ્રકૃતિવાળાને | કહેવાય છે. જે માત્રા આખા દિવસે પચે અતિશય ઉષ્ણકાળે સ્નેહપાન કરાવાય નહિ; અને તે મધ્યમ માત્રા ગણાય છે અને જે માત્રા કેવળ કાધિક અથવા કફવાયુ મિશ્ર પ્રકૃતિવાળાને | એક દિવસરાત્રે (ચોવીસ કલાકે) પચે તે અતિશય શીતકાળમાં સ્નેહપાન કરાવવું નહિ. ઉત્તમ માત્રા કહેવાય છે. ૧૯ - સુશ્રુતે પણ ચિકિત્સાસ્થાનના ૩૧ મા અધ્યાયમાં વિવરણ : એકંદર જે માત્રા અર્ધા દિવસેઆ સંબંધે આમ કહ્યું છે કે “તારે વિવા એટલે છ કલાકે પચે તે હસ્વ અસ્નેહમાત્રા मुष्णकाले पिबेनिशि। वातपित्ताधिको रात्री वातश्ले સમજવી. જે આખો દિવસ એટલે બાર કલાકે સ્માયિકો વિતા | શીતકાળમાં દિવસે અને ઉષ્ણકાળમાં રાત્રે સ્નેહપાન કરવું; પરંતુ વાતની પચે તે મધ્યમ અછસ્નેહમાત્રા જણવી અને અધિકતાવાળાએ, પિત્તની અધિકતાવાળાએ અને જે આખા એક અહોરાત્ર એટલે કે વીસ કલાકે વાતપિત્તની મિશ્રતાવાળાએ (ખાસ જરૂર હોય તો પચે તે ઉત્તમ અચ્છરોહમાત્રા કહેવાય. ચરકે પણ ખરેખરા ઉનાળામાં પણ ) રાત્રે તેહપાન કરવ | આ અછસ્નેહની માત્રા આ જ પ્રમાણે સૂત્રસ્થાનઅને વાતાધિક, કફાધિક તથા વાતકક-મિશ્ર પ્રતિ | ના ૧૩ મા અધ્યાયના ૨૯ મા લોકમાં આમ વાળાએ (ખાસ જરૂર પડે તો અતિ શીતકાળે | કહી છે કે, “મહોત્રટૂઃ કુરનENહું ૨ પ્રતીક્ષા . પણ) દિવસના સમયે સ્નેહપાન કરવું.” ૧૭ प्रधाना मध्यमा ह्रस्वा स्नेहमात्रा जरां प्रति । इति तिस्रः અયોગ્યકાળે સ્નેહપાનથી થતા રોગો સમુદ્ધિા માત્રાઃ નેલ્થ માનતઃ '—શુદ્ધ સ્નેહની જે છમાલીન પૂવમ વિઘા વિના | માત્રા પચવામાં ચોવીસ કલાકની જરૂરિયાત ધરાવે તે વારિણુજરછોગાટા| ઉત્તમ માત્રા જાણવી. જે માત્રા પચવામાં આખા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy