________________
૨૭૪
કાશ્યપ સંહિતા-સૂત્રસ્થાન રોત્તરવતયઃ | Twદૂષ. યતિ નર્ચ ળસિવળમુI | જ્યારે સૂર્ય નિર્મળ હોય ત્યારે શરીર હલકું વર્તુિવરાતિરિત્યેતા સ્નેહ પ્રવિવાર:' -ભાત, | હોય તે વેળા નેહપાન કરવું જોઈએ. ૧૭ વિલેપી, માંસરસ, માંસ, દૂધ, દહીં, યવાગૂ-રામ, વિવરણ: નીચેના શ્લોકમાં વાતપ્રકૃતિ કે દાળ, શાક, યૂષ, કાંબલિક યૂષ, ખડયૂષ, સાથે,
પિત્તપ્રકૃતિવાળો માણસ વધુ ગરમીના સમયમાં તલવટ, મઘ, લેહ, ભઠ્ય પદાર્થ, માલિસ, બસ્તિ,
જે સ્નેહપાન કરે તે અમુક રોગોને ભોગ બને ઉત્તરબસ્તિ, ગંડૂષધારણ, કાનમાં નાખવાનું તેલ,
છે, એમ જે કહેવાશે તેના અપવાદ તરીકે અહીં નસ્યકર્મ, કાનનું તર્પણ તથા નેત્રનું તર્પણ–એ
આમ જણાવવા માગે છે કે જો આત્મવિક રોગ વીસ રમેહની પ્રવિચારણા એટલે ઉપયોગના વિષય
હેય, જેમાં સ્નેહપાન ખાસ જરૂરી હોય તે છે. એટલે કે આટલામાં સ્નેહનો ઉપયોગ કરવો
પિત્તપ્રકૃતિ અને વાતપ્રકૃતિવાળા માણસો જરૂરી હોય છે. આમ ચરકે ૨૪ પ્રવિચારણા કહી
પણ ભલે ઉષ્ણકાળ હોય તે રાત્રિના સમયે છે. તેમાં યૂષ, કાંબલિક યૂષ તથા ખયૂષ સંબંધે
સ્નેહપાન કરી શકે છે. તે જ પ્રમાણે કફાધિક જાણવું જોઈએ, તે અહીં જણાવાય છે-“હરકેઈ
પ્રકૃતિવાળા માણસ માટે પણ વધુ શતકાળમાં કઠોળની દાળને તેનાથી અઢારગણા પાણીમાં પકવી
સ્નેહપાન કરવું ન જોઈએ, એમ નીચેના ૧૮મા અધું પાણી બાકી રહે ત્યારે તે “યૂષ” તૈયાર
શ્લોકમાં જે નિષેધ સૂચવ્યો છે, તેના જ અપથયો કહેવાય છે; અને “ત બ્ધિ વારી મરિ
વાદ તરીકે અહીં આમ જણાવવા માગે છે કે चाजातिचित्रकैः । सुरक्वः खडयूषोऽयं यूषः काम्बलि
કફાધિક પ્રકૃતિવાળાને પણ આત્મયિક રોગના વોડાક | ટ્રધ્વસ્ટaોરનેતિ૮HEસમરિવતઃ' છાશ,
કારણે સ્નેહપાન કરવું જરૂરી જણાય તે દિવસે કોડ-ફલ-ગર્ભ, ખારીલૂણી, મરી, જીરું અને ગરમ હોય અને સૂર્ય નિર્મળ હોય તે વખતે ચિત્રકમૂલ ચૂર્ણ નાખી પલું ઓસામણ “ખડ
શરીરમાં હલકાપણું હોય તો નેહપાન કરવું. યૂષ' કહેવાય છે; પણ દહીં કે બીજી ખટાઈ,
ચરકમાં પણ આ જ અભિપ્રાય સૂત્રસ્થાનના લવણુ, સ્નેહ, તલ તથા અડદ નાખી પકવેલું
૧૩મા અધ્યાયના ૧૯મા શ્લોકમાં આમ કહેવાય ઓસામણ “કાંબલિક યૂષ' કહેવાય છે. આ
છે કે, “વાતપિત્તાવ રાત્રાળુઓને રાશિ વિન્નર: | સિવાય ખડયૂષ તથા કાંબલિક ચૂષનું લક્ષણ આમ
लेष्माधिके दिवा शीते पिबेच्चामलभास्करे ॥'પણ મળે છે કે, “પતેિન રસસ્તત્ર ચૂપો ધાન્યઃ
જે માણસ વાતાધિક પ્રકૃતિવાળો હોય તેમ જ खडः फलैः । मूलैश्च तिलकल्काम्लप्रायः काम्बलिकः ।
| પિત્તાધિક કૃતિવાળો હેય અથવા વાતપિત્ત કૃતઃ |-માંસના રસા સાથે ધાન્ય નાખી પકવેલું
મિશ્ર પ્રકૃતિવાળો હેય તેણે પણ અતિશય ઉષ્ણઓસામણ પણ “ખડ' કહેવાય છે; અને ફલ
કાળમાં સ્નેહપાન કરવું ન જોઈએ. છતાં આત્યતથા મૂળ સાથે તલને કલેક અને ખટાઈ જેમાં
યિક રોગ છે, જેમાં સ્નેહપાન કર્યા વિના છૂટકે લગભગ વધુ હોય તેવું પકવેલું ઓસામણ તે
જ ન હોય તે તેણે અતિશય ઉષ્ણકાળમાં પણ “કાંબલિક” ચૂષ કહેવાય છે. ૧૫,૧૬
રાતે સ્નેહપાન કરવું; તે જ પ્રમાણે કફાધિક કઈ પ્રકૃતિવાળાએ કયારે સ્નેહપાન કરવું?
પ્રકૃતિવાળા માણસે અતિશય શતકાળમાં સ્નેહपित्तानिलप्रकृतयः स्नेहं रात्रौ पिबेयुरुष्णे च। પાન કરવું ન જોઈએ. એવો નિષેધ હોવા છતાં
ધો વિવોને નિમણૂ યુવેર | ૨૭મા | આત્મયિક રોગના કારણે તેને શીતળમાં પણ પિત્ત પ્રકૃતિવાળા અને વાત પ્રકૃતિવાળા | નેહપાન કરાવવું જરૂરી જણાય તે અતિશય માણસોએ રાત્રે સ્નેહપાન કરવું. ઉષ્ણુકાળ- | શીતકાળમાં પણ દિવસના જ સમયે ગરમી હેય માં પણ તે બન્ને પ્રકૃતિવાળાએ રાત્રે જ ! અને સૂર્ય નિર્મળ હોય ત્યારે સ્નેહપાન કરવું.' સ્નેહપાન કરવું. પરંતુ કફની અધિકતાવાળા | અષ્ટાંગસંગ્રહકારે પણ આ સંબંધે આમ જણાવ્યું માણસે દિવસે તેમ જ ઉષ્યકાળમાં અને શું છે કે, “સર્વ કર્વ જ નૈરું ચુક્ષા માવતિ નિ