________________
ઉપદુલાત
૧૩૧
અથવા અફીણ વગેરેને નિર્દેશ કરેલ નથી; “યામી’ શબ્દ મળતું નથી; અથવા તે મિશ્ર પરંતુ કાશ્યપીય આયુદતંત્રમાં જે ખિલભાગ | દેશમાં આ રસાયન વિદ્યા પ્રથમ ઉત્પન્ન થઈ હતી, કહ્યો છે, તે વિષે આત્રેય સંહિતામાં તથા ભેડ એ સંબંધે કોઈ ઐતિહાસિક વૃત્તાંત પણ જાણવા સંહિતામાં જેમ લોહભસ્મ તથા તામ્રભસ્મને મળતું નથી, માટે આ “કેમિસ્ટ્રી” શબ્દ ત્રીજી સેજ વગેરે ઉપર ઉપયોગ કરવાને ઉલેખ શતાબ્દીમાં થયેલ આરબ પ્રદેશના “કિમાઈ ? મળે છે, તે જ પ્રમાણે તે બંને ભસ્મનો સોજ | શબ્દ ઉપરથી સિદ્ધ થયો છે; અને તે “કિમાઈ? વગેરેની ઉપર ઉપયોગ કરવાને ઉલ્લેખ છે કે | શબ્દ “અકેમી' શબ્દના અર્થમાં વપરાય છે, ત્રણવાર જ મળે છે; વળી કાશ્યપીય આયુર્વેદતંત્રમાં | એમ “સિનિસ' નામને એક (અંગ્રેજ) વિદ્વાન ધાતુઓ વગેરેનું શોધન તથા ભસ્મ કરવાની ક્રિયા | પિતાના અભિધાન પ્રન્થ-શબ્દકોષમાં જણાવે છે; વગેરેને પણ નિર્દેશ કર્યો નથી, તેમ છતાં તે | એટલે કે આ રસાયનવિદ્યા મિશ્ર દેશમાં કે ગ્રીસ ધાતુઓની ભસ્મને ખાવામાં ઉપયોગ કરવા | દેશમાં ઉત્પન્ન થઈ નથી. જે આ વિદ્યા મિશ્ર વિષે લેખ મળે છે; તે ઉપરથી એ ધાતુઓ દેશમાં કે ગ્રીસ દેશમાં ઉત્પન્ન થઈ હોય તે વગેરેનું શોધન આદિ કરવા વિષે પણ એ તંત્ર- ‘હેરાડો, ડાડોરસ, લુચાટ અને પ્લીની વગેરે કારને અભિપ્રાય હોવો જોઈએ, એવું અનુમાન છે તે દેશના પ્રાચીન વિદ્વાનોએ તે રસાયનવિદ્યાના કરી શકાય છે; એટલાં સિવાય ધાતુ આદિને | વિષયમાં કંઈ પણ ઉલ્લેખ કેમ કર્યો ન હોય ? તથા પારદને ઉપયોગ આ કાશ્યપીય તંત્રમાં જોવામાં | મિશ્ર દેશના તથા ગ્રીસ દેશના વિદ્વાનોને (ઈસવીઆવતું નથી, અથવા અફીણ વગેરેને ઉપગ કે સન) ત્રીજી કે ચોથી શતાબ્દી સુધી રસાયનએ સિવાયના બીજા ધાતુ આદિને લગતા વિષયે | વિદ્યાનું જ્ઞાન જ ન હતું. અલકેમી (રસાયન વિદ્યાપણ જેમ જેવામાં આવતા નથી; તેમ જ જેમ માં પારદને પ્રયોગ પાછળથી જ થયેલે જણાય જેમ પ્રાચીનતા તરફ નજર કરવામાં આવે છે, શું છે. વળી તે ઉપરથી પશ્ચિમના દેશોમાં રસાયનતેમ તેમ એ પાછળથી થયેલા વિષયોની વિરલતા | વિદ્યાને જાણનાર વિદ્વાનોમાં સૌની પહેલાં આરબ અને અનુપાદાન એટલે કે તે તે (રસાદિને લગતા) | દેશને “ન્યાબર' નામને એક વિદ્વાન થયો હતો, અર્વાચીન વિષયનું ક્યાંય પણ ગ્રહણ કરેલ નથીએમ નક્કી થયું છે, અને તે વિદ્વાન થયા પછી જ એમ જોવામાં આવે છે.
આ રસાયનવિદ્યા ચારે બાજુ પ્રસાર પામી છે, તે પછી આ રસાયન વિદ્યાની ઉત્પત્તિ ક્યાંથી
એમ કેટલાક વિદ્વાનો કહે છે; વળી કેટલાક વિદ્વાને, અને કયારે થઈ હશે, એ વિષે જે વિચાર કરવામાં
આમ કહે છે કે, વૈદિક સમયમાં સોમરસને આવે તે આ રસાયનવિદ્યામાં પ્રયોગ કરાતો |
વ્યવહાર ઘણા પ્રમાણમાં દેખાતું હતું, તે ઉપરથી ‘કેમિસ્ટ્રી’ શબ્દ, અક્રેમી-વિજ્ઞાનને જણાવે છે. ' સાબિત થાય છે કે, રસાયનવિદ્યાની ઉત્પત્તિ. વળી એ “કેમિસ્ટ્રી શબ્દ, મિશ્ર દેશને લગતા
ઋગવેદના કાળથી માંડીને જ ભારત દેશમાં થઈ “ક્યામી' એ શબ્દ ઉપરથી સિદ્ધ થયો છે. તે
હતી; અને એ જ મૂળ કારણ હોવાથી ચરક ઉપરથી જણાય છે કે, આ રસાયનવિદ્યા મિશ્ર
આદિના સમયમાં યૂષ અને શારીરરસ અગદમાં
રસ શબ્દને વ્યવહાર કરતો હતો; તે પછી રસના દેશમાંથી પ્રકટ થયેલી છે અને પછી આરબ દેશમાં
જેવો ચંચળતાને ગુણ ગ્રહણ કરીને પારદમાં તથા તથા ગ્રીસ દેશમાં પ્રસાર પામીને, ત્યાંથી યુરોપ
પ્રવાહી કરી શકાતી ધાતુઓમાં પણ તે “રસ” દેશમાં તે પ્રસાર પામી હતી, એ કઈક વિદ્વા
શબ્દને વ્યવહાર કરવાની શરૂઆત થઈ હતી, નો મત છે.
એમ ભારત દેશની રસપ્રક્રિયાનું અતિશય પુરાતની કેટલાક વિદ્વાને આ રસાયન વિદ્યા વિષે | મૂળ શોધાઈ ચૂક્યું છે. એ રર્સ પ્રક્રિયા જ રસને પિતાને આ અભિપ્રાય જણાવે છે કે “મિશ્ર | વિષય ધરાવતા તાંત્રિક ગ્રન્થમાં પ્રથમપણું ધરાદેશમાં આ રસાયન વિદ્યાને જણાવનાર આ ! વતી હેઈને એ રસના વિષયથી અનુગ્રહણયુક્ત