________________
વાળા અને રાગીઓને પ્રસન્ન રાખનાર થવું જોઈ એ, વગેરે પ્રકારની શિખામણેા પણ તે ‘ ખેન્દિદા ' નામના ગ્રંથમાં મળે છે. વળી ‘જેન્દ’ ભાષાની અવસ્થામાં તથા વૈદિક સાહિત્યની આલેાચના કરતાં તેમાંના દેવતાએ સંબધી તથા વૈદિક દેવતાઓ સંબધી શબ્દોની સમાનતા મળે છે; એમ કેવળ તેઓની દેવતાના વિષયમાં સમાનતા દેખાય છે; એટલું જ નહિ, પણ તેઓની ગાથાઓના અનુવાદ જોતાં તેમાં સંસ્કૃત શબ્દોની સમાનતા પણ ધણા ભાગે છે, એમ વવવામાં આવે છે. વળી પ્રાચીન ભારતના સંપ્રદાયની પેઠે અગ્નિની ઉપાસના, હામ, સૃષ્ટિ, યાગ વગેરેને લગતા વિષયા પણ તે ગ્રંથવિભાગમાં છે, ‘ હમ ' શબ્દના પર્યાય · સામની પ્રશ'સા’ અને તે સેામની ઔષધિઓના રાજા તરીકે તેમ જ યાગ કરવાના ઉપયોગ વગેરે વિષયા પણ તે ગ્ર ંથવિભાગમાં દેખાય છે.
તેમ જ
9
સસ્કૃત જેન્દ
सरस्वती
सप्तसिन्धु
सोम
‘જેન્દ’ ભાષામાં તથા સસ્કૃત ભાષામાં હતા, તે જોકે જાણવામાં નથી, તાપણુ તેને
નીચેના શબ્દોમાં સમાનતા જોવામાં આવે છેઃ
જેન્દ
ભારતની સાથે અને ભારતના તે ચીન દેશ સાથે અવરજવર તથા વેપાર વગેરે સ ંબંધ પૂર્વકાળથી જ હતા, એમ સ્પષ્ટ થાય છે. કાશ્યપસ ંહિતામાં પણ ચીન દેશના ઉલ્લેખ છે. ભારત અને ચીન-એ અને દેશની વચ્ચેના માર્ગમાં ‘કારાશર ’ નામનું એક સ્થાન છે. ત્યાં પ્રાચીન ‘કૂચ ’ ભાષા ચાલુ છે. તે ભાષામાં પણ ભારતીય ઔષધવાચક અમુક અમુક શબ્દોની સમાનતા જોવા મળે છે. વેરેત્રજ્ઞ પ્રાચીન ભારતના બીજા દેશા સાથેના સંબંધ
वयु
दानव
इश्ति
ઍસિરીયા, બૅબિલે નિયા, મેસેાટૅમિયા, મિશ્ર આદિ દેશામાં શાખા-ઉપશાખારૂપે પ્રાચીન વર્તમાન પાશ્ચાત્ય જાતિએમાં તથા અમેરિકામાં રહેલ રેડ ઇન્ડિયન' વગેરે જાતિમાં ભારતીય ગ્રંથા વિષે તથા ભૂગર્ભમાં મળેલ વિષયા, આચારા તથા વ્યવહારા તથા આયુર્વેદીય ભૈષજ્ય-વિદ્યાની વનપાર્ક પણ ઓછાવધતીરૂપે તુલના જોવામાં આવે છે. જેમ અથવવેદમાં ભૂત આદિના વાદની પ્રક્રિયાથી તથા માંત્રિક પ્રક્રિયાથી મિશ્ર ભૈષજ્ય (વૈદ્યક ) મળે છે, તેમ લગભગ એવા જ પ્રકારને ભૈષજ્યસ ંપ્રદાય પ્રાચીન બધાયે દેશામાં તથા ધણી ખરી પ્રાચીન જાતિમાં મૂળગત રહેલા છે, એમ વિવેચકા વર્ણવે છે; છતાં આ રીતે આવાં
नासत्य
अर्यमन्
विवस्वत्
हरवती
हिन्दु
आहुति
હિંઃ
गाथा
अथर्वन्
यज्ञ
हओम
नाहत्य
एर्यमन्
विवङ्क्ष्वत्
काव्यउशनस् कवउस अध्वर्यु रथ्वी
आजू इति
वरेश्मन्
गाथा
अथवन्
यस्न
સંસ્કૃત
असुर
देव
विश्वेदेव
नराशंस
પાત
वायु
वृत्रहा
दानव
इष्टि
होता
आप्री
पशु
अहि
अहुर
दैव
विश्योदैव
नैयसंघ
નબોતા
आफ्री
पशु
अजि
૧૭
ચીન દેશમાં પણ પ્રાચીન ભૈષજ્ય વૈદ્યકને વિષય મળે છે, એમ પહેલાં આ ઉપેઊદ્ધાતમાં જ દર્શાવવામાં આવ્યું છે. એ ચીન દેશના સથી પ્રાચીન ભષજ્યગ્રંથ-વૈદ્યકના સમય ઈ. સ. પૂર્વે ૨૫૯૭ વર્ણવવામાં આવે છે. ચીન દેશમાં ભારતીય તથા બૌદ્ધધર્માંના પ્રભાવનું પડવું, તે તે ધા પ્રચાર કરનારા ભારતીય લેકાનું ચીનમાં જવું, ભારતીય ગ્રંથાને પશુ તે ચીનમાં પૂર્વાંકાળથી માંડીને પ્રસાર, મહાભારત આદિ ભારતીય પ્રાચીન ગ્રંથામાં ચીન દેશનું તથા ચિનાઈ વસ્ત્ર વગેરેનું વર્ણન, તત્રત્ર થામાં પણ ચીન દેશના આચારના નિર્દેશ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ ચીન દેશથી આવેલી વસ્તુઓ પર અમુક શુલ્ક-દાણુ લેવાની વ્યવસ્થાના નિર્દેશ ઇત્યાદિ પરસ્પરના વ્યવહારા તથા સાધના પણ મળી આવે છે. તે ઉપરથી વૈદિક સમયમાં તે ચીન દેશ કયા નામે ઓળખાતા
અાંનપાત્ર વેદમાં જેમ તેત્રીસ દેવતાઓ મુખ્ય ગણાય છે, તેમ ‘ અવસ્તા' ગ્ર'થમાં પણ તેત્રીસ દેવતાઆ મુખ્ય ગણાય છે. એ બધું જોતાં પ્રાચીન ઈરાનને તથા પ્રાચીન ભારતનેા સબ્ધ મિશ્ર, ઍસિરિયા તથા બૅબિલેાનિયા દેશાના કરતાં વધારે ગાઢ હતા એમ જણાય છે.