SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદુદ્ધાત ૧૩૭ માં આયના મત અનુસાર જ અપ્રતીકારવાદનું વર્ણન કરી સિદ્ધાંતરૂપે ખાસ વૈદ્યરૂપ પાદના પ્રધાનખંડન વિસ્તારપૂર્વક કરી બતાવીને ભેડને મત | પણ ઉલ્લેખ કર્યો છે, તે પછી બીજા અધ્યાયમાં અને પિતાને–અગ્નિવેશનો મત પણ પિતાને ગુરુ | મિય-શૌનકના તથા આત્રેયના બે મતને પક્ષઆયના જ મત પ્રમાણે જ દર્શાવી તે સંબંધે પ્રતિપક્ષભાવરૂપે નિર્દેશ કર્યો છે; એમ તે જ વિષયે સમાનતા જણાવી છે. એવા પ્રકારનો આત્રેયને એક અધ્યાયમાં ટૂંકારૂપે અને બીજા અધ્યાયમાં મત પોતપોતાની બન્ને સંહિતાઓમાં દર્શાવીને વિસ્તૃત સ્વરૂપે પ્રતિપાદન કરેલા જોવામાં આવે પિતતાના મતનું ગુરુના મત સાથે સમાનપણું છે. એ જ પ્રમાણે લગભગ ઘણાં સ્થળોમાં અમિજે મળે છે. તે આત્રેયનો ઉપદેશ પ્રથમથી જ વેશતંત્રમાં તથા ભેડતંત્રમાં અનુક્રમે લંબાણનું તથા તેવા પ્રકારનો હતો એટલે કે રોગીએ પોતાના સંક્ષેપનું જ અનુસંધાન કરી શકાય તેમ છે. રોગની ચિકિત્સા અવશ્ય કરવી જોઈએ, એમ કાશ્યપ સંહિતામાં, ચરકસંહિતામાં, ભેડસંહિતાપરંપરાથી ચાલુ રહેલી તેવા મતની પરંપરાને સ્પષ્ટ માં તથા સુશ્રુતસંહિતામાં પણ ગદ્યમય તથા પદ્યજણાવે છે. વળી “ખુઠ્ઠાકચતુષ્પાદ’ નામના અધ્યાય- મય વાકે જોવામાં આવે છે; વળી ક્ષારપાણિ, માં ભેડસંહિતામાં તથા ચરકસંહિતામાં મૃgવે' જતુકર્ણ તથા હારીત વગેરેનાં વાકયે પણ કેટલાંક ઇત્યાદિ સિદ્ધાંતને કે એક સરખારૂપે જે મળે ગદ્યરૂપે અને કેટલાંક પદ્યરૂપે ટીકાકારોએ (પ્રાસંછે, તે પણ મૂળ આયસંહિતામાંથી જ ઊતરી ગિક) ઉતારેલાં જોવામાં આવે છે; તે ઉપરથી આવ્યા હોય, એમ જ માનવું યોગ્ય જણાય છે; તેમના ગ્રંથે પણ ગદ્ય-પદ્ય બેય પ્રકારની રચનાએવાં રૂપે બેય બાજુથી મળતા આવતા અધ્યાયનાં ઓથી મિશ્ર હોવા જોઈએ, એવું તે તે વાક્યો અનુનામો તથા વિષય આદિ ઉપરથી એ બેય સહિતા- ભાન કરાવે છે. “જવરસમુચ્ચય' નામના ગ્રંથ આ અગ્નિવેશકત-ચરકસંહિતા તથા ભેડસંહિતાની કેવળ એક જવરને જ વિષય ગ્રહણ કરી તે વિષયઅંદર બરાબર એકસરખી રીતે ચાલુ રહેલી આત્રેય- ' માં કાશ્યપ, આત્રેય તથા સૂકત આદિનાં તેમજ સંહિતા, એ બેય સંહિતાઓના મૂળરૂપે પહેલાં હતી હારીત વગેરે સહાધ્યાયી આચાર્યોનાં અને બીજા. જ. તે જ આત્રેયસંહિતાને પોતપોતાની સંહિતા- પણ પ્રાચીન આચાર્યોનાં કેવળ પદ્યરૂપ વાક્યોને એમાં સમાવેશ કરી, તેના વિષયોને ગ્રહણ કરી જ્યાં ઉતારેલાં લેવામાં આવે છે; વળી તે ગ્રંથમાં જ્યાં જેમ એગ્ય લાગ્યું તેમ પોતાના વિશેષ વિચારો- લીધેલાં હારીત, ક્ષારપાણિ, જનૂકર્ણ તથા ભેડ વગેરે. થી પુષ્ટ કરેલી પોતપોતાની ઉક્તિઓ દ્વારા વચ્ચે સહાધ્યાયી આચાર્યોનાં વાકયે ગ્રહણ કરી, તેઓના વરચે ચારે બાજાથી પોષીને ટકાવવું જેને પ્રિય હતું ! અનસંધાનમાં શબ્દોની આનુપૂર્વ તથા રચનામાં એવા ભેડ આયાયે (તે જ આત્રેયસંહિતાને) ટૂંકા તફાવત હોવા છતાં પણ જાણે કે એક જ આચાર્યરૂપમાં પોતાના નામે ભેડસંહિતા રચી છે; અને ના ઉપદેશને સૂત્રરૂપે ગૂંથાયેલો એકસરખે નિબંધ. વિસ્તારપ્રિય અગ્નિવેશે વિસ્તૃત સ્વરૂપે તે જ હોય એમ જણાય છે. ભેડતંત્રની પેઠે જત્કર્ણ, (આત્રેયસંહિતાને) પિતાના નામે અલગ તંત્રરૂપે હારીત, ક્ષારપાણિ વગેરે આત્રેયના શિષ્યના તથા પ્રકટ કરી છે. ભેડે ચતુષ્પાદના વિષયમાં એક જ બીજા પણ આચાર્યોનાં તંત્ર જે સંપૂર્ણ મળતાં. અધ્યાય ર છે; તેમાં પ્રથમથી જ આત્રેય તથા| હતાં અને ભેડતંત્ર પણ જે આખુંયે અખંડ શૌનકને વિવાદવિષય ગ્રહણ કરી વૈદ્ય આત્રેયના | મળતું હોત, તો એ બધાંયે તંત્રને આગળ રાખી જ્ઞાનની વિશિષ્ટતાયુક્ત દષ્ટિ સિદ્ધાંતરૂપે દર્શાવી છે બરાબર વિચારણા કરી જોતાં એક જ ઉપદેશઅને તે પછી ચારે પાદેના વર્ણનને અંતે સિદ્ધાંત- રૂપ મૂળનું સર્વ બાજુ અનુસરણ હેઈને તે રૂપે વૈદ્યની પ્રધાનતાના વાદને ઉલ્લેખ ટૂંકમાં તે બધાયે અંશે પ્રાચીન તરીકે જણાઈને કેવળ દર્શાવ્યા છે; જ્યારે આત્રેયી સંહિતામાં એ આત્રેયી સંહિતાના જ જાણવામાં આવતા અને ચતુષ્પાદના વિષયમાં બે અધ્યાયે રચાયા છે, તે જ આત્રેયી સંહિતાના એ અંશે પરસ્પર વ્યાવૃત્ત તેમાંના પહેલા ખુડ્ડાક અધ્યાયમાં ચારે પાનું | થઈ તેની જ એક વિશેષદષ્ટિના વિકાસરૂપ અથવા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy