SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદ્યાત ૧૮૯ અધ્યયન કર્યું હશે, તે ચરકસંહિતાના મૂલ આચાર્ય | અંશરૂપે જ સમજવો જોઈએ. ટીકાકારોને તે પુનર્વસુ આત્રેય જ હતા, એમ પણ તે ઉપરથી નક્કી | સંબંધે મતભેદ હેવાના કારણે તે અંશને આત્રેયના કરી શકાતું નથી. વળી ચરકસંહિતાના લેખ ઉપર- તથા અગ્નિવેશના અંશ તરીકે કહેવામાં આવે છે, તો થી પણ પુનર્વસુ આત્રેય, ભિક્ષુ આત્રેય તથા કૃષ્ણત્રેય પણ તે ૧૮ અધ્યાયમાં “તિ પવિષમુરિષ્ઠ રાત્રએમ ત્રણે આત્રેયે તે વેળા વૈદ્યવિદ્યાના આચાર્યો કર્મ મનપિમિ વિદ્વાનોએ (પાટન, વ્યધન, છેદન, તરીકે પ્રસિદ્ધ હતા. એમ જણાય છે. આય” | લેખન, પ્રચ્છન તથા સીવન-એમ છ એ ગાત્રવાચી અથવા વંશસૂચક નામ છે, તે કારણે શસ્ત્રકર્મ કહ્યું છે? જુઓ ચરક દિવણય-ચિકિએ અત્રિના વંશજ અનેક આગળપાછળના પુરુષોને ! સિતસ્થાન-૫૯ મો શ્લોક) અને “તેષાં વિલિસા આય” એ નામે કહી શકાય છે; તેથી છવકના | રિર્ટા ચશાહં નિત્તે’-ત્રણોના તે ૧૬ આચાર્ય તરીકે જે આવેયને સ્વીકાર્યા છે, તે કયા | ઉપદ્રવોની ચિકિત્સા પોતપોતાના ચિકિત્સકના “આત્રેય' એ સંબંધે કોઈ નિશ્ચય કરી શકાતો ! તે તે અધ્યાયોમાં બતાવેલ છે (જુઓ ચરકનથી, તે કારણે “આત્રેય’ શબ્દમાત્રની જ સમાનતા | દિવણીય ચિકિત્સિતસ્થાન શ્લોક ૧૧૯) એમ. ઉપરથી તે જ પુનર્વસુ આત્રેય જીવકના ગુરુ હતા, કહીને એકંદર શચિકિત્સાને સંપ્રદાય તેને એમ કહી શકાય તેમ નથી. પુનર્વસ્ર આત્રેયે | લગતાં બીજાં શલશાસ્ત્રને લગતા દર્શાવે છે, ચરકસંહિતામાં “તિસ્રષણીય' નામના અધ્યાયમાં એમ જણાય છે; વળી તે દિવણીય અધ્યાયની ત્રણ પ્રકારનાં ઔષધોનું જ્યાં વર્ણન કર્યું છે ત્યાં પહેલાંના અશશ્ચિકિસિત પ્રકરણ નામના ૧૪ મા સ્ત્રાનિધાનં પુનરજીન-મેન-ચધન–વાર-હેવન | અધ્યાયમાં અર્શ સોના ઉપચારરૂપે અનેક પ્રકારના -વાદન-પ્રછ-સવન-૫-ક્ષાર- નૌસ'- ઔષધના પ્રયોગોને પ્રથમ દર્શાવીને “તત્રાદુરે છેદન-કાપવું, ભેદન-ચીરવું, વ્યધન–વીંધવું, દારણ– રાત્રે વર્તને હિતમસા ! તારું શારે રાત્રે હાઈફાડવું, લેખન-ખેતરવું, ઉત્પાદન-ઉખેડવું, પ્રચછન- મે તથાઇfમના મધેતમૂરતન્દ્રા ધીમતા દgછરકા મારવા, સીવવું, એષણએટલે કે નાડીની | TI ક્રિયતે ત્રિવિધે કર્મશાસ્તત્ર મુદ્રાઃ ||-એ ગતિનું શોધન, ક્ષારકર્મ, અગ્નિકર્મ–ડામ દેવા | અર્શસેની ચિકિત્સા વિષે કેટલાક વૈદ્યો કહે છે કે અને જળ મૂકવી–એ બધાં કર્મો શસ્ત્રપ્રણિધાન અર્થસેને શસ્ત્રથી કાપી નાખવા તે હિતકારી કર્મ છે; એટલે કે શસ્ત્રક્રિયારૂપ ગણાય છે” એમ કહીને પણ કેટલાક કહે છે કે અર્શ સને ક્ષારથી બાળી નાખવા ત્યાં એ શસ્ત્રપ્રણિધાનના માત્ર નામનું કથન જોઈએ; અને કેટલાક કહે છે કે અ ને અગ્નિથી કરી બતાવ્યું છે અને તે પણ તે અધ્યાયને લગતા | બાળી નાખવા તે હિતકારી છે; એમ ઉપર વિષયની અંતે કુણાત્રેયના ઉલેખરૂપ હોવાથી | દર્શાવેલી અશોની ચિકિત્સા ઠીક છે, પણ તે તેમણે તે ઉલ્લેખ કરી બતાવ્યો હોય, એમ જણાય | ચિકિત્સાને ઘણું આયુર્વેદીય તંત્રને જેણે અભ્યાસ છે; વળી કાશ્યપ સંહિતામાં “વરતત્રસ્થ સમયમ્’- કર્યો હોય અને જેણે તે તે શસ્ત્રકમ આદિ ચિકિત્સા શલ્યવિદ્યા એ પરતંત્રરૂ૫ છે એટલે કે બીજાના નજરે જોઈ હોય તેવો બુદ્ધિમાન વૈદ્ય જ તે તંત્રને વિષય છે, એવો ઉલ્લેખ કર્યો છે, તે જ ! ત્રણ પ્રકારની ચિકિત્સાને કરે તે એગ્ય ગણાય પ્રમાણે આય પણ “ધન્વન્તરિયાળામું -શલ્યતંત્ર છે; પરંતુ તેમાં દારુણ બ્રશ એટલે ભૂલથી એ ધન્વન્તરિના શિષ્યોને વિષય છે, એમ જણાવીને | થતું નુકસાન પણ સંભવે છે.” (જુઓ-વરતેમ જ “'કેટલાક શસ્ત્રચિકિત્સકે શસ્ત્રક્રિયાને અર્શશ્ચિકિસિત-અધ્યાય ૧૪-ક ૩૩-૩૪) મુખ્ય ગણે છે' ઇત્યાદિ શબ્દ વડે શલ્યતંત્રને ધાન્વ- એમ કહીને શસ્ત્રક્રિયા, ક્ષારક્રિયા તથા દાહક્રિયારૂપ નર સંપ્રદાય દર્શાવેલ છે; ચરકસંહિતાના ચિકિત્સા- | ક્રિયા ભલે કેટલાક અનુભવી વિદ્વાન વલ્લો ભલે કરે, સ્થાનમાં પણ દિવણીય” નામના અધ્યાયમાં શસ્ત્ર-| પરંતુ એ ક્રિયા પરકીય છે એટલે કે અનુભવી ચિકિત્સાશાસ્ત્રને લગતા ઉપચારને પણ નિદેશ | શસ્ત્રચિકિત્સક વૈદ્યોની ગણાય છે, એમ દર્શાવીને કર્યો છે, પરંતુ તે નિર્દેશને પાછળથી દઢબલે પૂરેલા | આમ સૂચન પણ કર્યું છે કે બિન અનુભવી વૈદ્ય તે ક્રિયા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy