SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ सेव दगनु सेत मरुत् मतु, मर्तु मर्दूक सेठ ૨૧૬ કાશ્યપ સંહિતા પ્રમાણે યાજ્ઞવલયસ્મૃતિમાં પણ બીજા અધ્યાયના ભારતમાં મિશ્રમાં ભારતમાં બેબિલેનિયામાં ૨૪૨ મા લેકમાં આમ જણાવ્યું છે કે “મિષ | સૂર્ય (ર) હોરસ હિં मिथ्याचरन् दण्डयस्तिर्यक्षु प्रथमं दमम् । मानुषे ईश्वर ओसिरीस सत्यव्रत हसिसद् મધ્યમં રાનકુવેબૂત્તમં સમન્ ||-જે વૈદ્ય ખોટી ચિકિ- ईश्वरी ईसिस अहिहन् ईहन् સા કરે તેને અવશ્ય શિક્ષા કરવી જ જોઈએ. એ शिव दहन વૈદ્ય પશુ-પક્ષીમાં ખોટી ચિકિત્સા કરી હોય તે પહેલી રાજ सेखेत चन्द्र सिन સામાન્ય શિક્ષા તેને કરવી; પણ કોઈ મનુષ્યમાં ખોટી પ્રતિ पख्त वायु विन ચિકિત્સા કરી હોય તે તેને મધ્યમ-બીજા પ્રકારની श्वेत શિક્ષા કરવી અને જે કોઈ રાજપુરુષ કે રાજાના અધિ- ! मातृ मेतेर दिनेश दियानिसु કારીઓ વિષે ખોટી ચિકિત્સા કરી હોય તો ઉત્તમ सूर्यवंशी सूरियस मार्डिक એટલે છેલામાં છેલ્લી મોટી શિક્ષા કરવી જોઈએ.) क्षत्रिय खेत अप अप्सु હેમૂર્વન” રાજના સમયનું પૂર્ણ વર્ણન મળ- अत्रि अत्तिस् तमस् त्यामत વાથી તેના સમયની સાચી પરિસ્થિતિ બરાબર मित्र मिथ्र पुरोहित पटेसिस જાણી શકાતી નથી, પરંતુ ત્યાર પછી અસુર- | शरद् सरदी श्रेष्ठि વનિપાલ રાજાના સમયમાં ભષયવિદ્યા વિષે रवि रा तैमात तियामत् વિશેષ જાણવા મળે છે; જેમ કે એ રાજાએ | વળી ભારતમાં જેમ શિવલિંગપૂજા તથા ધર્મ પહેલાંના સમયથી ચાલુ રહેલ માંત્રિક ઉપચાર | અને બળદ તરફ આદરભાવ જોવામાં આવે છે, ઉપયોગિતા ઓછી કરાવી હતી, પરંતુ તેના | તેમ બેબિલેનિયામાં પણ પૃથ્વીની પૂજા વગેરે સમયમાં પણ મંત્ર દ્વારા કરાતા રોગોના ઘણા પ્રકારની સમાનતા જણાય છે. ઉપચાર ચાલુ રહ્યા હતા. મિશ્રમાં ભૈષજ્ય ઈરાનના લોકોને પ્રાચીન મૂળગ્રંથ “જેન્દાવસ્તા જ્ઞાનને થયેલો પ્રસાર બેબિલેનિયાને આભારી છે, એમ કેટલાક વિદ્વાને કહે છે. | ચાર ભાગોમાં છે. તેમાંને એક “બેન્દિદાદ” મિશ્ર, બેબિલેનિયા, ઈરાન તથા ચીનમાં | નામને વિભાગ છે; તેનાં પ્રકરણોમાં ભૈષજ્યવૈદ્યક - ભારતીય શોની સમાનતા સંબંધી વિષયો છે. તેમાં જણાવ્યા પ્રમાણે મિશ્ર, બેબિલેનિયા, અસિરિયા, ચાડિયા સામા સામાવંશમાં ઉત્પન્ન થયેલા “શ્રિત' નામને તથા સુમેરિયા આદિ પ્રાચીન દેશની સભ્યતાને | વૈદ્ય સૌ પ્રથમ હતો. તેણે લેકના રોગ મટાડવા વિહંગાવલોકન કરતાં તેમાં ભારતીય શબ્દોની | માટે “અહુરામજદા' નામના દેવની સારી રીતે છાપ જોવા મળે છે; તેમ જ ભારતીય વિષયના | પ્રાર્થના કરી હતી; તેથી તેણે ચંદ્ર સમાન ઉલલેખ પણ તે તે દેશનાં પ્રાચીન સ્થાને નિર્મળ, શીતળ અને બળદાતા દશ હજાર ઓષધિઓ મેળવી હતી. તે વૈદ્યની માન્યતામાં પણ વિષે મળી આવે છે. ઈશ્વાકુ વગેરે પ્રાચીન ભારતીય રાજાઓનાં નામો જેવાં નામો પણ વનસ્પતિઓને રાજા “હામ-સોમ” હત; સુમેરિયા વગેરે પ્રદેશના રાજાઓનાં મળી વળી તે “શ્રિત” વૈદ્ય “ક્ષવૈર્ય” તથા “સહરવર” આવે છે; તે ભારત તથા તેની સભ્યતાની એ બંનેની પાસેથી રોગોને દૂર કરનારા ઉપાયો સમાનતાને સંબંધ દર્શાવે છે. અમુક કેટલાક જાણી લીધા હતા અને પછી શસ્ત્રચિકિત્સાનું વિજ્ઞાન અંશેમાં વૈદ્યક સંબંધી કેઈક શબ્દો તથા અમુક મેળવીને જવર-તાવ, કાસ-ઉધરસ, શિરોરોગ તથા ખાસ વિષયો વગેરેમાં પણ સમાનતા છે એવ: | ક્ષય વગેરે રોગોને મટાડ્યા હતા, એવા ઐતિહાસિક ઉપોદઘાતમાં દર્શાવ્યું છે. વળી ભારતના અમુક વૃત્તાંત, તે તે રોગોના વિશેષ ઉપચારો વગેરે અને અમુક શબ્દો સાથે જે સમાનતા મળે છે. તે આ | વૈદ્યોએ ઈન્દ્રિયાના જ્ઞાનયુક્ત, ઔષધાના જ્ઞાનયુક્ત કાષ્ટક ઉપરથી જાણી શકાશેઃ | તથા ઔષધોની રચનાના જ્ઞાનયુક્ત, સારા સ્વભાવ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy