________________
www
કાશ્યપસ હિતા-સૂત્રસ્થાન કૃચ્છના રાગ અને આડાની કબજિયાત હાય તેથી જેઓનેા ઝાડા ગઢાઈ જતા હાય, ગેળાના રાગથી જેએ પીડાતા હાય, જેએને સર્પ કરડ્યો હાય, જે ખૂબ રૂક્ષ અની ગયા હૈાય અને જેને રતવાને રાગ લાગુ થયેા હાય તેઓએ સ્નેહની ઉત્તમ માત્રા પીવી. ૨૦
૨૭૬
એક દિવસ ૧૨ કલાકની જરૂરિયાત ધરાવે તે શુદ્ધ સ્નેહની મધ્યમ માત્રા કહેવાય અને જે સ્નેહ માત્રા પચવામાં છ કલાકની જરૂરિયાત ધરાવે તે સ્નેહની હસ્વ માત્રા કહેવાય. એમ સ્નેહના પ્રમાણને ઉદ્દેશી ત્રણ માત્રાએ કહી છે. સુશ્રુતે પણ સ્નેહની ત્રણ માત્રાએ ચિકિત્સાસ્થાનના ૩૧ મા અધ્યાયમાં આમ કહી છે કે, યા. માત્રા परिजीर्येत चतुर्भागगतेऽहनि । सा मात्रा दीपयत्यग्निमल्पदोषे च पूजिता ॥ या मात्रा परिजीर्येत तथार्ध दिवसे गते । सा वृष्या बृंहणी चैव मध्यदोषे च पूजिता ॥ या मात्रा परिजीयेंत चतुर्भागावशेषिते । स्नेहनीया च या मात्रा बहुदोषे च पूजिता ॥ या मात्रा परिजीर्येत्तु तथा परिणतेऽहनि । ग्लानिमूर्छामदान् हिला सा मात्रा पूजिता भवेत् ॥ अहोरात्रादसन्दुष्टा या मात्रा परिजीर्यति । सा तु कुष्ठविषोन्मादग्रहापस्मारनाशिनी ॥ 'એક પ્રહર દિવસ ચડતાં પચે તે સ્નેહમાત્રા જઠરના અગ્નિને પ્રદીપ્ત કરે છે અને થાડા દોષવાળા માટે હિતકારી થાય છે. તેમ જ અર્ધો દિવસ જતાં
પચે તે માત્રા વીર્યને વધારે, પુષ્ટિકારક થાય અને મધ્યમ દાયવાળાને હિતકારી થાય અને દિવસના ચોથા ભાગ બાકી રહે ત્યારે પચે તે માત્રા શરીરને અત્યંત સ્નિગ્ધ કરે છે અને ઘણા દોષવાળાને અત્યંત હિતકારી થાય છે. સામાન્ય રીતે સ્નેહની માત્રા ગ્લાનિ, મૂર્છા તથા મદને ઉત્પન્ન ન કરે અને દિવસ આથમવાના સમયે પચે; પરંતુ કાઢ, વિષ, ઉન્માદ, ગ્રહાષ તથા અપસ્મારના નાશ કરવા ચોવીસ કલાકે પચે અને કાઈપણ દુષ્ટ વ્યધિને ઉત્પન્ન ન કરે તેવી આપવી જોઈ એ. ૧૯ ઉત્તમ સ્નેહુમાત્રાને ચાગ્ય વ્યક્તિએ दीप्ताग्नयो बलिनः स्नेह नित्या
"उन्मादिनो धृतिविण्मूत्रसक्ताः । गुल्मार्दिताश्चादिष्टा विरूक्षा
वैसर्पिणः प्रवरां ते पिबेयुः ॥ ३० ॥ જેઓના જઠરાગ્નિ પ્રદીપ્ત હાય, જેઓ બળવાન હ।ઈ કાયમ સ્નેહનું સેવન કરતા હાય, જેઓને ઉન્માદરાગ લાગુ થયા હાય, જેઓ ધૈયવાન હોઈ વિષ્ઠા તથા મૂત્રને રામ્યા કરતા હાય, અથવા જેઓને મૂત્ર
વિવîણ : આ સંબંધે ચરકે પણ સૂત્રરથાનના ૧૩ મા અધ્યાયમાં ૩૧-૩ર શ્લામાં આમ કહ્યું છે કે, ‘ પ્રસૂતઐહનિત્યા યે શ્રુષિવદાસહા નાઃ | पावकश्चोत्तमबलो येषां ये चोत्तमा बले || गुल्मिनः सर्पदष्टाश्च वीसर्पोपहताश्च ये । उन्मत्ताः कृच्छ्रमूत्राश्च ગાઢવર્નસ વ્ ૨ | પિવૈયુત્તમાં માત્રાં-જેએ કાયમ પુષ્કળ સ્નેહનું સેવન કરતા હોય, જે ભૂખ અને તરશને સહન કરી શકતા હેાય, જેમને જઠરાગ્નિ ઉત્તમ બળવાન હાય, જે બળમાં ઉત્તમ ગણાતા હાય, ગુલ્મના રાગથી જે યુક્ત હોય, જેને સર્પ કરડ્યો હોય, જે રતવાના
રાગથી પીડાયા હોય, જેએને મૂત્રકૃચ્છુ રાત્ર લાગું થયા હાય અને જેમની વિષ્ટા ગંઠાઈ જતી હોય તેઓએ સ્નેહની ( ઉપર કહેલી ) ઉત્તમ
માત્રા પીવી. ૨૦
મધ્યમ સ્નેહુમાત્રાને ચેાગ્ય વ્યક્તિઓ प्रमेहकुष्ठ निलशोणितारुचि
॥૨૬॥
विचिकास्फोटविषेषु कण्डौ । मृदौ तथाऽग्नौ प्रवदन्ति मध्यां बले च मध्या अशने च ये જેઓને પ્રમેહ, કાઢ, વાતરક્ત, અરુચિ, વિચર્ચિકા-કાઢના એક ભેદ-હાથ વગેરે અવયવામાં પડતા ચીરા, વિષવિકાર તથા ચળના રાગ લાગુ થયેા હાય, જઠરનેા, અગ્નિ આછા થયા હાય અને જેનામાં શરીરનું બળ મધ્યમ હોય તેમ જ જેએના ખારાક પણ મધ્યમ હોય તેઓને સ્નેહની મધ્યમ માત્રા આપવી, એમ વૈદ્યો કહે છે.૨૧
વિવરણ : આ સંબંધે પણ ચરકે સૂત્રસ્થાનના ૧૩ મા અધ્યાયના ૩૫-૩૬ શ્લામાં આમ કહ્યું છે. કે હું અજ્જોષિયાજુવામાંમિનિતા(સુષ્ટિનપ