SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦. કાશ્યપ સંહિતા નામથી પ્રસિદ્ધ અને “નાવનીતક' આદિ વિકલાંગ | લખાયેલ ગ્રંથ તથા ઐતિહાસિક વૃત્તાંત વગેરે. હોઈ છિન્નભિન્ન થયેલા પૂર્વકાળના લેખો આજે અને લાંબા કાળથી ટકી રહેલ કેરણી પ્રક્રિયા તથા તેમાં દષ્ટાંતરૂપે થયા છે. કેટલાક વિદ્વાને ચીન, લાંબા કાળથી ત્યાં ત્યાં પ્રચલિત પુરાતની લક્ષણો તિબેટ આદિ પ્રદેશોની યાત્રા કરી ત્યાંથી મેળવેલા | ઉપરથી અસીરિયન, બેબિલોનિયન, સુમેરિયન, મૂળ લેખેને અનુવાદ કરી લે છે અને કેટલાકને | મિશ્ર આદિ પ્રાચીન દશાની જાતિઓની અનુક્રમે ઉદ્ધાર કરે છે એટલે કે તેઓને મૂળ સ્થિતિમાં ચાલુ રહેલ પ્રાચીન સભ્યતાની પરિસ્થિતિને સમય બહાર પાડે છે. એવા વિદ્વાનને એ પ્રયાસ ઘણું નક્કી થાય છે. તેની સાથે એ નક્કી થયેલી અનુઅભિનંદનને પાત્ર છે. લગભગ વિનાશમુખ કુળતા દ્વારા ઘણા પૂર્વ કાળથી આરંભી ચાલુ રહેલ થયેલી પ્રાચીન વિદ્યા, દાતાઓ, ગુણગ્રાહી, પૂર્વ કાળના વિષયોનું પરિપૂર્ણ જ્ઞાન મેળવવા માટેનો શ્રીમંત તથા બુદ્ધિમાનના હાથના આલંબનથી | માર્ગ લગભગ સુલભ થાય છે. ભારતીય સંપ્રદાયઅમુક અંશે બચવા પામેલ પિતાની રક્ષાના | માં પણ પૂર્વ કાળથી માંડી આહિતાગ્નિ અથવા સાધનની જરૂર ધરાવે છે. જે પુરાતની ઉત્તમ ગ્રંથો લૌકિક અગ્નિથી મુડદાં બાળવાની વ્યવસ્થા હેવાને આજે પણ બચવા પામ્યા છે, તે સેંકડો પ્રયત્નોથી લીધે, તેમ જ બાકી રહેલી વસ્તુઓને પણ દાન પણ શેધવા જેવા, અને શક્તિમાન પુરુષો દ્વારા આદિ દ્વારા વિનાશ થઈ જતો હોવાથી અને મંદિરો સારી રીતે ઉદ્ધાર કરવા જેવા છે. પ્રત્યેક માટે | વગેરેને પણ ઘણી વાર થયેલા વિપ્લવે દ્વારા નાશ એવી બળવાન આશા આપણે સેવીએ છીએ. થયો હોવાથી, તેમ જ પ્રાચીન રીતિની આનુશ્રવક પુરાતની વસ્તુઓ બાહ્ય દષ્ટિથી અને પુરાતની પદ્ધતિને લીધે કે સંહિતાઓ સૂત્રો વગેરેને પરંપરાથી લેખ આત્યંતર દષ્ટિ દ્વારા પિતાની પ્રાચીન [ સાંભળી સાંભળીને મુખપાઠ કરવાની પદ્ધતિ ચાલતી પરિસ્થિતિ જણાવે છે. કારણકે એ પુરાતની વસ્તુઓ હોવાને લીધે, એટલે કે તે તે સંહિતાઓ, સૂત્રો વગેરે તથા પુરાતની લેખો સિવાય ભૂતકાળના સમયનું | પ્રાચીન ગ્રંથને લખી લેવાની રુચિ લોકોને બહુ જ બીજું કયું બરાબર વિજ્ઞાનનું સાધન હોઈ શકે? | ઓછી થતી હતી, પરંતુ પાછળથી ભોજપત્ર, પૂર્વ કાળના પદાર્થો અથવા જે કઈ મળી આવ્યા | તાડપત્ર આદિ ઉપર તે તે ગ્રંથનું લખાણ હોય તે જ ઓછી-વધતા ભાવે પિતાનું પુરાતનપણું ! ચાલુ થયું હતું. તે તે પત્ર ઉપરના તે પ્રાચીન કંઈક પણ અવશ્ય દર્શાવે જ છે અમુક અંશે સંભાવ- લેખ પણ લાંબા કાળે છિન્નભિન્ન થયેલા હોય ન કરી શકાય એવા કંઈક પૂર્વકાળ તથા પાછલા તેથી અને વચ્ચે વચ્ચે થતાં પરસ્પરનાં તથા કાળના સંબંધ દ્વારા જણાતી પ્રાચીન સભ્યતારૂપ એક વિદેશી આક્રમણે, યુદ્ધો વગેરે અથડામણોને લીધે જ સત્રમાં ગૂંથાયેલ અસીરિયન, બેબિલોનિયન, એ પ્રાચીન લખાણો વગેરે લગભગ બળી ગયાં સુમેરિયન, મિશ્ર આદિ પ્રાચીન જાતિઓના પાશ્ચાત્ય | હતાં અથવા છિન્નભિન્ન થઈ વિનાશ પામ્યાં હતાં. દેશમાં, પણ કાળક્રમ પ્રમાણે એલેફડેંડ્રિયા ”માં છતાં ભારતીય પુરાતની લેખે, પૂર્વવૃત્તાંત વગેરેનું રહેલ વિશાળ પુસ્તકાલય બળી જતાં તેમ જ આજના સમયમાં પોતામ, કાસગર આદિમાં ભોંયરાંસમયે સમયે ત્યાં થયા કરતા રાજનૈતિક અને | માં શોધ કરતાં અને ચીન, તિબેટ વગેરે પ્રદેશમાં સાંપ્રદાયિક વિલને લીધે, પાશ્ચાત્ય દેશોમાં પણ રહેલા લેખે વગેરે સાથેનું અનુસંધાન આદિ કરવાથી, પ્રાચીન ઐતિહાસિક વિષયો લગભગ વિનાશ અથવા અનુસંધાન કરી શકાય એવાં પુરાતની પામેલા હોવા જોઈએ. તે પણ તે તે દેશોમાં | ઈતિહાસ વગેરેનાં લક્ષણે ઘણું જ ઓછો થયેલ મળતી અનેક વસ્તુઓ તથા લેખની સાથે; તેમ જ ! હોવાથી, તેમ જ પુરાણ આદિની કથાઓ જેકે મળે મુડદાંઓ ખોદકામને લીધે, અને કયાંક મળી છે તે પણ મહાભારતનાં ગણેશ આખ્યાન જેવાં આવેલ મંદિર, કીર્તિસ્તંભ-પિરામિડ, સ્તૂપ આખ્યાને તથા અર્વાચીન વિષે વચ્ચે વચ્ચે વગેરે પરનાં ઐતિહાસિક વૃત્તાંત ઉપરથી, તેમ જ | પાછળથી પ્રવેશેલાં હોવાથી, તેમ જ અલંકારિક કળ્યાંક ઈટો, શિલાઓ તથા ધાતુઓ વગેરે ઉપર | દષ્ટિથી પ્રવેશેલી અતિશયોક્તિઓને લીધે અને તે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy