SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદલાત - ૨૪૧ તે સાંપ્રદાયિક હસ્તક્ષેપ પણ થવાથી, અને પોત- | અથવા અભ્યાસ કરવા મેળવી શકાય છે. એ મોટા પિતાની અનુકુળ રીતિ દ્વારા પૂર્વના વિષયોનો વિલોપ સંતેષનું સ્થાન છે; પરંતુ છપાઈમાં ઓછી કિંમત, તથા પરિવર્તન થવાથી; તેમજ પુરાતની અંશનું | ટાઈપ તથા શાહી, એ બધું ઠીક મજબૂત અથવા દેશાંતરના લેખ, શિલાલેખ તથા ભૂગર્ભમાંથી લાંબો કાળ ચાલે તેવું હોય છે. છતાં કેટલાક ગ્રંથ મળેલ વિજ્ઞાન આદિ સાથે મેળવણી કરીને તે દ્વારા પ્રમાણપણું સિદ્ધ કરવામાં આવતું હોવાથી, મજબૂત તાડપત્ર કે ચોપડાના કાગળો પર આજના સમયમાં “મોહે-જો-દરો' આદિના | હાથથી અને કલમથી જે ગ્રંથ લખાતા હતા, ભૂગર્ભમાંથી મળેલાં પરિપૂર્ણ સાધનની જ્યાં સુધી તેની તુલના કરતાં આજનાં છાપખાનાંઓમાં પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભારતદેશના પૂર્વ કાળની | હલકા કાગળ પર છપાતા ગ્રંથે લાબો કાળ ટકી પરિસ્થિતિ જાણવી મુશ્કેલ છે; અથવા તે વિષે | શક્તા નથી. પહેલાંનાં છપાયેલાં પુસ્તકે આજે બીજા પ્રકારે કલ્પના કરવી પણ અયોગ્ય હોય | લગભગ સો વષે તો વિકૃત અક્ષરોવાળા ઝાંખ એમ જણાતું હતું. પરંતુ આજના સમયમાં અને છિન્નભિન્ન કાગળોવાળાં થઈ ગયેલાં દેખાય મહે-જો-દરો, હરપા આદિ પ્રદેશનાં ભંયરાંઓનું | છે. વળી છાપેલાં પુસ્તકે મળવાં સુલભ થવાથી અનુસંધાન અથવા તપાસ કરતાં તેમાંથી મળેલા આજે લેખ-નકલો અથવા હાથે લખવાની લહિયા તે તે વિષયોથી પ્રાચીન ભારતીય પરિસ્થિતિ ! લેકની કળા ઉત્તરોત્તર હૃાસ પામતી જાય છે. ઉપર ઘણો પ્રકાશ પાડી શકાય છે. ભારતમાં પદરચ્છેદની સ્પષ્ટતા, શુદ્ધિ, સુંદર બાઈડિંગ મોહેં-જો-દરો, હરપા આદિના પ્રદેશો જેવા | વગેરે દ્વારા મનને આકર્ષતાં છાપેલાં પુસ્તકે પુરાતની પ્રદેશ ગંગાના તીર સુધી ઘણા હોય | મળવાં સુલભ થવાને કારણે હસ્તલિખિત પુસ્તકે એવી સંભાવના કરી શકાય છે. કાળક્રમ પ્રમાણે સંગ્રહાલય વગેરેમાં વિદ્યમાન હેય છે, છતાં હરપ્પા અને મોહે-જો-દરોનાં ભેયર માંથી મળેલા | તેમની સાચવણી તરફ આદરદષ્ટિ રહેતી નથી. પુરાતની અક્ષરોના લેખે આજ સુધીમાં જેમ જેમ ' છપાયેલાંનું પુનર્મુદ્રણ, અધ્યયન, અધ્યાપન એ પ્રકાશમાં આવવા માંડ્યા તેમ તેમ પ્રાચીન ભારત- | બધું પરંપરાથી ચાલુ રહેલું હોય તે જ સંભવે છે. નું પુરાતની વૃત્તાંત પ્રકાશમાં આવતું જશે. | પરંતુ તે બધું પરંપરાથી ચાલુ રહેલું ન હોય ત્યાં આ સંબધે બીજું પણ આ એક કહેવા જેવું | પુનર્મુદ્રણ ઈચ્છવામાં આવતું નથી. તેથી એક વાર છે અને તે વિવેચક-સંશોધકે આગળ રજૂ કરવું યોગ્ય | છપાયેલા હોય અને ફરી છાપવા બંધ થયા હોય તેવા લાગે છે. આજના સમયમાં છાપખાનાંઓને ઘણો | ગ્રંથ આજે મળવા દુર્લભ થઈ પડેલા જોવામાં આવે પ્રચાર થવાથી ભારતમાં તથા બીજા દેશોમાં પણ છે. છપાઈની દષ્ટિએ લખવું બંધ પડવા માંડ્યું પ્રચલિત હોઈ નવા નવા મળેલા અને જેઓ હજી| છે અને એક વાર છપાયા પછી તે તે ગ્રંથ સુધી પ્રકાશમાં ન હતા એવા પણ ઘણા ભારતીય | ફરી છપાવા મુશ્કેલ થયા છે. બંને પ્રકારે વંચિત પ્રથા પ્રકાશમાં આવી રહ્યા છે. એક જ ગ્રંથની હજારો રહેલા પ્રાચીન ગ્રંથો ઉત્તમ હોવા છતાં પ્રથમ પ્રત પ્રકટ થઈને ઘેર ઘેર પ્રચાર પામી રહી છે. એ છપાયેલ પુસ્તકનું આયુષ પૂરું થતાં એકસો કે કારણે પ્રચલિત એવા ગ્રંથને વિશેષ વિકાસ થઈ | બસો વર્ષ થતાં તે ગ્રંથે નષ્ટ થાય છે. કાલવશાત રહ્યો છે. કેટલાક અપ્રકટ ગ્રંથને સર્વ સાધારણ જે વિષયો આનુશ્રવિક હતા, એટલે કે પરંપરાએ અથવા દરેકને મળી શકે તેવો પ્રકાશ થઈ રહ્યો છે જેથી શોધવું, તપાસવું કે લખવું વગેરે પરિશ્રમ | એવા બીજા વિષયો પણ આજે અસ્તિત્વમાં રહ્યા વિના જ થોડા ખર્ચે હરઈ ગ્રંથ મળી શકે જ નથી. જે વિષ બાકી રહ્યા છે, તે પણ છે. એટલું જ નહિ પણ પોતાના પૂર્વજ બાપ- પ્રાચીન ગ્રંથનું કેવળ મરણ જ કરાવતા રહી હાથદાદાઓ વગેરેએ પણ કદી ન જોયેલા અને ન] માંથી છૂટી જશે ત્યારે ભવિષ્યકાળમાં જાણવામાં સાંભળેલા એવા ઘણુ ગ્રંથે અનાયાસે જેવા ! પણ નહિ આવે. એ મોટા અનર્થની શંકા રહે છે.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy