SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદુઘાત ૩૧ હજારો ઔષધીઓ તથા તેના ઉપગે તેના | રહેલાં નાડીચક્રો તથા તે તે ચક્રોના અધિષ્ઠાયક દેવતાઉપરથી જ મળી આવે છે અને તેથી થતા | ઓ વગેરેના વિષયમાં લગભગ ઘણે પ્રકાશ પાડ્યો લાભો પણ તે ઉપરથી જણાય છે. એ કારણે છે. (જુઓ ધ વૈદિક ગોડઝ એઝ ફિગર્સ ઓફ ઘણા પૂર્વના કાળથી જ તે તે સેંકડો ને હજારે | બાયેલજી-વસંત જિ. રેલે) ઔષધીઓ હતી, એમ જણાય છે. યાજ્ઞવક્યસ્મૃતિમાં યોગના સંબંધથી શરીરની આધ્યાત્મિક પ્રક્રિયાને જણાવતાં ઉપનિષદમાં | ઉત્પત્તિનું પ્રદર્શન કરાવતી વેળા વિવરણ સહિત પણ “નાડી આદિનું વિજ્ઞાન મળે છે. (જેમ કે ત્રણસો સાઠ હાડકાં, પ્રાણોનાં સ્થાને, સાતસે શિરારાત હૈ દૃયસ્થ નાચતાસાં પૂનમમિનિઃસૃતા || એ, નવસો સ્નાયુઓ, બસે ધમનીઓ, પાંચસો તપોર્થમાયત્રકૂતત્વતિ વિશ્વાચા ૩રમો મવત્તિ છે| માંસપેશીઓ, મસ્તકના વાળ તથા શરીર પરનાં (હોપનિષદ્ - ૬ ) હૃદયની નાડીઓ ૧૦૧ છે; રૂંવાડાંની સંખ્યા, શરીરમાં રહેતા રસ આદિતેમાંની એક નાડી છેક મસ્તક તરફ નીકળી નાં માપ અને હૃદયમાંથી નીકળેલી બોતેર છે; એ નાડી દ્વારા ઊંચે જતે જીવાત્મા અમરપણું ! હજાર નાડીઓ જણાવીને એ નાડીઓનું વિજ્ઞાનપામે છે, અને બાકીની બીજી સે નાડીઓ શરીર- વેગમાં ઉપયોગી હોય છે, એમ પણ દર્શાવ્યું માં ચોપાસ ફેલાયેલી છે; અને તે ઊર્ધ્વગતિ | છે. (જુઓ યાજ્ઞવણ્યસ્મૃતિને પ્રાયશ્ચિત્ત અધ્યાય, કરવામાં કામ લાગે છે.) એમ વેગ માર્ગમાં પણ યતિધર્મ પ્રકરણ, શ્લોક ૮૪-૧૧૦). વળી રામાયણ શરીર સંબંધી જે સૂક્ષ્મ નાડીઓ પ્રાણને વહી' તથા મહાભારત આદિમાં પણું શસ્ત્રવિદ્યકને વિષય રહી છે, તેમનું લગભગ ઘણું વિજ્ઞાન અને દર્શાવેલો છે, એમ પણ પ્રથમ આ ઉદ્દઘાતમાં જ પિતાની ઇચ્છાનુસાર અંદરના વાયુનું સંચારણ ! કહેલું છે. વળી કૌટિલીય અર્થશાસ્ત્રમાં પણ “શસ્ત્રતથા નિરોધન–રોકવું આદિમાં કુશળતા પણ વૈદ્યક” ને લગતા વિષયો ધણુ પ્રમાણમાં મળી આવે મેળવી શકાય છે. છે; અને તેના જ ચૌદમા ઔપનિષદ નામના અધિતંત્રશાસ્ત્રને લગતી પદ્ધતિમાં પણ કોનું ! કરણમાં શત્રુઓને નાશ કેવી રીતે કરો, અદ્ભુત ભેદન અને તે તે સ્થાને માંથી વર્ણોની ઉત્પત્તિનું ! આશ્ચર્યો ઉપજાવવાં, ભૈષજ્યોગ, મંત્રગ, જ્ઞાન તેમ જ મસ્તકના ભાગમાં કાન, આંખ, નાક ! પિતાના બળને જે નાશ થયેલ હોય તે તેને પ્રતીકાર કેવી રીતે કરે એ સંબંધી ઘણી વગેરેની સાથે સંબંધ ધરાવતી અને તે તે ઇદ્રિય- | ને લગતું વિજ્ઞાન જણાવતી નાડીઓનું અનુ ઔષધી આદિના પ્રયોગ પણ છે. સંધાન અને તે તે જ્ઞાનને પ્રાપ્ત કરાવતી, નાડી- વેદ એ સંસારમાં મળતાં સર્વ સાહિત્યમાં એના કેંદ્રસ્થાન તરીકે ગણાતા ગુરુપદ વિષે કંડ- ખરેખર શ્રેષ્ઠ ગ્રંથ છે. ઘણી પ્રાચીન ‘હિતાઈતી ” લિની નામની નાડીમાંથી ઉઠાડવામાં આવેલી જીવ- તથા “મિત્તાની' નામની બે જાતિઓની પરસ્પર શક્તિનું સંયોજન કરી તે દ્વારા પ્રાપ્ત થતા લાભ- સંધિને જણાવતે એક શિલાલેખ મળે છે. તેમાં ને સ્વાદ લેવો, ઈત્યાદિ સૂક્ષ્મ આભ્યન્તર વિશેષ નાસત્ય-અશ્વિનીકુમારો મિત્ર, વરુણ ઇંદ્ર આદિ વિજ્ઞાન, અંતર્મુખ અથવા અંતઃકરણ તરફ વૈદિક દેવતાઓને સાક્ષી તરીકે ઉલ્લેખ કરેલો છે, -વહેતા વિશેષજ્ઞાન કે આત્મતત્વના જ્ઞાનને અવભાસ | એમ પહેલાં આ ઉપઘાતમાં જ દર્શાવ્યું છે. તેનું કરાવે છે. વળી મોહેં-જો-દરોનાં ભૂગર્ભમાંથી | અનુસંધાન જોતાં તે કાળે પોતાની પ્રતિજ્ઞાનું પાલન મળી આવેલી ગાવસ્થાની મૂર્તિઓની રચના કરવા માટે સાક્ષી તરીકે વૈદિક દેવતાઓને સ્વીકાર જેઈને પણ જણાય છે કે યૌગિક આંતરિક | કરાતો દેખાય છે. એ વૈદિક સભ્યતા, કેવળ તે ક્રિયાઓનું વિજ્ઞાન પ્રાચીન હતું. વસંત રેલે | કાળે જ હતી, એમ જણાતું નથી, પરંતુ તે સમયે નામના એક યોગશાસ્ત્રકુશળ વિદ્વાને વૈદિક મંત્રોને એટલે બધે દૂર રહેલ જુદી ભાષાઓ બેલતી જુદી આશ્રય કરી તે તે મંત્રના આધારે શરીરની અંદર જુદી જાતિઓના શિલાલેખમાં પણ વૈદિક દેવતા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy