SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા ૨૩૦ મજા વડે આની મજા સધાઈ ાએ અને તારી ચામડી–છાલથી આ રાગીની ચામડી ઊગી નીકળા; વળી તારું અસક્લેાહી જેવા રસ આના હાડકામાં ઊગી નીકળેા અને તારા માંસ વર્ડ માંસ ઊગી નીકળા. વળી તારાં રૂંવાડાં વડે આનાં રૂંવાડાં સારી રીતે તું તૈયાર કરી દે અને તારી છાલ વડે આની ચામડીને બરાબર તૈયાર કરી દે; વળી તારું લેાહી આનાં હાડકાં પર વહેવા માંડા અને આનું છેદાયેલું હાડકું તું સાંધી દે. ' આ સિવાય અથવેદના ૧૯-૩૯-૯ માં કુ-કઠ ઔષધીને ઉદ્દેશી આમ કહ્યું છે: ચું વાવેર્ પૂર્વ વાળો ય વા વા કુષ્ઠ काम्यः । यं वा वसो यमास्यस्तेनासि विश्वभेषजः ॥ - હે કુછ ! એટલે હું કડ આષધિ ! તને પ્રથમ ઇક્ષ્વાકુએ જાણી હતી; તેમ જ કામ્ય નામના ક્ષત્રિયે તે પછી તને જાણી હતી અને વસ તથા યમાસ્ય નામના ક્ષત્રિયે પણ પ્રથમ તને જાણી હતી; તે ઉપરથી તુ વિશ્વભેષજ અથવા સમગ્ર રાગાના ઔષધરૂપ છે ’ એટલું જ નહિ; પરંતુ વેદના મંત્રો તે કાળની હજારા ઔષધીઓને તથા તે કાળના સેંકડા વૈદ્યોનું પણ વિશેષ જ્ઞાન જણાવે છે; એમ કેવળ વેદના જ કાળમાં નહિ; પરંતુ ત્રણ યુગા પહેલાં પણ ઓષધીએનું પૂર્ણ જ્ઞાન (લેાકેાને) હતું, એમ ' યા ઓષધી: પૂર્વા જ્ઞાતા વેવેમ્બસ્ત્રિયુ: પુરા’-જે ઔષધીએ ત્રણ યુગા પહેલાં દેવા માટે ઉત્પન્ન થઈ હતી,' એ વૈદિકમત્રના પ્રમાણથી જ સાબિત થાય છે. વળી ખીજાં–વેદમાં કહેલી ‘નક્ષત્રાને લગતી સૃષ્ટિમાં ‘ શતભિષજ ' નામના નક્ષત્રના 'યાજ્યા' તથા ‘અનુવાયા’ નામના બે તૈત્તિરીય મામાં વરુણની તથા ‘ શતભિષજ ’ નામના નક્ષત્રની સેકડા ઔષધીઓને ઉત્પન્ન કરીને તે દ્વારા લેાકેાનું આયુષ્ય વધારવું વગેરેનું વષઁન કરવામાં આવે છે ( જેમ કે-‘ ક્ષત્રસ્ય રાના વળોવિરાન; નક્ષત્રાળાં शतभिषग्वसिष्ठः । तौ देवेभ्यः कृणुतो दीर्घमायुः । शतं सहस्राभेषजानि धत्तः ॥ અનુવાયા )-ક્ષત્રિયાનેા રાજા વરુણુ અને નક્ષત્રાને રાજ શતભિષજ નામનુ” નક્ષત્ર છે; તે ખન્ને વશ રહ્યાં હાઈ દેવાનું આયુષ્ય વધારે છે; તેમ જ સેંકડો તથા હજારો ઔષધાને તે બન્ને ધારણ કરે છે.’| અહીં સાયનનું આ ભાષ્ય પણ અહીં ઉતારવામાં આવે છે. તો વહરાતમિત્રો વેવેમ્પો લેવાથ યજ્ઞમાનસ્ય ધમાયુ: જીત:, ત્સિત્યર્થ તંસંખ્યાજાનિ સહાસર્થેાાનિ ચ મેધનાૌષધનિ દત્તઃ સાયતઃ એ વરુણુદેવ તથા શતભિષજ નક્ષત્રએ બન્ને દેવા માટે તથા યજમાનનું લાંğં આયુષ કરે છે. અને આયુષની સિદ્ધિ માટે સેંકડા તે હારા સખ્યામાં ઔષધા મેળવી આપે છે. ’ વળી ‘યર્સ નો રાના વળ કવયાતુ | તન્નો વિષે અમિ સંયન્તુ લેવાઃ । તો નક્ષત્ર રામિવાળુબાળમ્ । ફીર્ઘમાયુ: પ્રતિવ્ મેત્રાનિ: ( યાગ્યા)- આનું પશુ સાયનભાષ્ય અહી. આમ ઉતારવામાં આવે છે; ' शतभिषगाख्यं तन्नक्षत्र नोऽस्मभ्यं दीर्घमायुश्चिर कालમાયુષ્ય મેત્રાનિ તર્થાૌષધાનિ ચ પ્રતિત્-પ્રજૈન વાસ્તુ ’–શતભિષજ નામનું જે નક્ષત્ર છે તે અમને લાંછું આયુષ અને તે આયુષ માટેનાં ઔષધા આપો.' (તૈત્તિરીય બ્રાહ્મળ-રૂ થા ૨૦) આમ આ મ`ત્રલિંગ અથવા મ`ત્રના પ્રમાણ ઉપરથી સેંકડા ઔષધેાને આપનાર તરીકે આ વિશેષ નક્ષત્ર શતભિષજના નામા વ્યવહાર પૂર્વકાળના છે, એમ જણાય છે. વળી તે જ તૈત્તિરીય બ્રાહ્મણુના એક આ બીજા વાક્યમાં અસુરાના સેકડા પ્રહારોની ચિકિત્સા કરાયેલી હોવાથી દેવને આરોગ્યની પ્રાપ્તિ જે નક્ષત્રના નિમિત્તે થઈ હતી, તે જ ‘ શતભિષજ ‘ નક્ષત્ર કયા કારણે તે નામ ધારણ કરે છે તેની ખીજી એક વ્યાખ્યા પણ ત્યાં તૈત્તિરીય બ્રાહ્મણમાં આમ દર્શાવી છે. જેમ કે ‘ યચ્છતમમિત્રયમ્ તચ્છતમિળ ' આનું પણ સાયનભાષ્ય અહીં આમ ઉતારવામાં આવે છે: ‘યસ્મિન્ નક્ષત્રમુરત પ્રહારાળાં રાત રેવા મિત્રયન-અનાયાસેનિિક્ષિતવન્તઃ તસ્ય રાતમિિિત નામ । જે નક્ષત્રના કારણે અથવા જે નક્ષત્રને લીધે દેવા, અસુરાના સેંકડા પ્રહારાની અનાયાસે ચિકિત્સા કરી શક્યા હતા, તે કારણે એ નક્ષત્રનું શતભિષણ્ ' એવું નામ પડયું છે. વળી કૃત્તિકા આદિ નક્ષત્રોનેા કાળ ગણુતરીના આધારે અતિશય પ્રાચીન જણાય છે. તે નક્ષત્રોમાંના એક નક્ષત્રવાચી ‘રાતમિત્' શબ્દ વૈદિક સમયમાં પણ નિરૂઢ હતા એટલે કે ધણા પ્રસિદ્ધ હતા. તેનું અનુસંધાન કરતાં સેંકડા ને
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy