SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ કાશ્યપ સંહિતા જે કરે છે તેથી હાનિ થવાનો સંભવ છે, માટે તેવી | પણ કેમ નહિ આપ્યું હોય ! બુદ્ધના સમયમાં શસ્ત્રકમ આદિરૂપ ચિકિત્સાને ઘણાં આયુર્વેદીય | થયેલા છવકના ગુરુ આત્રેયથી પણ પુનર્વસુ આત્રેય શલ્યતત્ર આદિનું જ્ઞાન ધરાવનાર અનુભવી શસ્ત્ર- | અર્વાચીન હોય એવી કલ્પના જે કરવામાં આવે વૈદ્ય જે હોય તે જ એ શસ્ત્રક્રિયા આદિ કર્મ તે કાશીના રાજા વાર્યોવિદ તથા વામક આદિ ભલે કરે, એમ કહીને ખુદ આત્રેય આચાર્ય તે વૈદેહ નિમિનું સમકાલીન વર્ણન કરતા પુનર્વસુ શસ્ત્રકર્મ આદિ પરકીય ચિકિત્સામાં પોતાનું | આત્રેયે “જાતક' આદિ ગ્રંથ અનુસાર વૈદકનું તટસ્થપણે જણાવ્યું છે. સુશ્રતમાં “અષ્ટ પ્રથાને અધ્યયન કરનારા કાશીપતિ બ્રહ્મદત્તના નામનો છતા કથનમુદ્રિકાાનિં-આઠ આયુર્વેદીય પ્રસ્થાન ઉલેખ કેમ કર્યો નથી ? એમના સમકાલીન કાશ્યપે -તત્રો છે, તેમાંથી ક્યા તંત્રને ઉપદેશ કરું ?” એમ પણ એનું નામ કેમ આપ્યું નથી? અગ્નિવેશના દિવોદાસે જેમ કહ્યું છે તેમ પુનર્વસુ આત્રેયે ક્યાંય કહેલું આચાર્ય પુનર્વસુ આત્રેયને તે કાંપિલ્યનગરના દેખાતું નથી, તેથી આત્રેયસંહિતામાં વિશ્વતંત્ર આદિ રહેવાસી તરીકે નિદેશ મળે છે; અને બુદ્ધના બીજા વિષયોને પાછળથી એકે પ્રવેશ થયો છે, સમયમાં થયેલા જીવકના આચાર્ય આત્રેયને તો. તે પણ આત્રેયે પોતાના શિષ્યોને શસવિઘાને તક્ષશિલાના રહેવાસી તરીકે દર્શાવવામાં આવે છે; ક્યાંય ઉપદેશ કર્યો નથી અને પિતાના મુખ્ય છે ! વળી કાંપિલ નગર તે વેદના સમયથી માંડી પ્રસિદ્ધ શિષ્યોને આત્રેયે કાયચિકિત્સાના વિષયમાં જ છે અને તક્ષશિલા તે પાછળથી પ્રસિદ્ધ થઈ છે, ગ્રંથરચના કરવાની આજ્ઞા કરી છે, તેથી તે એમ પહેલાં કહ્યું છે. વળી પુનર્વસુ આત્રેયને જે શિષ્યએ પણ કાયચિકિત્સાને લગતા જ પિત- અર્વાચીન તરીકે કાપવામાં આવે તો તેમણે ચરકપોતાના ગ્રંથ રચ્યા છે, પણ શલ્યપ્રસ્થાનમાં સંહિતામાં ક્યાંય પણ તે પ્રસિદ્ધ તક્ષશિલા તથા આત્રેયના કોઈ પણ શિષ્યનું નામ દેખાતું નથી, પાટલિપુત્રના નામને ઉલેખ કેમ નહિ કર્યો હોય ? તે ઉપરથી જેમ આજના સમયમાં કાયચિકિત્સાના | એમ બધે વિચાર કરતાં આત્રેય પુનર્વસને કાળ વિષયમાં તથા શસ્ત્રચિકિત્સાના વિષયમાં અસા- અર્વાચીન હે શક્ય જ નથી; માટે તે પુનર્વસુ ધારણ વિદ્વત્તા ધરાવતા વૈદ્યોની અલગ અલગ પ્રસિદ્ધિ | આયથી પાછળ થયેલા અને વસિષ્ઠ આદિ હોય છે, તેમ એ આત્રેય આદિ આચાર્યોના સમયમાં | શબ્દની પેઠે ગોત્રના નામે “આત્રેય' શ ૫ણું પુનર્વસુ આત્રેયની પણ કાયચિકિત્સાના વિષયમાં વ્યવહાર કરાયેલા હોઈ શલ્ય પ્રસ્થાનની તથા કાયજ અસાધારણ ગ્યતા હતી એમ જણાય છે; “મહા- ચિકિત્સાની લેગ્યતાવાળા તક્ષશિલાના રહેવાસી વગ' ગ્રંથમાં જણાવેલ છવકવૈદ્ય તે કાયચિકિત્સામાં, તે આત્રેય આચાર્ય જુદા જ હોવા જોઈએ; જેવા અસાધારણ વિદ્વાન જણાય છે, તેમ શવ્ય- અને તે જ બુદ્ધના સમયના આત્રેયની પાસેથી ચિકિત્સામાં પણ તેમની અસાધારણ ગ્યતા તેમના જ કાળના વકે અધ્યયન કરેલું હોવું જેવામાં આવે છે; એ છવકવૈદ્ય, પુનર્વસુ આત્રેયને | જોઈ એ, એમ કહી શકાય તેમ છે; એ કારણે જે શિષ્ય હોય તો એવા અસાધારણ સહાધ્યાયીના | કેવળ આત્રેય’ શબ્દ માત્રને જ પ્રહણ કરી “પુનનામને અગ્નિવેશ આદિ છ પુનર્વસુ આયના શિષ્યો-| વસુ આત્રેય જ એ છવકના ગુરુ હતા” એમ ની સાથે ઉલ્લેખ કરવો જોઈતો હતો. વળી સિદ્ધ કરવામાં બળવાન પ્રમાણની જરૂર રહે છે, આત્રેય પુનર્વસુની પણ પહેલાં અત્રિની પરંપરામાં ઈત્યાદિ બધું આ ઉદઘાતમાં જ પ્રથમ પ્રતિથયેલ કોઈ બીજા જ આત્રેયના શિષ્ય છવક હોવા | પાદન કરેલું જ છે. વળી આ કાશ્યપ સંહિતાનું જોઈએ, એવી પણ કલ્પના કરી શકાતી નથી; | સંશોધન કરનાર વૃદ્ધજીવક તથા બુદ્ધના સમયમાં કારણ કે જો એમ હોય તે ચરકસંહિતામાં આરંભના | થયેલ તે જીવવિઘ પણ એકબીજાથી જુદા હતા ગ્રંથમાં કે વચ્ચેના કોઈ ભાગમાં પણ પૂર્વના પ્રસિદ્ધ | અને તેઓ બંને ૫ણું આગળ પાછળ જ થયા છે, આચાર્યોનાં નામોનો જેમ નિર્દેશ કર્યો છે, તેમ | એમ પણ પહેલાં જણાવ્યું છે, તે ઉપરથી જાણી અતિવિખ્યાત અને મહાન વૈદ્ય જીવેકનું નામ ક્યાંય | લેવું; એમ વિચારતાં જણાય છે કે તિબેટની કથામાં
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy