SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૦િ૦ કાશ્યપ સંહિતા કી” નામક વિદ્વાન કહે છે. ધર્મદર્શન, વિજ્ઞાન, સમયની પહેલાં પણ ભારતીય શવિદ્યાને કલા, સંગીત તથા ભષય વિદ્યામાં ઈસવી સન | પ્રચાર હતા એમ જણાય છે. પૂર્વે ૧૫૦૦ થી ઈસવી સન પૂર્વે ૫૦૦ વર્ષ સુધી “મહાવગ” નામના બૌદ્ધગ્રંથમાં છવકને જે ભારતની સરસાઈ કરવા બીજું કઈ પણ રાષ્ટ્ર સમર્થ ઈતિહાસ છે, તેમાં પણ માણસની પરી ચીરવી ન હતું, એમ જે. સી. ચેટરજી પણ જણાવે છે. તથા આંતરડાં વીંધવાં આદિ શલ્યશાસ્ત્ર સંબંધી પ્રાચીન તરીકે નકી કરાયેલા ધન્વન્તરિ, આય અને બીજા કાયચિકિત્સાશાસ્ત્ર જ્ઞાન વિષે ભારત તથા કશ્યપ આદિના મલ પ્રસ્થામાં મિશ્ર દેશના | નિપુણ હતું, એમ દેખાય છે. તે જીવકના સમયની વિદ્વાને તથા હિપોઝિટ્રસ આદિના લેખની પેઠે પહેલાં પણ રામાયણ, મહાભારત આદિના યુદ્ધોમાં પાછળથી થયેલા સંશોધનને લીધે અર્વાચીનપણાની | બાણ આદિનાં શો-અણીઓ વગેરે શરીરની શંકા થાય છે, અને તેવા કેટલાક અંશે પાછળથી | અંદર ખૂપી જતાં હતાં, તેઓને અવશ્ય કાઢી ઉમેરાયા હોય એમ ભલે સ્વીકારવામાં આવે તેપણું નાખવામાં આવતાં હતાં અને તેઓના જખમોને જીર્ણોદ્ધાર થવાથી પ્રાચીન મંદિર, મહેલાતો વગેરેમાં પણ રૂઝવી દેવાતા હતા, તેથી તે સમયમાં પણ સર્વાશે નવીનતા જેમ કહી શકાતી નથી તેમ આ એ શલ્ય વગેરેને બહાર કાઢી નાખવાની વિદ્યા બધા ગ્રંથની પ્રાચીન મૌલિકતા નાશ પામતી નથી. અવશ્ય પ્રચલિત હતી એમ “શહરણ' નામની સુમેરિયન આદિ મિશ્ર પ્રદેશની ઉન્નતિ તથા તે શત્રવિદ્યાનું અસ્તિત્વ તે કાળે હતું એમ જણાય છે. આયુર્વેદને તે પ્રવાહ તેની પહેલાંના સભ્યતા જ્યારે પૂર્વ કાળનાં મળતી હતી, ત્યારે તેની સાથે સંબંધ ધરાવતું ભારત મોહનિદ્રામાં સમયથી જ ચાલુ રહ્યો હતો, તે સંબંધે વિચાર કરતાં અથર્વવેદ તથા ઋગવેદ આદિમાં પણ સૂઈ રહ્યું હોય એમ અવશ્ય માની શકાય જ નહિ. મિશ્રદેશના ભોંયરામાંથી એક મુડદુ જે મળી | ભગ્નસંધાન વગેરે શલ્ય ચિકિત્સાના વિષયો જોવામાં આવે છે. આવ્યું હતું તેની ખોપરી તોડતા અને સાંધતાં જે ભારતીય જ્ઞાનપ્રવાહનો પ્રત્યેક ચિહુને મળી આવ્યાં હતાં તેનું આજના નિષ્ણાત દેશકાળમાં પ્રસાર શલ્યવેત્તાઓ પણ સમર્થન કરે છે. મિશ્રદેશમાં જેમના ગ્રંથે હમણાં મળે છે તે ધન્વતરિ, વિક્રમ સંવતથી માંડીને અઢીસો વર્ષ પૂર્વે ! આત્રેય, કશ્યપ તથા ભેડ વગેરે આચાર્યો આપણું ઈસવી સન પૂર્વે ૩૦૧ માં વર્ષ માં શલવિદ્યા | ભારતીય આયુર્વેદશાસ્ત્રના મૂળ આચાર્યો તરીકે ફૂલીફાલી હતી; તે પછી બસો વર્ષ વીત્યાં ત્યારે ગણાય છે; એટલું જ નહિ, પણ પાછળથી પ્રસિદ્ધ એ મિશ્ર દેશમાં પણ શલ્યવિદ્યાની ઉન્નતિને લીધે થયેલ સંહિતાઓના કર્તાઓ-કાશ્યપ, આત્રેય, ગ્રીસ દેશમાં પણ શત્રવિદ્યાને ઉદય થયો હતો, સુકૃત વગેરે પણ એક એક શાસ્ત્રના અધિષ્ઠાતાએમ ઇતિહાસત્તાઓ લખે છે. એ બનેલા કેટલાક પૂર્વના આચાર્યોના નામે સુશ્રતના શવિજ્ઞાનમાં બીજા દેશની શલ્ય- દર્શાવવામાં આવ્યાં છે અને કેટલાક તે નામનિદેશ 'વિઘાની છાયા મળતી નથી, એ કારણે સૂશ્રતના | વિના જ “આપણે”—બીજાઓ અને “ઘરે-તેથીયે, સમયને વિચાર કરતાં છેવટમાં છેવટ ૨૬૦૦ વર્ષોથી | બીજાઓ ઈત્યાદિ શબ્દોથી જ સૂચવાયેલા છે. એ અર્વાચીન કહેવો શક્ય નથી, તેમજ પાશ્ચાત્ય આચાર્યોથી પણ અતિશય પહેલાંના ભારદ્વાજ, વિદ્વાનનું પણ આ મતમાં સમર્થન છે તેથી બીજા અશ્વિનીકુમારો વગેરે પણ સંહિતાઓના કર્તાઓ દેશની પહેલાં જ સુકૃતના સમયમાં ભારતીય તરીકે ઓળખાય છે; અશ્વિનીકુમારો વગેરેની તે તે શવિદ્યા પ્રૌઢ અવસ્થાને પામી હતી. એમ જણાય | સંહિતાઓ કાળના બળને લીધે નષ્ટ થઈને) આજે છે. કાશ્યપસંહિતામાં તથા આત્રેયસંહિતામાં || જોવામાં આવતી નથી, તોયે તે તે સંહિતાઓના પણ શલ્યવિદ્યાના વિષયને ઉલલેખ મળે છે. તે | વિષયને લગતા વચનના ઉતારા વગેરે હાલમાં ઉપરથી એ કાશ્યપસંહિતા અને આત્રેયસંહિતાના | મળતા તાડપત્ર લિખિત “જવરસમુરચય' આદિ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy