________________
ઉપલાત
૧૯
કરી જુદો જ હેત-હેમભાવ અથવા કારણ-કાર્ય- ' જણાવી પ્રણવ–કારની ઉપાસના, મૈત્રી આદિ ભાવ બતાવ્યા છે અને તેની પ્રક્રિયા પણ જુદી જ | ચિત્તની શુદ્ધિ માટેનાં કર્મો, પ્રાણાયામ તથા આસન દર્શાવી છે; તેમ જ કેઈ એક વિષયમાં પણ જુદા | વગેરેને યોગનાં અંગરૂપે ખાસ ( કર્તવ્ય તરીકે ) જુદા પારિભાષિક શબ્દોને વ્યવહાર કરાય છે | કહેવામાં આવે છે; જ્યારે ચરકસંહિતામાં તેઓને અને વિભૂતિઓની આઠની જ સંખ્યા નથી પણ ઉલ્લેખ કરતા નથી, એમ યોગનાં સાધના પાતંજલ યોગ સિદ્ધ થયા પછી અનેક સંખ્યામાં | અંશમાં સર્વાશે સારૂપ્ય નથી; જેથી કેટલાક તે આવી મળે છે, એમ જણાવ્યું છે અને તે અંશે જે તુલના અને સમાનતા મળે છે, તે વિભતિઓ પણ “તે સમાધાપુપરવ્યુથને સિદ્ધયઃ તે મુખ્ય ગ્રહણ કરવા ગ્ય અંશમાં સર્વ સ્થળે (૨૬)-સમાધિ અવસ્થામાં તો ઉપદ્રવરૂપ જ | અવશ્ય સંભવે જ છે; કારણ કે ગવિદ્યા કેવળ હેઈને વિઘકર્તા જ ગણાય છે; પણ સમાધિમાંથી પતંજલિથી જ પ્રકટ થઈ છે, એમ તે છે જ ઊઠવાની જે વ્યુત્યાન અવસ્થા હોય છે, તેમાં નહિ; પરંતુ તેમની પહેલાં પણ યોગવિદ્યાનું તે સિદ્ધિરૂપે કામ કરે છે.” એમ સિદ્ધિઓને મુખ્ય | અસ્તિત્વ હતું જ અને તેનું વર્ણન પણ મહાભારત યેગમાર્ગને વ્યાઘાત એટલે નાશ કરનાર જ આદિ (પ્રાચીન) ગ્રંથમાં પણ કરવામાં આવ્યું જ માનેલી હોવાથી વિદ્ય કરનાર જ ગણુને તેઓનું | છે; વળી “દિરથમ યોાહ્ય વI-ખુદ બ્રહ્મા વર્ણન કર્યું નથી.
ગવિદ્યાને ઉપદેશ કરનાર છે' એમ કહી હિરણ્યવળી એગના તથા મોક્ષના ઉપાયનું જ્યાં
ગર્ભ–બ્રહ્માના જ સમયથી માંડી વેગવિદ્યાને વર્ણન કર્યું છે ત્યાં પણું આમ જ કહ્યું છે કે – | શાશ્વતિક અથવા કાયમી ઉદય જણાવવામાં આવ્યા 'सतामुपासनं सम्यगसतां परिवर्जनम् ।
છે. “મોહે-જો-દરોના ભોંયરામાંથી પણ યોગસાધનાब्रह्मचर्योपवासश्च नियमाश्च पृथग्विधाः॥
માં બેઠેલા પુરુષની મૂર્તિ મળી આવી છે, તે धारणं धर्मशास्त्राणां विज्ञानं विजने रतिः।
ઉપરથી વેગની એકધારી પ્રવૃત્તિ ઘણું પૂર્વકાળથી વિશ્વતિ વિહાર | પૃતિ | | ભારતદેશમાં ચાલુ રહી જ છે, એમ સર્જન માર્શલ”
(ગ તથા મોક્ષને પ્રાપ્ત કરવા ) સપુરુષનું | નામના વિદ્વાને પણ પિતાના રીપોર્ટમાં તેનો ઉલ્લેખ સારી રીતે સેવન, દુર્જનેને સંપૂર્ણ પરિત્યાગ, ! કર્યો છે. શ્રીયુત દાસગુણે પણ તે સંબંધે લખ્યું બ્રહ્મચર્ય, ઉપવાસ અથવા બ્રહ્મચર્યરૂપ ઉપવાસ,! છે.૪ એમ સ્વરૂપથી, કારણોથી, ફળથી, વિશેષ જુદા જુદા નિયમોનું પાલન, ધર્મશાસ્ત્રોનું ધારણ ઉપાયથી, પારિભાષિક શબ્દો પણ જુદા જુદા એટલે પઠન-પાઠન તથા વિજ્ઞાન-અનુભવિક જ્ઞાન, | હોવાથી ચરકની તથા પતંજલિની વિલએકાંતમાં વસવા પર પ્રીતિ અથવા એકાંત- ક્ષણતા દેખાઈ આવે છે અને વળી પતંજલિની વાસમાં આનંદનો અનુભવ, વિષય પર અપ્રીતિ, | ગપ્રક્રિયામાં કાળે કરી અનુક્રમે વિષયના વિકાસમેક્ષ માટે વ્યવસાય કે ઉદ્યમ કર્યા જ કરવો અને નું પણ અનુસંધાન મળે છે અને ચરકની તથા ઉત્તમ પ્રકારનું ધેય ઇત્યાદિને વળગી જ રહેવુંપતંજલિની લેખશૈલી પણ એકબીજાથી જુદી જોઈએ' એમ જણાવી સજજને સંગ તથા
પડે છે, એ કારણે તે બંને લેખના લેખક જુદા દુનેના સંગને ત્યાગ કર વગેરે ઘણા ઉપાયો ! જાદા છે એટલે કે ચરકસંહિતાના લેખક ચરકાવર્ણવવામાં આવ્યા છે. આ ઉપાયોમાંના બ્રહ્મચર્ય
ચાય એ જુદી વ્યક્તિ છે અને પતંજલિ પણ વગેરે કેટલાક ઉપાયો તે પાતંજલતે પણ યમ- | એ ચરકથી જુદા જ મહાભાષ્યાદિના લેખક છે, નિયમ આદિ અંગોમાં સમાઈ જાય છે; પણ
* જુઓ “મેહે જે દર એન્ડ હિંદુઝ સત્સંગ, ઉપવાસ તથા શાસ્ત્રધારણ વગેરેને તે પાતંજલમતે યોગનાં કે મોક્ષનાં સાધનમાં | સિવિલાઈઝેશન, વોલ્યુમ-૧, પેઈજ-૫૪. ઉલ્લેખ કરાતા નથીપરંતુ ઊલટાં તે પાતંજમિતે ૪ જુઓ હિસ્ટરી ઓફ ઇન્ડિયન ફિલોસોફી', અભ્યાસને તથા વૈરાગ્યને ભેગના કારણ તરીકે | બાય દાસગુપ્ત, વોલ્યુમ-૧, પેઈજ-૨૨૬.