SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ કાશ્યપ સંહિતા-સૂરસ્થાન માં આ મજજા તથા વસાના આવા ગુણે લખ્યા | ઋતુમાં ઠંડી અને ગરમી સામાન્ય હાઈ ને તે ત્રણે છે: “વિદ્વમાહિતPયોનિવસિરોના વૌપોવર | ઋતુને સમશીતોષ્ણુ કહી છે. એ કારણે એ ત્રણ તે વ્યાયામે તે વસા વારસકસ્તે મેલોડ્ઝ,વવ- | ઋતુઓ શોધનની દૃષ્ટિએ યોગ્ય કહેવાય છે. વળી ધનઃ મન્ના વિરોષતોડનાં થતું સ્નેહને હિતઃ ? | પ્રથમ સ્નેહન કર્યા પછી સ્વેદન કરીને પંચકર્મશરીરનો કોઈ ભાગ વીંધાયો હોય, ભાં હોય, | દ્વારા શોધન કરાય તે યોગ્ય છે. આ સંબંધે ઘવાયે હોય કે કંઈ વાગ્યું હોય, યોનિ પિતાના અષ્ટાંગસંગ્રહના સૂત્રસ્થાનના ૨૫મા અધ્યાયમાં સ્થાનેથી ખસી ગઈ હોય, કાનને કે મસ્તકને રોગ | આમ કહેવામાં આવ્યું છે: “બૈરું પ્રવ્રુષિ વર્ષાન્ત થયે હેય; પુરુષ પણું વધારવું હોય, શરીરમાં સ્નેહન | સર્વિી તુ માટે સર્વ સર્વસ્વ સ્નેહું ગુજરાત કરવું હોય ત્યારે અને કસરત કર્યા પછી વસાનું | માવતિ નિર્મો ઋતી સાધારને '–અર્થાત્ પ્રાવૃદ્ સેવન ઈચ્છવામાં આવે છે. પરંતુ મજજા નામને | અને વર્ષા ઋતુમાં માણસે તેલ પીવું; પરંતુ સ્નેહ પદાર્થ (જે હાડકાની અંદર રહેતી ચરબી | વિશાખ મહિનામાં ઘી તથા બીજા સ્નેહ-વસા કહેવાય છે તે) માણસના બળ, વીર્યને, રસને | તથા મજજાનું સેવન હિતકારી થાય છે. જે કાળે કફને, મેદને તથા મજજાને વિશેષ વધારે છે; તેમ જ | સૂર્ય નિર્મળ હોય એટલે વાદળિયે કાળ ન હોય હાડકાંને વધુ પ્રમાણમાં બળવાન બનાવે છે અને તેવા સાધારણ ઋતુકાળમાં હરકોઈ વ્યક્તિને ગમે સ્નેહન માટે ખાસ હિતકારી છે. એકંદર વસાનું | તે સ્નેહનો પ્રયોગ કરાવી શકાય છે.” વસ્તુતઃ વધુ તથા મજજાનું સેવન મુખ્ય બળની તથા વીર્યની | શીતકાળમાં અને વધુ ગરમીના સમયમાં સ્નેહવૃદ્ધિ કરે છે. ૮ પાનને નિષેધ કરાયો છે, છતાં આત્મયિક અથવા તલનું તેલ અને ઘીને નિત્યપ્રગ જરૂરી છે. ખાસ જરૂરી વ્યાધિમાં સ્નેહપાન હરકોઈ સમયે નિત્યનિતિમવિધી તિજોરાષ્ટ્ર યુધ ગુર્જતા ! પણ અપવાદ તરીકે કરવા કહેલ છે. ૧૦ एरण्डशङ्खिनीभ्यां स्रंसनमन्यद्रसायनं नास्ति ॥९॥ સ્નેહપાન પછીનાં અનુપાનો સમજુ માણસે પોતાની નિત્યની કે | अनुपानमुष्णमुदकं घृतस्य, तैलस्य यूषमिच्छन्ति । અનિત્યની ક્રિયામાં તલના તેલને તથા | मज्जवसयोस्तु मण्डं, सर्वेषां कश्यपः पूर्वम् ॥११॥ ઘીને પ્રયોગ વધુ કરવો જોઈએ; અને ઘી પીધા પછી તેના અનુપાન તરીકે એરંડાના તથા શંખાવળીના તેલથી બીજું ગરમ પાણી પીવું. તલનું તેલ પીને તેની કોઈ વિરેચન રસાયન નથી. ૯ ઉપર અનુપાન તરીકે યૂષ-કઠોળનું એસાવિવરણ: અર્થાત દૈનિક પ્રયોગમાં ઘીને તથા મણ પીવું; મજજા અને વસા પીને તેની ઉપર તલના તેલને પ્રયોગ હિતકારી થાય છે, પણ અનુપાન તરીકે મંડ પી એમ વિઘો ઇરછે વિરેચનના કામમાં તે એરંડ તેલને તથા શંખા-1 છે; અથવા ભગવાન કશ્યપ કહે છે કે કોઈ વળીના તેલને જ પ્રવેગ કરવો જોઈએ. ૯ પણ નેહનું પાન કરી તેની ઉપર અનુપાન તુપરત્વે સ્નેહપ્રયોગ તરીકે ગરમ પાણી જ પીવું જોઈએ. ૧૧ Hવસે વસન્ત, પ્રાકૃષિ સૈ, વિવેચ્છરડા | વિવરણ: ચરકે પણ સૂત્રસ્થાનના ૧૩માં પર્વ સર્વેવાં સર્વસ્મિ9તે વાસુમા ૨૦ || અધ્યાયમાં સ્નેહનાં અનુપાને આવા જ અભિપ્રાયથી વસંતઋતુમાં મજજા અને વસા; પ્રાવૃ– આમ દર્શાવ્યાં છેઃ “ગઢમુi કૃતે વેચે ચૂપતૈિs. ચોમાસામાં તલનું તેલ અને શરદઋતુમાં નુક્સ વાનન્નોતુ, મg: ચાર પેંડૂળમથાવુ ઘી પીવું જોઈએ; અથવા હરકોઈ ઋતુમાં વા ઘીરૂપી સનેહ પીધો હોય તો તેની પાછળ દરેક માણસે ઘી પીવું તે ઉત્તમ ગણાય છે. ૧૦ | અનુપાન તરીકે ગરમ પાણી પીવું. તેલરૂપી સ્નેહ વિવરણ: અહીં વસંત, પ્રાકૃષ્પ તથા શરદ- | પીધો હોય તે તેની પાછળ અનુપાન તરીકે યૂષ ઋતુને સાધારણ કાળ ગણે છે; કેમકે તે ત્રણ | પીવે તે વખણાય છે; અને વસા કે મજજારૂપ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy