SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ કાશ્યપસ હિતા વૈદ્યોના આચાય તરીકે મારીચ કાશ્યપના જ સમ- | વિવાદ ચલાવતા હતા, ત્યારે પુનસુ આત્રેયે | કાલીન થયા હતા. આત્રેયસહિતામાં ( ચરક, સૂત્રસ્થાનના) વાતકલાકલીય’ નામના ૧૩ મા અધ્યાયમાં મારીચ તથા વાર્યાવિદા પક્ષ-પ્રતિપક્ષ ભાવે જે નિર્દેશ કર્યો છે, તે પણ તે તેનુ એક વખતે સમકાલીનપણું' હતું એમ જણાવે છે. ( ચરકના સૂત્રસ્થાનના એ ૧૩મા અધ્યાયમાં - વાતાજ્ઞાનમષિશ્ય વક્ષમતાનિ ત્રિશાલમાનાઃ समुपविश्य महर्षयः पप्रच्छुरन्योन्यम्.... તષ્કૃત્વા જિવનનમુવાન વાોવિલો રાષિ:-વાયુના અંશેશાનું જ્ઞાન છે તેને ઉદ્દેશી એકબીજાના મતા અથવા અભિપ્રાયાને જાણવા ઇચ્છતા મહષિએ એક સ્થળે સાથે એકઠા મેસી એકબીજાને ' . | તે સંબંધે પ્રશ્નો પૂછવા લાગ્યા હતા. તે વેળા ‘ ડિશ ' નામના મહર્ષિ નું વચન સાંભળી વાયેžવિદ રાજષિએ તેમને આમ કહ્યુ હતું.) એમ તે ‘ વાતકલાકલીય’ (નામના ૬. જૂ. ૨૨ મા) અધ્યાયમાં ‘ યજ્જ:પુરુષીય ’ નામના (૬. જૂ. ૨૫ મા) અધ્યાયમાં અને આત્રેય ભદ્રકાખીય ? નામના (૨. ૪. ૨૬ મા ) અધ્યાયમાં પણ આત્રેયની સાથે એકઠા થયેલા મહષિ આમાં પણ સાથે રહેલા વાયેવિદને જણાવવામાં આવ્યા છે, એ ઉપરથી આત્રેય તથા વાર્યાવિનુ પણ એક સમયે અસ્તિત્વ હતુ. અને ત્યાં ત્યાં વાયેોવિંદના વિશેષ મતના પશુ ઉલ્લેખ કર્યો છે, તે ઉપરથી વાયેúવિદ પણ એક વૈદ્ય–આચાર્યાં હતા, એમ પણ સ્પષ્ટ જણાવે છે. ( ચર-મૂત્રથાન ૨૫ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે, ‘ પુરા પ્રત્યક્ષષમાંળ . એ ૨૫મા આ વચન કહ્યું હતું. વળી ચ સૂત્ર ૨૬ મા અધ્યાયમાં પણ આમ જણાવ્યું છે કે, આત્રેયો મદ્રાવ્યÆ... શ્રીમાન વાવિશ્વવરાના મતિમતાં વર્:। તેાંતત્રો વિજ્ઞાનામિમમયવતી યથા... હૂમા રૂતિ વાયેવિતો રાષર્ષિ: '-આત્રેય, ભદ્રકાપ્ય અને બુદ્ધિમાનામાં શ્રેષ્ઠ શ્રીમાન વાયેવિદ રાજા, બધા ત્યાં ખેઠા હતા, ત્યારે તેઓની આવી અયુક્ત કથા ચાલી હતી. તે વેળા રાજિષ વાયેવિદે આમ કહ્યું હતું કે, ‘રસેા છ છે,”) વળી ચરકના સૂત્રસ્થાનના ‘ યજ્ઞ:પુરુષીય ’નામના અધ્યાયમાં ‘વામક’ રાજને પણ આત્રેયના સમકાલીન કાશીપતિ તરીકે જણાવ્યા છે, તે ઉપરથી એ ‘વામક’ પણ કાશીને રાજા હાઈ વૈદ્યાચા પણ હતા, એમ પણ જણાય છે. ( જેમ કે-‘તવનન્તર શિષતિ|મજો વાલ્યમવિત્ આત્રેયલ્ય વચનમનિશમ્ય પુનરેવ વામ: ।પિતિવાન મવન્તમાત્રયમ્ ॥−તે પછી અને જાણુનારા કાશિપતિ ‘વામકે’ આવું વાક્ય કહ્યું હતું ઃ ... પછી આત્રેયનું વચન સાંભળ્યા પછી એ કાશીપતિ વામકે કરી આત્રેય ભગવાન પ્રત્યે આમ કહ્યું હતું : એમ કાશીના રાજા તરીકે આ ત્રણ વ્યક્તિઆ મળે છે–દિવાદાસ, વામક અને વાવિદ. એ આગળપાછળ થઈ ગયા ત્રણે રાજાએ કેવા ' છે, એ વિષે તેએના આટલા જ ઇતિહાસ ઉપરથી જાણુવું શક્ય નથી; વળી હાલના સમયમાં વાવિદ રાજર્ષિતા કાઈ ગ્રંથ અથવા વયનેાદ્વાર લગભગ મળતા નથી, તાપણ આત્રેયની તથા કાશ્યપની સંહિતાઓમાં તે વાર્યાવિના મત મવન્વં પુનર્વસુમ્। સમેતાનાં મહીળાં કાનુડાસીલિય-ઉતારવામાં આવેલા દેખાય છે, તે ઉપરથી તે ' ' कथा - वार्योविदस्तु नेत्याह, नह्येकं कारणं मनः तथर्षिणां विवदतामुवाचेदं પુનર્વસુઃ '–પૂર્વે સમગ્ર વસ્તુઓના ધર્માં અથવા રહસ્યો પ્રત્યક્ષ દેખાતાં હતાં, એવા ભગવાન પુનર્વસુની આગળ બધા મહર્ષિએ જ્યારે એકઠા મળ્યા હતા, ત્યારે આ કથા તેમાં ચર્ચાઈ હતી; તે વેળા વાવિદ રાજર્ષિએ પણ પોતાના અભિપ્રાય આમ જણાવ્યા હતા કે, “ ના, એમ ન હાય, એકલું મન કારણુ આત્રેયના તથા કાશ્યપના સમયમાં પ્રસિદ્ધિને ધારણ કરતા રાજષિ · વાર્યાવિદ' તે કારણે અમુક એક વિશેષ વૈદ્યાચાર્યાં હતા તેમ જાણી શકાય છે, એ વાર્યાવિદને કશ્યપે ખાલભૈષજ્ય અથવા ખાલચિકિત્સાશાસ્ત્રના ઉપદેશ કર્યાં હતા, એમ કાશ્યપ સંહિતામાં જ જણાવેલ છે, તે ઉપરથી એ વાર્યોવિદ પણ ‘કૌમારભૃત્યપ્રસ્થાન' અથવા ખાલચિકિત્સાશાસ્ત્રના શું એક માચા હશે ! કારણ ઢાઈ શકે નહિ' એમ તે મહર્ષિ આ પરસ્પર / કે એમ ઉપર જણાવ્યા પ્રમાણે માત્રેય પુનઃવસ ..
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy