SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ કાશ્યપસ હિતા–સૂત્રસ્થાન સ્નેહાધ્યાય અધ્યાય ૨૨ મે अथातः स्नेहाध्यायं व्याख्यास्यामः ॥ १ ॥ इति ह स्माह भगवान् कश्यपः ॥ २॥ હવે અહીથી સ્નેહાધ્યાયનું અમે વ્યાખ્યાન કરીશું, એમ ભગવાન (કશ્યપે પેાતાના શિષ્ય વૃદ્ધજીવક પ્રત્યે ) કહ્યું હતું. ૧,૨ સ્નેહનાં એ ઉત્પત્તિસ્થાના પિસ્તાં, અખરાડ કરજ અને સરગવા–એટલાં ‘સ્થાવર' જાતિના સ્નેહનાં સ્થાન છે; તેમ જ માછલાં, પશુએ તથા પક્ષીએ-એટલાં જ ગમ પ્રાણીએ રૂપ સ્નેહાશ્રયા છે. આ જ'ગમ પ્રાણીઓના સ્નેહામાં દહીં, દૂધ, ઘી, માંસ, વસા-ચરખી તથા મજાના ઉપદેશ કરાય છે. ’૩,૪ स्नेहो द्वियोनिरुक्तश्चतुर्विकल्पश्चराचरसमुत्थः । सर्पिर्मजवसाख्यं खगमृगजलजप्रभवमाहुः ॥ ३॥ ઉપર્યુક્ત સ્નેહમાં શ્રેષ્ઠતા કેાની કોની? घृततैलवसामजां पूर्वः पूर्वी वरोऽन्ये (न्त्ये ) भ्यः । मुख्यं घृतेषु गव्यं संस्कारात् सर्वसात्म्याच्च ॥ ५ ॥ ઘી, તેલ, વસા અને મજ્જા, એ ચાર एरण्डात सिशिग्रुमधूकमूलककरञ्जेभ्यः ॥ ४ ॥ વૈહાનિ ચોદ્વિવેતિજીવૃતસર્વયિમીતવિલ્વેન્થઃ । પ્રકારના સ્નેહામાં છેલ્લાં છેલ્લાં કરતાં પહેલા પહેલા શ્રેષ્ઠ ગણાય છે એટલે કે છેલ્લી મજ્જા કરતાં વસા ઉત્તમ છે, વસા કરતાં તેલ ઉત્તમ છે અને તેલ કરતાં ઘી ઉત્તમ ગણાય છે. બધી જાતના ઘીમાં પણ ગાયનું ઘી મુખ્ય અથવા ઉત્તમ છે; કેમ કે તે ગાયનું ઘી સૌંસ્કારથી અને દરેકને માફક આવતું હાવાથી શ્રેષ્ઠ ગણાય છે. પ વિવરણ : ચરકે સૂત્રસ્થાનના ૧૩ મા અધ્યાયમાં આ સ્નેહે સંબંધે આમ કહ્યું છે: * સ્નેહાનાં વિવિધા સૌમ્ય ! યોનિઃ સ્થાવરનું માસ્નેહાની ચેાનિ એટલે ઉત્પત્તિસ્થાન બે પ્રકારનાં કહ્યાં છે; એક સ્થાવર અને બીજું જંગમ. તે જ બાબતે ત્યાં વળી આમ કહેલ છે કે• તિ: પિયામિકુૌ વિમીત” –શ્ચિામîરજમધૂ- सर्षपाः । कुसुम्भबिल्वारुकमूलकात सीनिकोचकाक्षोडकરાશિમુજઃ // સ્નેહાશ્ચ યાઃ સ્થાવરસરિતાસ્તથા, સ્યુíકુમા મસ્ત્યમુના સક્ષિાઃ। તેષાં વિક્ષીરવ્રુતામિષ વસા, સ્નેહેવુ મા ૨ તથોયતે II—તલ, ચારેાળી, ‘અભિક્ષુક્' નામનું ઉત્તરાપથપ્રદેશપ્રસિદ્ધ દ્રવ્ય, બહેડાં, ‘ ચિત્રા ' નામે ગારખકાકડીનું ખીજ અથવા મેાટી કાકડી કે રાતેા એરડા, હરડે, વિવરણું : ગાયનું ઘી સસ્કારથી ઉત્તમ છે એમ કહેવામાં આઅભિપ્રાય છે કે ગાયનું ઘી ખીન્ન દ્રવ્યા સાથે એકત્ર થાય છે ત્યારે પેાતાના ગુણ્ણાના ત્યાગ કરતું નથી અને ખીજાં દ્રવ્યાના ગુણાને ગ્રહણ પણ કરે છે; જ્યારે તે સિવાયના ખીજા સ્નેહેામાં એ ગુણુ હાતા નથી. ખીન્ન સ્નેહે તેા પોતાની સાથે ખીજા દ્રવ્યો એકત્ર થાય છે, ત્યારે પેાતાને ગુણુ છેાડી દે છે. આ જ કારણે ચરકમાં ખીજા સ્નેહેા કરતાં ઘીને શ્રેષ્ઠ કહ્યુ છે; જેમકે ચરકે ત્યાં સૂત્રસ્થાનના ૧૩મા અધ્યાયમાં જ આમ કહેલું છે કે ‘ સર્વિતન્ત્રસામગ્ગા । સર્વસ્નેહોत्तमा मताः । एभ्यश्चैवोत्तमं सर्पिः संस्कारस्यानुवर्तनात् ॥ ' ઘી, તેલ, વસા અને મા–એ ચાર સ્નેહા બધાયે સ્નેહેામાં ઉત્તમ મનાય છે. એ ચારેમાં પણ ખીજા કરતાં ઘી ઉત્તમ મનાયું છે; કેમકે તે ઘી, પેાતાની સાથે મળેલાં ખીજા દ્રવ્યાના સસ્કાર કે ગુણને અનુસરે છે અને પોતાના ગુણાને ત્યાગ પણ કરતું નથી. આ સિવાય ખીન્ન સગ્રહગ્રન્થમાં એરંડા, મહુડાં, સરસવ, કસુંબેા, ખીલાં, આરુક– પણ ઘીનું સર્વોત્તમપણું આમ કહ્યુ છે કે આલુ કે ભિક્ષામાનાં ફૂલ, મૂળાનાં ખી, અળસી, | · માધુર્યાવવિવાહિાગન્માયેલ ૧ રીનાત્ '—ઘીમાં . . સ્નેહનાં ઉત્પત્તિસ્થાના સ્થાવર અને જગમ એમ બે પ્રકારનાં છે. તેના ભેદો ચાર પ્રકારના કહ્યા છે. ઘી, મજ્જા અને વસા નામના ત્રણ સ્નેહા પક્ષી, પશુએ અને જલચર પ્રાણીઓમાંથી ઉત્પન્ન થાય છે, એમ વિદ્વાનેા કહે છે અને તેલરૂપી ચેાથેા સ્નેહ જમીન ફાડીને બહાર નીકળતાં ઉદ્દભઠ્ઠામાંથી અને તલ, આંખા, સરસવ બહેડાં, બિલ્વફળ, એરડા, અળસી, સરગવા, મહુડા, મૂળા અને કરજમાંથી મળે છે. ૩-૪
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy