SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ કાશ્યપ સંહિતા પગવ” નામના આચાર્ય જેવું છે શાવિડ , આ અનુસંધાન કરવા પણ પરિ પશ્ચિમના પ્રદેશમાંથી કાયચિકિત્સાનું જ્ઞાન પિતાના | રચેલું “પીકલાવત’ નામનું શલતંત્ર.) “પુષ્કલાવત’ના દેશમાં લઈ ગયા હતા. તે પછી કાળક્રમે પૂર્વના | રચયિતા આચાર્ય પ્રાચીન ગાંધાર દેશના રાજ દેશમાં પણ એ શસ્ત્રવિદ્યાને પ્રસાર, સંપર્ક | હતા. તેમને વસવાટ કુલપરંપરાને હતું, અને તથા પરિચય વગેરે થયો હતો તે વખતે ત્યાંના | તે જ એ “પુષ્કલાવત’ નામે રાજ હોવા જોઈએ; શસ્ત્રવિજ્ઞાનને પણ પશ્ચિમના લેકે પિતાના દેશમાં | એમને સંપ્રદાય પણ તક્ષશિલાની આસપાસ પ્રચલિત પાછળથી લઈ ગયા હતા, એ કઈક વિદ્વાનને | થયેલો હોવો જોઈએ. “ઔપગવ” નામના આચાર્ય ૫ણ પશ્ચિમ પ્રદેશના હોવા જોઈએ; અને બાહલીક જેવું છે-શસ્ત્રવિદ્યાને સંપ્રદાય કાશીરાજ દિવોદાસે | દેશના વૈદ્ય કાંકાયનની પેઠે જૈ ઔરભ્ર” અથવા સ્થાપ્યો હતો, તે કારણે એ સંપ્રદાય મુખ્યત્વે “ઉરભ્ર' આચાર્ય પણ આધુનિક ભારત બહારના કાશી દેશનો જ જાણવામાં આવ્યો છે, તોપણ | હોઈને પશ્ચિમ તથા ઉત્તરની વચ્ચેના દેશના હોવા આત્રેય, ભેડ, કશ્યપ આદિએ પણ “ધન્વન્તર:'- | જોઈએ. એમ જોતાં તક્ષશિલા, ગાંધાર આદિની ધન્વન્તરિસંપ્રદાયના વિદ્વાને તે શસ્ત્રવિદ્યાને | નજીકને પ્રદેશ સુશ્રુત સંપ્રદાયના ફેલાવાથી જાણનારા છે, એ બહુવચનાન્ત શબ્દવિશેષ | રહિત હતા, તોપણ તક્ષશિલા તથા ગાંધાર વગેરેની પ્રયોગ કરી એ શસ્ત્રવેદકને પણ એક જુદી વૈદ્યકીય | આસપાસના પ્રદેશ પશ્ચિમ દેશમાં પ્રસિદ્ધિ પામેલા પદ્ધતિરૂપે દર્શાવેલ છે. અને પોતપોતાના ઉપદેશ | તરીકે જુદા જુદા આચાર્યોને સંપ્રદાયના ઉલ્લેખને કાયચિકિત્સાપ્રધાન છે; તેમાં પણ શસ્ત્રચિકિત્સા | લીધે શસ્ત્રવિદ્યાના વિજ્ઞાનથી તે સમૃદ્ધ થયો હતો, સંબંધી કેટલાક વિષયેનું તેઓએ સૂચન કર્યું છે એમ જણાય છે. છે, તે ઉપરથી આત્રેય આદિ પૂર્વાચાર્યોએ કાય- જીવક વૈદ્ય જે સમયે તક્ષશિલામાં અધ્યયન ચિકિત્સાના વિજ્ઞાન દ્વારા પશ્ચિમના પ્રદેશને | કર્યું હતું, તે કાળે પણ તેના ગુરુએ (એક માણસની) જે ઉજજવલ કર્યો હતો, તેમાં શસ્ત્રવિદ્યાનું વિજ્ઞાન ખોપરીનું ઑપરેશન કર્યું હતું, આથી જીવકની પ્રચાર પામ્યું હતું અને તે સંપ્રદાયના વૈદ્યો દષ્ટિ વધુ કુશળ બની હતી, એમ જાતક ગ્રંથમાંથી પણ ઘણા થયા હતા એમ જણાય છે; જીવક | જાણવા મળે છે; તેમ જ તક્ષશિલામાં અભ્યાસ વૈદ્ય તક્ષશિલામાં અધ્યયન કરીને ઉત્તમ પ્રકારની પૂરો કર્યા બાદ પણ છવકે પોતે એક પ્રસિદ્ધ વિદ્યા પામ્યા હતા; તથા તે એક ઉચ્ચ કક્ષાને માણસની ખોપરીનું ઑપરેશન કર્યું હતું, એમ શસ્ત્રવૈિદ્ય હતું, એવો “મહાવગ્ર’ નામના બૌદ્ધ | “મહાવર્ગી' ગ્રંથમાંથી જાણવા મળે છે. તે ઉપરથી ગ્રંથોમાં ઉલેખ છે, તે ઉપરથી એ જીવક તક્ષશિલામાં પણ હાંસડીની ઉપરના વિભાગોમાં વૈદ્યનું શસ્ત્રચિકિત્સાવિજ્ઞાન ઘણું જ ઉત્કૃષ્ટ હતું, શસ્ત્રકર્મ દ્વારા ચિકિત્સા કરવાનું વિજ્ઞાન પણ એમ સ્પષ્ટ થાય છે. સુશ્રુતસંહિતામાં દિવોદાસના | પ્રચાર પાયું હતું એમ કહી શકાય છે શિષ્ય તરીકે દર્શાવેલા સૂક્ષતના સહાધ્યાયીઓ “ઍલેકઝાન્ડર” રાજા ઈસવી સન પૂર્વે ૩૨૭માં જુદા જુદા દેશના હતા. તેઓમાં શલ્યના ભારતમાં આવ્યો હતો અને ભારતમાંથી પાછા ફર્યા વિષયમાં ઉત્તમ તંત્રકર્તા તરીકે ચાર આચાર્યોને બાદ પોતાના દેશ ગ્રીકમાં તેનું મરણ થયું હતું, નિર્દેશ કરવામાં આવ્યો છે; (જેમ કે વનરિઝું સૌશ્રä Öાવતા ફોTM 1શ્વરા | ત પછી ઈસવીસન પૂર્વે ૩૦૪ માં વર્ષમાં મિશ્ર દેશની અંદર “ઍલેકઝાંડિયા’માં જે સંગ્રહાલયનું મૂાજ્યેતાનિ નિર્વિરો | ઉપધેનુ નામના આચાર્યો ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું, તેમાં “હીરે ફિક્સ” રચેલું એક “ઔપેધનવ” શલ્યતંત્ર, બીજું “ઉરભ્ર” અને “એરાલિસ્ટ્રેટ' નામના બે વિદ્વાનોએ શારીનામના આચાર્યે રચેલું “ઔરજ ' નામનું શલ્ય- | કિજ્ઞાન સંબંધી લેખનું જે સ્થાપન કર્યું હતું, તંત્ર, ત્રીજું સૌમ્રતે રચેલું “સૌમૃત' નામનું | તે બીજી શતાબ્દીમાં થયેલા “ગ્યાલન' નામના ગ્રીક શલ્યતંત્ર અને ચોથું “પુષ્કલાવત’ નામના આચાર્યો | વિદ્વાને શોધ કર્યા છતાં એ ગ્યાલને મિશ્ર દેશમાંથી જ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy