________________
ચૂડાકરણીય અધ્યાય ૨૧ મે કબજિયાત રહેવી ન જોઈએ, પણ વધુ ઝાડા | એ રીતે બાળી નાખી તૈયાર કરેલી ભરમ થતા હોય તે સાદા ઉપાયો દ્વારા ઓછા કરવા / ચોપડીને ખૂબ મસળવું. તેથી પણ એ પ્રયત્ન કરવો. લીંબુના ટુકડા પેઢાં પર ઘસવાથી કર્ણપાલી વધે છે અને પુષ્ટ થઈ એક દાંત એકદમ આવવા માંડે છે તેમ જ દાંત | સરખી સુંવાળી અને લીસી થાય છે. ૧ આવતા હોય ત્યારે બાળકોના ખોરાકમાં ઘટાડો કરવો જોઈએ અને ચૂસવા માટે મોઢામાં કેદ
વિવરણ: સુશ્રુતે પણ કર્ણપાલી વધારવા માટે
સૂત્રસ્થાનના ૧૬મા અધ્યાયમાં આમ જણાવ્યું છે: કઠણ વસ્તુ આપવી જોઈએ, જેથી બાળકની હડપચીને પૂર્ણ વિકાસ થાય છે. ૮
१. 'अथास्याप्रदुष्टस्याभिवर्धनार्थमभ्यङ्गः। तद् यथाઈતિ શ્રી કાશ્યપ સંહિતામાં દન્તજમ્પિક નામને
गोधा-प्रतुद-विष्किर-आनूप-औदक-वसा-मज्जानौ पयः ૨૦ મે અધ્યાય સમાપ્ત
सर्पिस्तैलं गौरसर्षपजं च यथालाभं संभृत्यालिर्कबलाति
बलानन्तापामार्गाश्वगन्धाविदारिंगन्धाक्षीरशुक्लाजलशूकચૂડાકરણીય અધ્યાય ૨૧મો
मधुरवर्गपयस्याप्रतिवापं तैलं वा पाचयित्वा स्वनुगुप्त બાળકોની કાનની કિનાર निदध्यात । स्वेदितोन्मर्दितं कर्ण स्नेहेनतेन योजयेत् । વધારવાના બે ઉપાયે
મથાનુપદ્રવ: સંખ્યા વધ્યાં% વિવધેતે – હવે જે કાન કઈ પણ દોષથી દુષ્ટ થયેલ ન હોય તેને વધારવા
માટે આ માલિસને પ્રયોગ અહીં કહેવાય છે; __ रोहिणी स्वयङ्गुप्तामूलं द्वे हरिद्रे बृहतीफल
જેમ કે ચંદન ઘે, તેતર અને કૂકડાં વગેરે વૃતાર્ધવત્ર , અર્થમાને પામવાવષે | વિકિર પક્ષીઓ (જેઓ જમીન ખોતરીને તેમાંથી सिद्धेन कर्णपालीमहन्यहनि म्रक्षयेद्विमृद्गीयाच्च,
| પિતાનો ખોરાક શેધી ખાય છે તે); કાબર અને आशु वर्धते पीना समा च पाली भवति ।
કબૂતર વગેરે પ્રસુદ પક્ષીઓ (જેઓ પોતાના मधूच्छिष्टसर्जरसयववत्सकैरण्डान्यन्तधूमं दग्ध्वा
ખોરાકને ચાંચથી ફેલી ખાય છે તે); સુવર અને तेन भस्मना म्रक्षितां कर्णपाली विमृगीयात्,
પાડા વગેરે આનપ પશુઓ (જેઓ પાણીના आशु वर्धते पीना समा च पाली भवतीति ॥१॥
કિનારે કિનારે ચરી ખાય છે તે); અને (રોહિત •••••••••••••••
વગેરે ) જલચર જીવોની ચરબી તથા મજજા અને - કડુ, કૌચાંના મૂળ, હળદર, દારુહળદર
ઘી તથા સરસવનું તેલ–એ ચાર સ્નેહમાંથી જેટલા અને ભરીગણનો રસ એકત્ર કરી તેમાં
મળે તેટલાને એકત્ર કરી તેમને, તેથી ચારગણું તેનાથી અર્ધ (ગાયનું) ઘી પકવવું. એને
દૂધમાં પકવીને બાટલી ભરી રાખવી, અથવા એકલા પકવતી વખતે અંદર અઘેડાનું ચૂર્ણ
સરસિયા તેલમાં આકડો, ધોળે આકડો, બલાનાખવું. પ્રવાહી બળી જતાં પક્વ થયેલા
બલદાણા, અતિબલા નામની ખપાટ, ધોળી ઉપઘીને અગ્નિ પરથી નીચે ઉતારી ગાળી
લસરી, અઘેડા, આસંધ, વિદારીકંદ, દૂધ જે લઈ બાટલે ભરી લેવો. એમ તૈયાર
સફેદ અથવા દૂધ કે છીરથી યુક્ત ફગલાને કંદ, થયેલા ઘીથી દરરોજ કાનની કિનારે
“ જલશક” નામને પાણીમાં થતો કીડે કે શેવાળ માલિસ કરવાથી તે મોટી લાંબી, પુષ્ટ, | અને મધુર વર્ગની ઔષધીઓને કક નાખી એ
ખા અોળી અને ચાકણ થાય છે. | તેલ પકવવું. પછી એ તેલને મોટા બાટલામાં વળી (એ ઉપર દર્શાવેલ ઘીના માલિસથી | ભરી લઈ તે બાટલાનું મોઢું બંધ કરી બરાબર નિગ્ધ થયેલી) એ કર્ણપાલી પર મીણ, | સુરક્ષિત રાખી મૂકવું. પછી બાળકના કાનને રાળ, જવ, ઇંદ્રજવ અને એરંડાના પાનને | બાફ દઈ મસળીને ઉપર્યુક્ત સ્નેહથી કે તેલથી અન્તધૂમ વિધિથી એટલે કે તેમને ધુમાડો | એ કાન પર માલિસ કરવું, જેથી કઈ પણ અંદર જ રહે પણ બહાર નીકળી ન જાય | ઉપદ્રવ વિના કાન ખૂબ વધે છે અને બરાબર