SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત ૨૧૫ મિથલેકેની સાથે પણ ભારતીય વૈદ્યોને પરિચય જે જે પત્રો વગેરે મળેલાં હતાં તે ઉપરથી મિશ્ર થયે હશે, એવું અનુમાન કરી શકાય છે. દેશમાં પહેલાના સમયમાં પણ ભષયપ્રવૃત્તિ | મિશ્રમિસર દેશનું પ્રાચીન ભૈષજ્યવિજ્ઞાન | અથવા વૈદ્યકવિજ્ઞાન અસ્તિત્વમાં હતું. વળી એ કેવા સ્વરૂપનું હતું ? એ જાણવા માટે એબિરસ | મિશ્ર દેશમાં ભષયવિદ્યા સંબંધી લેખો ત્વપત્રતથા પેપિરસ નામનાં તાડપત્રોને પ્રાચીન ભેષજ્ય તાડપત્રરૂપે મંદિરમાં સ્થાપવામાં આવતા હતા વિજ્ઞાનનાં ચિહ્નરૂપે મેળવવામાં આવ્યાં છે; તે અને રાજકુળમાં પણ માંત્રિક તથા ભૈષજ્ય-વૈદ્યકતાડપત્રોમાં “કાહન પેપિરસ”ને સમય લગભગ | પદ્ધતિ ચાલુ હોઈ તેની પ્રતિષ્ઠા પણ હતી. ઘણા ઈસવી સન પૂર્વે ૧૮૫૦ ને જણાય છે; “એડવિન | લોક કહે છે કે, એબિરસ-પેપિરસ નામના પત્રસ્મિથે મેળવેલા તાડપત્રોને સમય લગભગ ઈસવી | માં મનુષ્યને અને દેવેને આરોગ્ય આપનાર તરીકે સન ૧૬૦૦ ને જણાય છે અને એબિરસ તથા ' ' નામના દેવતાને ઉલેખ છે, જેમ ભારતમાં પિપિરસ ને સમય લગભગ ઈસવી સન એક હજાર સૂર્ય દેવ તરીકે પૂજાય છે, તેમ મિશ્ર દેશમાં વર્ષ પહેલાંને જણાય છે; પરંતુ એ સર્વમાં સમય | “રા' નામના “ દેવ” કે “દેવી' પૂજાય છે. વિષે જે નિર્દેશ કર્યો છે તે સંબંધે વિદ્વાનોને | ‘અસિરિયા” તથા “બેબિલેનિયામાં મતભેદ હેવાથી સમયમાં થોડું ઘણું ઓછા-વધતાપણું પણ પહેલાં ભૈષજ્યજ્ઞાન હતું સંભવે છે. તેમાંના કાટુન પિપિરસ પત્રમાં વિરેચનાદિ | ‘અસિરિયા” તથા “બેબિલોનિયા’ના પ્રદેશવિષય છે; એડવિન સ્મિથે મેળવેલા તાડપત્રોમાં માં પણ પ્રાચીન ભૈષજ્ય અથવા વૈદ્યક સંબંધી શવ્ય સાથે સંબંધ ધરાવતા ૪૮ વિષય છે; | વિષય મળી આવે છે. “બેબિલોનિયા ”ને પ્રાચીન રોગોનું પૂર્ણ જ્ઞાન, તેઓના ઉપાય, વ્યવહારમાં રાજા-હેમૂર્વન' નામે ઈસવી સન પૂર્વે ૧૦૦ માં પ્રચલિત ઔષધો અને રોગોની ચિકિત્સા પદ્ધતિ | અથવા બીજા મત પ્રમાણે ઈસવી સન પૂર્વે પણ બતાવી છે, અને એબિરસ-પેપિરસના પત્રમાં ૨૫૦૦ માં થયો હતો; તેના સમયના તેર સર્પદંશથી માંડી ક્ષય સુધીના ૧૭૦ રોગો અથવા લેખો મળી આવ્યા હતા. એ લેખોમાં જે વૈદ્યો મતભેદની દૃષ્ટિએ ૭૦૦ રોગો દર્શાવ્યા છે, એમ પોતાના ઉત્તમ અભિપ્રાયથી ઘણુ આદિની વિવેચકે વર્ણવે છે. વળી એ સિવાય કેટલાક રોગો- ચિકિત્સા કરે તેઓને ઇનામ તરીકે આપવાના દ્રવ્યનું ના પ્રતીકારોની વ્યવસ્થા જણાવતા પત્રો પણ તથા શસ્ત્રચિકિત્સામાં જે વૈદ્ય કંઈ વિપરીત કરે મળેલા છે. તેઓમાં ગરડીનું લેહી, સૂવરના કાન, તે તેઓને જે શિક્ષા કરવી જોઈએ તે બાબતનું દાંત, માંસ તથા મેદનું વર્ણન, કાચબાના મસ્તિષ્ક- વર્ણન કરેલું છે. જે વૈદ્યો મિયા ઉપચાર અથવા નું વર્ણન, સૂઈ ગયેલી સ્ત્રીના ધાવણના ગુણદોષ, બેટી ચિકિત્સા કરે, તેઓને જે શિક્ષા કરવી બ્રહ્મચારિણે સ્ત્રીના મૂત્રના ગુણે અને મનુષ્ય, ગધેડા, જોઈએ, તે બાબત આપણુ મનુ વગેરે સ્મૃતિકૂતરા, સિંહ, બિલાડા તથા ચૂક નામના કીડાના | કારોએ પણ દર્શાવી છે. (જેમ કે મનુસ્મૃતિમાં વીર્યના ગુણદોષ વગેરે બતાવી તેઓને ઔષધો- | ૯મા અધ્યાયના ૨૮ મા શ્લોકમાં કહ્યું છે કેરૂપે ઉપગ બતાવેલ છે. વળી તેમાંના કેટલાક “વિવિત્સાનાં સર્વેપ મિથ્યાકરતાં મા અમાનુષેપુ પત્રમાં મંત્રોને લગતી પદ્ધતિ બતાવી છે. આ પ્રથાનો માનવું તુ મધ્યમઃ |-જે વૈદ્યો ખોટી ઉપરથી જણાય છે કે તે પ્રાચીન મિશદેશીય લેકે ચિકિત્સા કરતા હોય, તેઓને શિક્ષા થવી જ ઘણુંખરું માંત્રિક પ્રયોગો પર વિશ્વાસ ધરાવતા હતા. | જોઈએ; જે તેઓએ મનુષ્યજાતિ સિવાય–પશુ વળી ત્યાં મિશ્ર દેશમાં બારમા વંશના રાજાની રાણી- વગેરેની ખેટી ચિકિત્સા કરી હોય તો તેઓને એ દાટેલ એક મુડદાની સાથે “ચષક' નામના પ્રથમ દંડ-પહેલા પ્રકારની સામાન્ય શિક્ષા કરવી યજ્ઞ સંબંધી પડ્યો, નાની દવ-કડછીએસૂકાં અને તેવા વૈદ્યોએ જે કે મનુષ્યની ખોટી ચિકિઔષધો અને મળિયાં પણ મળ્યાં હતાં એમ પણ ત્યા કરી હોય તો તેઓને મધ્યમ દંડ એટલે કે વિલ ડરાટ' નામના વિદ્વાન જણાવે છે. આવાં | બીજા પ્રકારની શિક્ષા કરવી જોઈ એ,’ આ જ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy