________________
કાશ્યપસ`હિતા-સૂત્રસ્થાન
૨૬૮
.
બળવાન થાય છે. વળી ત્યાં જ સુશ્રુતમાં આ ખીજો યોગ પણ આમ કહ્યો છેઃ ૨. યુવાબાન્ધાયવાદ્યુંસ્તિયૈશ્રોવર્તન હિતમ્ ’–જવ, આસધ, જેઠીમધ અને તલ-એટલાંના કલ્ક બનાવી તેને કાન પર ચોળવાથી કાન તેમ જ−૩. રાતાવર્યશ્રાધામ્યાં ચૈ૩जीवनैः। तैलं विपक्वं सक्षीरमभ्यङ्गात् पालिवर्धनम् ' ॥ શતાવરી, આસંધ પયસ્યા-ક્ષીરવિદારી વધે છે. ખરણેર, એરંડા અને કાકાલી આદિ જીવનીયગણુની ઔષધી સમાન ભાગે લઈ તેમને કક બનાવી તેનાથી ચારગણું તેલ અને એ તેલથી ચાર ગણું દૂધ એકત્ર કરી પકવેલા એ તેલની માલિસ કરવાથી કાનની કિનારી વધે છે. આ બધા ઉપાયે કર્યા છતાં કાન જો ન વધે તે તે માટેનેા ઉપાય પણ સુશ્રુતે આમ કહ્યો છે કે, ૪. ‘ ચે તુ
વળાં ન વર્ષન્તે વિધિનાનેન યોગિતાઃ । તેષામના વેશેષ દુર્થાત્ પ્રષ્નાનમેય તુ ।। વાઘછે; ન વ્યાવસ્તુ તો ધ્રુવાઃ ||−' ઉપર બતાવેલી વિધિ
ધૃત
।
કર્યા છતાં જો કાન ન વધે તેા એ કાનના અપાંગ પ્રદેશ—પૂતળીના નીચેના ભાગ પર શસ્ત્ર વડે છેઃ કરવા; પણ એ ધ્યાનમાં રાખવું કે પૂતળીથી અહારના ભાગમાં છેદ કરવા નહિ; કેમ કે તેથી તા ઊલટા કાનના રાગારૂપ બીજા ઉપદ્રવા થાય છે.’
૧
અનુભવીએ જ બાળકના કાન વીંધવા વા યેજ્યું જ્ય વેમં ત્ર વેરૂં થં સ્થઘઃ । દિતોદિતોઽત્યયઃ શ્ર્વ તત્રાક્ષ: ત્રિ પ્રવસ્ત્યતે ॥ તસ્માદ્વિપ સુરાજા ને વિચ્ચેતિક્ષળઃ । શિશોષપ્રમત્તસ્ય धर्मकामार्थसिद्धये ॥ इति
ह स्माह भगवान् कश्यपः । २ કાન કયારે વીંધવા ? કેવી રીતે વીંધવા કયા પ્રદેશમાં વીધવા? અને વેધ ક્યા પ્રકારે કરવા? ક્યા વેધ હિતકારી થાય ? અને અાગ્ય રીતે કાન વીંધાઈ જાય તેા કયા ઉપદ્રવ થાય ? એ વિષે જે કંઈ જાણતા ન હેાય તેવા વૈદ્ય તે વિષયમાં શું કરી શકવાના છે ? માટે કુશળ અને વિદ્વાન વૈદ્ય ધર્મ, કામ તથા અની સિદ્ધિ માટે હથી અતિશય મત્ત એવા બાળકના કાન વીંધવા જોઈ
એ, એમ ભગવાન કશ્યપે કહ્યું હતું. ર વિવરણ : આપણા આ ભારત દેશના બધાયે પ્રદેશામાં જન્મ પછી દરેક બાળકના કાન વીધવાને રીવાજ છે. એમાં લગભગ આ કારણ જાણવા મળે
અજાણ્યાએ કાન ન વીધવા नाभिषग्राजपुत्राणामन्येषां वा महात्मनाम् । कर्णान् विध्येत् सुखप्रेप्सुरिह लोके परत्र च ॥ आमच्छेदेऽत्ययो ात्र कुवेधाद्वोपजायते । अभिषक् तत्र मन्दात्मा किं करिष्यत्यशास्त्रवित् ॥
<
કાન વીંધવાનુ ન જાણનાર વૈદ્ય આ લાકમાં તથા પરલેાકમાં જો સુખ ઇચ્છતા હાય તા તેણે કેાઈ રાજપુત્રાના કે બીજા કોઈ મોટા લોકોના બાળકોના કાન વીંધવા નહિ; કેમ કે તેવા અજાણુ માણસથી ખરાખર કાનન વીંધાતાં અચેાગ્ય રીતે કાન જો વીંધાઈ જાય, અને તેથી જો ઉપદ્રવ થાય તા એ કાનને વીંધી નહિ જાણનારા તે ભૂખ કુવૈદ્ય શાસ્ત્ર જાણતા ન હોઈને શું કરી શકશે-અર્થાત તે કયા શાસ્રીય ઉપ· ચારી કરી શકશે ?
છે કે કાન વીંધવાથી ઘણા રોગા થતા નથી; એવી પ્રાચીન ઋષિએની માન્યતા છે. આપણા ચિકિત્સાગ્રંથામાં તથા ધર્મ શાસ્ત્રોમાં અનેક સ્થળે આ સંબંધે ઉલ્લેખ કરેલો મળે છે. સુશ્રુતમાં કાન વીંધવાની વિધિ ધણા જ વિસ્તારથી લખી છે અને તેમાં સાથે સાથે તેનું પ્રયાજન, ઉપદ્રા તથા ચિકિત્સા આદિનું પણ વન મળે છે. જેમ કે સુશ્રુતના ચિકિત્સાસ્થાનના ૧૬મા અધ્યાયમાં આ સંબંધે कर्णौ વિષ્યતે। સૌ જે માસિ સતમે વા શુક્રપણે પ્રાપ્તેવુ કહ્યુ` છે કે- રક્ષાસૂષનિમિત્તે વાત્સ્ય તિથિદળમુહૂર્તનક્ષત્રેવુ તમ, સ્વસ્તિવાચન પામ્ય કુમારપરદે વા મા ભુવવેશ્ય વામીકન: પ્રજોયાभिसान्त्वयन् भिषग् वामहस्तेनाकृष्य कर्णे दैवकृते છિદ્રે આચિાવમાં સતે અને નૈશિળસ્તનનું विध्येत्, प्रतनुकं सूच्या, बहलमारया, पूर्व दक्षिण મારણ્ય, વામ માર્યાં:, તતઃ વિદ્યુત પ્રવેશયેત્ ।।’– બાળકની રક્ષા માટે તેમ જ બાળકને કાનમાં આભૂષણા પહેરાવવા માટે બાળકના કાન વીંધવામાં આવે છે. એ બેય કાનને છઠ્ઠા કે સાતમા મહિનામાં સુદમાં
|