SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા હેય છે, એવા અધ્યાયમાં વિશેષ વિષયોની જ જણાય છે; કેમકે તે તે અધ્યાયનાં નામે અને સમાનતા દેખાય છે, તે એક જ સત્રને અનુસરી | પ્રતીકો (પોતપોતાના ગુરુ) આત્રેયે જ રાખેલો જુદા જુદા કર્તાઓએ રચેલા બે લેખોમાં સંભવે | હેવાથી (તેમના જ બે શિષ્યો ) અગ્નિવેશકૃત છે; પણ પરસ્પર અપેક્ષા રાખ્યા વિના અને ! સંહિતા અને ભેડકૃત સંહિતા એ બેયમાં એક એક એક જ સૂત્રની અપેક્ષા રાખ્યા વિના જે બંને | અધ્યાયવાર અને અધ્યાય તથા પ્રતીક એ બેયને લેખા તૈયાર થયા હોય, તેમાં એવી સમાનતા | અનુસરી એકસરખાપણું જે જળવાયું છે, તે સાહજિક સંભવે જ નહિ એ કારણે આત્રેય. ગ્ય જ છે; કેમ કે જે કેવળ અગ્નિવેશનું જ અનુમુનિએ તે તે અધ્યાયેનાં આરંભનાં વાક્યોમાં સરણ તેના સહાધ્યાયી ભેડે કર્યું હોત તે તેમાં પ્રતીક લઈને તે દ્વારા શરૂઆત કરી ઉપદેશેલા ! જે મૂળ કારણ છે, તેને જાણવું મુશ્કેલ થાત; વળી અધ્યાયનાં વા તથા વિયેને ગ્રહણ કરી ચરક આચાર્યો તે તે પ્રતીકે દ્વારા અધ્યાયોને પિતે જાણેલાનું પોષણ અથવા પુષ્ટિ કરવારૂપ આરંભ કરી પોતે જ ચરકસંહિતા જે રચી હેત, જુદા જુદા અર્થોને પણ અંદરના ભાગમાં દાખલ તો તેનાથી પહેલાં થયેલા ભેડે તેનું અનુસરણ કરેલું કરી ભેડે તથા અગ્નિવેશે અલગ અલગ તંત્રો રચ્યાં ! છે, એમ કેમ માની શકાત ? તેમજ ભેડસંહિતામાં હોવાથી એવા પ્રકારની પરસ્પર સમાનતા થયેલી તથા અગ્નિશ સંહિતામાં બન્નેમાં એકંદર સ્થાનેની જણાય છે. • સંખ્યા જે આઠની છે અને અધ્યાયેની સંખ્યા આયસંહિતામાં ક્યાંક ક્યાંક અધ્યાયની | ૫ણું (બન્નેમાં) ૧૨૦ ની છે, તે સંખ્યાની સમાંશરૂઆતનાં વાક્યનું પ્રતીક ગ્રહણ કરી કેટલાક | નતા પણ એ જ દર્શાવે છે કે તેઓ બન્ને સહાધ્યાયી અધ્યાયોનાં નામો રચાયાં છે, જ્યારે ભેડસંહિ- | હોવાથી પોતપોતાની સંહિતાઓમાં એકસરખી તામાં અધ્યાયના આદિવાક્યનું પ્રતીક જુદું હેય જ સ્થાનસંખ્યા તથા અધ્યાયસંખ્યા રાખે તે છે, તે પણ બંને સંહિતાઓમાં તે તે અધ્યાયોનાં યોગ્ય જ છે. વળી ભેડસંહિતામાં “ચતુષ્પાદ” નામો એકસરખાં જોવામાં આવે છે. જેમ કે- નામના અધ્યાયમાં પૃ૪ ૧૫ ઉપર ‘સિદ્ગતિ પ્રતિભેડસંહિતા અને ચરક ભેડમાંનું પ્રતીક સંહિતાના અધ્યાયનાં નામે ચરકમાંનું પ્રતીક व्याधितरूपीयम् द्वौ पुरुषो व्याधितरूपो भवतः गुरुर्व्याधिर्नरः कश्चित् शरीरविचयः शरीरविचयः शरीरोपकारार्थ इह खल्वोजस्तेजः शरीरसंख्या शरीरसंख्यामवयवशः इह खलु शरीरे षट् त्वचे पूर्वरूपीयम् पूर्वरूपाण्यसाध्यानाम् अन्तर्लोहितकायस्तु गोमयचूर्णीयम् यस्य गोमयचूर्णाभम् चूर्ण शिरसि यस्यैव એમ આયસંહિતામાં તે તે અધ્યાયના કુળ સ્થાગેયસ્થ શાસનમ-જે રોગી પિતાના આરંભનાં પ્રતીકે ગ્રહણ કરી અધ્યાયનાં નામોને રોગ પ્રતિકાર કરે છે, તે રોગથી મુક્ત થઈ જે વ્યવહાર કર્યો છે, તે જ પ્રમાણે અગ્નિવેશે પણ સાજો થાય છે, એ શ્રી આત્રેયને ઉપદેશ વ્યવહાર કર્યો છે, ત્યારે ભેડે પિતાની સંહિતામાં છે” એમ જણાવી, “રોગની ચિકિત્સા કરવી ન અધ્યાયના આરંભનાં પ્રતીકે જુદાં રાખીને પણ જોઈએ” એવા અપ્રતીકારવાદનું ખંડન કરતાં (પ્રાચીન–આત્રેયની) પૂર્વ પરંપરાથી ઊતરી આવેલાં પિતાના ગુરુ આત્રેયના મતને તે આત્રેયના નામને તે જ નામે વડે અધ્યાયેને વ્યવહાર કર્યો છે એટલે ગ્રહણ કરવા સાથે તેમના મતને તેમના શબ્દની કે આત્રેયે તથા અગ્નિવેશે પોતે પોતાની સંહિતામાં છાયાને ગ્રહણ કરવાપૂર્વક જેમ જણાવે છે, તે જ અધ્યાયનાં જે નામો રાખ્યાં છે, તે જ નામો ભેડે | પ્રમાણે હાલમાં મળતી ચરકસંહિતામાં ૫ણુ સૂત્રપણ પિતાની સંહિતામાં રાખીને વ્યવહાર કરેલો તે સ્થાનના ૧૦મા) “મહાચતુષ્પાદ” નામના અધ્યાય
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy