SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂડાકરણીય અધ્યાય ૨૧ મે સારી તિથિ, કરણ, મુહૂર્ત અને નક્ષત્ર હોય તે વેળા | મહિને કરવા કહેલ નથી, પણ જન્મ પછી ત્રીજા જેનાં મંગલ અને સ્વસ્તિવાચન કર્યા હોય એવા | કે પાંચમાં વર્ષે કરવા કહેલું છે. જેમ કે કાત્યાયને બાળકને ધાવમાતાના ખેળ માં અથવા કુમારનું ધારણ | ગૃહ્યસૂત્રના ૧-૨ માં કહ્યું છે કે “વર્ણવેધ વર્ષે પિષણ કરનાર કેઈ બીજાના ખોળામાં બેસાડીને તૃતીયે પ વા’-કાન વીંધવાની ક્રિયા જન્મથી. તે બાળકને રમવાનાં રમકડાંઓથી લલચાવી, માંડી ત્રીજ કે પાંચમા વર્ષે કરવી જોઈએ.” ખૂબ સાંત્વન આપતાં વૈદ્ય એ બાળકના કાનને | વળી આ કર્ણવેધન કાનની બુટ્ટીમાં જે છિદ્ર પિતાના ડાબા હાથથી ખેંચો અને પછી તે | જેવું નિશાન દેવે કરેલ હોય છે, તેમાં જ કરવું કાનની બૂટીમાં દેવે જ જે છિદ્ર કરી રાખ્યું | જઈએ, એમ કહીને અહીં આ સૂચન કર્યું છે છે, તેને સૂર્યના પ્રકાશથી બરાબર જોઈ તપાસીને | કે કાનની એ બુટ્ટીમાં કોઈ શિરા કે ધમની નાડી. તે જ છિદ્રમાં ધીમે ધીમે વૈધે પોતાના જમણા | હોતી નથી, તેમ જ કોઈ તરણું અસ્થિ-હાડકું હાથથી સોય પકડીને તેની તીણુ અણુથી | હેતું નથી. તેથી કર્ણવેધન માટે દેવે જ ત્યાં ઘણો બારીક વેધ કરો. તેમાં છોકરાને પ્રથમ બારીક છિદ્ર જેવું નિશાન પ્રથમથી જ કરી રાખેલ જમણો કાન વીંધવો અને છોકરીને પ્રથમ | હોય છે. કાન વીધ્યા પછી એ છિદ્રમાં તેલમાં ડાબો કાન વીંધ. એમ કાન વીંધ્યા પછી ભીંજવેલો પાતળો દોરો નાખી દેવામાં આવે છે. તે બરાબર વીંધાયેલ હોય તે તેમાં કાચા તેથી એ છિદ્ર ફરી પૂરાઈ જતું નથી. કાન તેલથી ભીંજવેલી પૂમડાની વાટ નાખીને તેનાથી | વી ધ્યા પછી તેમાં જે ભૂલ થઈ હોય તો કેટલાક ચારે બાજુ સિંચન કરવું.” આ ઉપરથી જણાય છે | ઉપદ્રવો પણ થાય છે; જેમ કે ધમની નાડી જે કે બાળકોના કાન વીંધવાથી તેમનું બાલગ્રહોથી | વીંધાઈ ગઈ હોય તે રક્તસ્ત્રાવરૂપ ઉપદ્રવ થાય રક્ષણ થાય છે અને તેમને કાનમાં આભૂષણે | છે. નાડીવેધ જે થઈ જાય તે વેદના થાય છે પહેરવાની પણ સગવડ થાય છે. આ સંબંધે ! અને ત્રણમાં સફાઈ વગેરે કાળજી જે ન રહેપણ કહેવાયું છે કે “ થપે તે વા હૈ- તે વર વગેરે ઉપદ્રવ પણ થાય છે. रभिभूयते ! भूष्यते तु मुख यस्मात् कार्यस्तत् कर्णयो- | આ અધ્યાય નામ “વૂડાવળીયએવું ચંદઃ '—કાન વીંધવાથી બાળકને ગ્રહો પીડા | રાખ્યું છે. તે ઉપરથી આમાં શરૂઆતનું ચૂડાઉપજાવી શકતા નથી અને તે કાનમાં આભૂષણે કર્મ પ્રકરણ અવશ્ય હોવું જોઈએ, પણ તે ધારણ કરી શકાય તેથી તેનું મોટું પણ સુશોભિત ખંડિત થયેલું જણાય છે. ચૂડાકર્મ એ બાળકના થાય છે. એ કારણે બાળકના બન્ને કાન વિધવા સોળ સંસ્કારો પૈકી આઠમો વૈદિક સંસ્કાર છે. જોઈએ.' વળી આમ કર્ણવેધનક્રિયા બાળકને તેમાં બાળકના જે જન્મસિદ્ધ માથાના વાળ હોય. છ કે સાતમે મહિને કરાય છે, એમ સુશ્રુતે જે તેનું મુંડન કરવામાં આવે છે; આ સંસ્કાર કહ્યું છે, તેની ઉપર ટીકાકાર ડહણ પિતાને જન્મથી ત્રીજે વર્ષે કરાય છે; જેમ કે આશ્વલાયન. આવો અભિપ્રાય દર્શાવે છે કે, “કાન વીંધતી ગૃહ્યસૂત્રના ૧-૧૭-૧ માં આ વચન મળે છે કે વેળા છઠ્ઠો કે સાતમો મહિને લેવાને કહેલ છે. તે જન્મથી છઠ્ઠો કે સાતમે મહિને સમજ ન | | તૃતીયે વર્ષે ચૌમ્'—જન્મથી ત્રીજા વર્ષે બાળકના ચૌલ સંસ્કાર અથવા ચૂડાકરણ કમ કરાય છે; જોઈએ. પણ ચિત્રી વર્ષને છઠ્ઠો મહિને માધ | છતાં પારસ્કરના ગૃહ્યસૂત્રમાં આ વચન મળે છે કે માસ અને સાતમે ફાગણ માસ સમજવો જોઈએ; | કેમ કે એ બે મહિના લગભગ શિશિર ઋતુ હોવાથી સાંવત્સરિયસ્થ ગૂંકાવારીમ્'-બાળક એક વર્ષનું એ ઋતુમાં કાન વીદયા હોય તો તે પાકવાનો | થાય ત્યારે તેને ચૂડાકરણ સંસકાર (બાળમેવાળા. ભય ઓછો રહે છે અને તેને ત્રણ પણ ઝટ | ઉતરાવવા રૂપે) કરાય છે. રૂઝાઈ જાય છે. આ અભિપ્રાયથી જ ધર્મશાસ્ત્રોમાં ઇતિ શ્રીકાશ્યપ સંહિતામાં ચૂડાકરણીય નામને કર્ણવેધન ક્રિયાને જન્મથી માંડી છઠ્ઠા કે સાતમા | ૨૧ મો અધ્યાય સમાપ્ત
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy