SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ કાશ્યપ સંહિતા જાણી શકાય છે. રસગ્રંથ વિષે વિચાર તે ઉપરથી આત્રેયના સમકાલીન તરીકે ! “ભાવપ્રકાશ “વગેરે અર્વાચીન ગ્રંથમાં કેટલાંક મારીચ કશ્યપને ઉલ્લેખ મળે છે, વા- | વિદેશીય ઔષધો, કેટલીક વિદેશી પ્રક્રિયા, ધાતુવિદને સમકાલીન તરીકે મારીચ કશ્યપ તથા રસ વગેરેના વિશેષ પ્રયોગો અને અહિન-અફીણ આત્રેય પુનર્વસુ સાબિત થાય છે; કૃષ્ણત્રય અને વગેરેના ઉપયોગો-ઇત્યાદિ અર્વાચીન વિષે. પુનર્વસુ આય એ બંને એક જ વ્યક્તિ છે એવો મળે છે, અને તે ઉપરથી કેટલાક સમયની નિશ્ચય, ચિકિત્સાશાસ્ત્રના પ્રવર્તક તરીકે કૃષ્ણ- પહેલાંના “સિદ્ધયેગ” આદિમાં “પારદ' આદિ વેયને મહાભારતમાં નિર્દેશ, આત્રેયના શિષ્ય ધાતુઓ વગેરેના સામાન્યતઃ પ્રાગે પણ જોવા તરીકે ભેડને ઉલેખ, ભેડના સમકાલીન તરીકે મળે છે, તેપણુ એ “ભાવપ્રકાશ ના કાળની. આત્રેય પુનર્વસુ હેઈને ભેડ તે આયના શિષ્ય | પહેલાંના વાગભટના સમય સુધી પણ એવા વિષયો હતા; ગાંધારરાજા એ જ નમજિત હતા, એવો છે વિશેષે કરી કઈ પણ ઔષધગોમાં પ્રવેશેલા ન ઉલેખ; નગ્નજિત અને દાસ્વાહ એ બેય એક જ હતા, એમ જોવામાં આવે છે. ચોથી શતાબ્દીના હતા, પણ જુદા જુદા ન હતા; વળી દારુવાહનો ! પુસ્તકના લેખ તરીકે મનાયેલ “ બાબરે ' ઉદ્ધાર કાશ્યપસંહિતામાં નિદેશ, ગાધારરાજા નગ્નજિતનું | કરેલ “નવનીતક’ આદિમાં અને તેનાથી પણ, ઐતરેય બ્રાહ્મણમાં કથન, ગાંધારરાજા પ્રાણત્તા | પહેલાંના મનાયેલા તેમ જ “હાનલ” નામના હતા અને નગ્નજિતને પુત્ર વર્જિત હતો, એમ અંગ્રેજ શોધકે મેળવેલા લેખના પુસ્તકમાં શતપથ બ્રાહ્મણમાં વર્ણન; દિદાસનું બ્રાહ્મણ પણ “સેતું” વગેરે ધાતુઓને ઉલ્લેખ છે કે ગ્રંથમાં તથા ઉપનિષદોમાં કથન; ધવંતરિ એ | કરવામાં આવ્યો છે, તે પણ તેનાં શોધન વગેરેદિવોદાસને પૂર્વપુરુષ હતા, એવું વર્ણન; એ બધું | ની વિશેષ પ્રક્રિયા અને ‘પારદ' આદિના ચારેબાજુ તપાસ કરી વિચાર કરતાં મારીચ | ઉપયોગો પણ મળતા નથી; છેવટે “મહાવગ' કશ્યપ, પુનર્વસુ આત્રેય, ભેડ, નનજિત્ , દાસ્વાહ !' નામના બૌદ્ધ ગ્રંથક્ત “જુવક' વૈદ્યના ઐતિઅને વાવિદ-એ બધાયે આયુર્વેદ-ચિકિત્સા હાસિક વૃત્તાંતમાં આયુર્વેદીય ચિકિત્સામાં અનુવિદ્યાના આચાર્ય હતા; અને તેઓ બધાય ઐત પયોગી વનસ્પતિના વિષય વિષે ગુરુએ પ્રેરણું રેય બ્રાહ્મણ તથા શતપથ બ્રાહ્મણના કાળથી પણ કરેલ છવકે એવા પ્રકારની એક પણ વનસ્પતિ મળતી નથી, કે જે ચિકિત્સાના વિષયમાં પૂર્વકાળના હતા અને ધન્વન્તરિ તથા દિવોદાસની પેઠે બ્રાહ્મણ ગ્રંથ તથા ઉપનિષદ ગ્રંથોના સમયમાં ઉપયોગી ન હેય, એમ કહ્યું હતું; તેમાં ઘીનાં નસ્ય આદિ ઔષધો વડે અથવા શસ્ત્રક્રિયા દ્વારા પણ તેઓ અસ્તિત્વ ધરાવતા હતા અથવા અમુક રોગીઓની ચિકિત્સા કરવા કહ્યું છે; પરંતુ રસ, થોડા અંશે આગળપાછળ વતતા હોવા જોઈએ એમ નક્કી કરવા માટે સરળ માર્ગ આપણું સામે | ધાતુઓ વગેરેને કયાંય પણ ઉપયોગ કરવા જણાવ્યું ખુલ્લો થાય છે. નથી. એમ તે રસ, ધાતુઓ વગેરેને જે કે અનુપયે જ મળે છે, તે પણ છવકના સમય તેથી એમ વેદકાળથી માંડી આ ભારતીય | સુધી પણ રસ, ધાતુ આદિને લગતાં ઔષધોને આયુર્વેદવિદ્યા પ્રતિષ્ઠા પામી છે અને બ્રાહ્મણ ઉપયોગ કરવાને પ્રચાર ન હતા, એમ જણાવગ્રંથ તથા ઉપનિષદના કાળમાં પણ મહર્ષિઓએ વવામાં આવે છે; વળી ચરક તથા સુકૃતમાં તે આયુર્વેદવિદ્યાની પ્રતિષ્ઠા ભારતમાં વધારી છે | પણ ધાતુઓને લગતાં અથવા મણિઓને લગતાં અને તેમાં પણ ઘણું આચાર્યોએ પશ્ચિમ વિભાગ-| ઔષધો વિષે કેવળ નામ માત્રથી કથન માં વિશેષે કરી આ આયુર્વેદવિદ્યાને અતિશય | કરેલું જોવામાં આવે છે. પરંતુ તે ધાતુઓ કે ઉન્નિતિ પમાડી છે, એમ પણ નક્કી કરી શકાય | મણિઓ વગેરેનું શોધન અથવા તે દ્વારા સિદ્ધ છે; તે હવે તે સંબંધે વધુ લખવું જરૂરી નથી. | થયેલાં ઔષધેને કે પારદયુક્ત ઔષધોને ઉલ્લેખ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy